________________
ર
ભારત
સપુરુષાની વિભૂતિએ તે પાપકારને માટેજ ઢાય, યાગની ભૂમિ છે, ત્યાગની {nkr દ છે, અને ફોજ ભારત જ્ઞાનની બાબતમાં આજ સુધી પોતાનું મસ્તક ઉંચુ રાખી શકયું છે, અનેક મહાભાએ આ ભૂમિમાં પાકા છે અને હાલ પણ અનેક જવલંત વિભૂતિઓ જેવા કે શ્રીજૈન આગમ દ્ધારક શ્રી. સાગરાનાંદસૂરીશ્વરજી, મર્ષિ રવીન્દ્ર ખાબુ, મહાત્મા ગાંધીજી, પ્રોફેસર એઝ આદિ આખાવિશ્વને વયં મારી શકે તેવી વ્યકિતએ! આપણે પ્રત્યક્ષ અનુ વી શકીએ છીએ.
હંસા પરમારઃના સ્થાપક અને પ્રચારક શ્રીમાન મહાવીર દેવ અને ગાતમ બુદ્ધ જેવા દા અને કાની સાક્ષાત્ મત સમાગે આજ આય. ભૂમિતે પુનિત પગલે પાવન કરી છે. ધર્મતત્ત્વની આ પચિત્ર સૃમિ છે. દુ જેટલી હૃદયની કવ્યુાસ, દયાર્દ્રતા, નિઃસ્વાર્થતા ભાગ્યે પશ્ચિમના દેશોમાં ભાગી શકાશે, ટુંકામાં ધર્મ'નવું આર્યોમાં પૂરતા પ્રમાણમાં જડી આશે, જ્યારે ભડવાદ ત્યાં પશ્ચિમના દેશોમાં પૂરતા
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com