________________
૦૪
માહેશ કમળશીભાઇની કાર્ય કુશળતા યાતે રાધનપુરનિવાસી શ્રીયુત શૈઠ મળશીલાઈ ગુલાબ સંબધી મે મેલ
આ ઉદ્યાપનના ભવ્ય મંડપ કાઈ પણ નહાતું પી શતુ` કે ૧૦-૧૫ દિવસમાં આટલા બધા શાક અનવા પામશે, સૌ કાને મનમાં સંશય રા કરતા હતા, પરંતુ જ્યાં શાસનની ઉન્નતિજ થવાની ઢાય ત્યાં શાસન દેવ સર્વ રીતે સહાય કરે છે, જે બાબત આપણને કાસ્પદ જણાતી હતી તે બાબત દૃઢ સતાખળપૂર્વક રાધનપુરનિવાસી શેઠ કમળશીભાઈએ હાથમાં લીધી, રાત્રિ દિવસ અથાક મહેનત, બુદ્ધિ, ચાતુર્ય અને બાહેાશી વાપરી કાર્ય આગળ ધપાવ્યે રાખ્યુ. શેડ ચત્રભ્રુજ માણેકચ', મેાહનલાલ ભગવાનજી પારેખ, શેઠ મગનલાલ છગનલાલ તથા ચમનલાલ ખેંગાર વિગેરેની અથાક મહેનતના પરિણામે ભવ્ય અને આક મંડપ તૈયાર
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com