________________
પર
તપ અને
અનુભવજ્ઞાન કોને કહેવું ?
જીવાદિ તત્ત્વાના ડેય, ઉપાદેયાના નિશ્ચય સિવાય જીવાદિક તત્ત્વાનું જ્ઞાન હૈય, ઉપાદેય વિભાગ તરીકે ન થયું હાય, પણ માત્ર નેય પદાર્થ તરીકે એવુ હૈાય તા તે જીવાદિ તત્ત્વનું જ્ઞાન તેા શું, પણ કઈક ન્યૂન દશપૂર્વ સુધીનું જ્ઞાન હૈાય તે પણ તે જ્ઞાનરૂપ ગણાતું નથી. આ ઉપરથી જે કેટલાકેાના મનમાં શંકા રહે છે કે જે પૂગત શ્રુત માવિદેઢુના પ્રમાણુવાળા ડામ ખમણા હાથીએ લખી શકાય તેવાં પૂર્વ જે કુલ ૧૦૨૩ હાથી જેટલી ફેશના એ લખવા માંડે તે લખી શકાય એમાંથી માત્ર કિંચિત્ ન્યૂન જ્ઞાનબાળા છતાં પણુ સમ્યગ્દર્શનના નિશ્ચયવાળા નોં, તે। પછી તેથી ઓછા જ્ઞાનવાળાને સમ્યગ્દતા નિશ્ચય થી રીતે કરી શકાય ? અને એટલા બધા અત્યંત જ્ઞાનવાળાને સમ્યગ્દર્શનને નિશ્ચય ન હોય એ સબવે કેમ? આવી શંકા કરનારે સમજવું જોઇએ કે થે!ડા કે ઘણા જ્ઞેય તરીકે જણાતા પદાર્થોના જ્ઞાન ઉપર સમ્યકૃત્ત્વ આધાર રહેતે! નથી, પણ સમ્યક્ત્ત્વને આધાર ભલે
Shree Sudharmaswami Gyanbhandamaraar@gyanbhandar.com