________________
ઉદ્યાપન
૨ઉપ
ઉદ્યમની માફક આચાર્ય ભગવંતોની દેશના સાંભળવામાં તત્વગ્રાહીપણારૂપ પરમ શુછવાના વિધાનમાં અત્યંત નિપુણતા ધારણ કરી આચાર્યપદનું આરાધન કરે છે. આચાર્ય ભગવંતની પ્રતિમા સંબંધી વિચાર
આ સ્થાને એ સવાલ જરૂર થશે કે ગ્રંથકાર મહારાજે અવ્યાબાધ અકલંક ધર્મના દેશક ભગવાન અરિહતેની, તેમજ સર્વકાળ, સર્વ બાધાએ મુકત અને સંપૂર્ણ જ્ઞાનાદિકે કરી, સર્વકાળ સંપૂર્ણ રહેવાવાળા, અર્થાત કા સિ સમક્ષત્ર : ! એ જગતના કાલ સર્વનું ભક્ષણ કરનાર છે એવા નિયમનું નિમંત્રણ અનિયમિત કરી દેનારા ભગવાન્ સિદ્ધ પરમાત્માનું આરાફન જણવતાં તેઓની મૂર્તિ અને તેની ભક્તિ વિગેરે કરવા દ્વારાએ આરાધના જણાવી છે, તે પછી આ તીર્થકર મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજના પ્રતિનિધિ અને શાસનના સત્તાધીશ એવા આચાર્ય મહારાજની આરાધના તેમની પ્રતિમા અને પૂજાકારાએ કેમ જણાવી નથી ? આવી શંકા થવાને
જો કે સંભવ છે, પણ તે સ્થાને છે. પ્રથમ તે આચાર્ય Shree Sudharmaswami Gyanbhandarumaræragyalnbhandar.com