________________
દ
તપ અને
ન ગણી શકાય એટલી બધી મેડિંગા ચલાવી, દરેક વર્ષે લાખે! રૂપિયા ખચે છે, જો કે આજ ત્રીશ ત્રીશ, ચાલીસ ચાલીસ વર્ષ થયાં ધર્માંની રક્ષા કે ઉદ્દારને નામે ધર્મપરાયણ પુરુષા પાસેથી પૈસાને ધેાધ આ મેજીક્ષા પુરુષોએ વહેડાવ્યા અને જ્યારે ધર્માપરાયણ પુરુષા તેનાથી મેાલાઓની માનેલી સંસ્થાઓમાં ધમ'ના ઉદ્ધાર કે રક્ષાના એક અંશ પણ ન દેખતાં દેવ, ગુરુ, ધર્માંના આરાધનથી તે સંસ્થાના કાય વાહકે અને વિદ્યાર્થીઓને દૂર દૂર રહેતા દેખીને તેમજ તીથ, મ ંદિર, ઉપાશ્રય, કે ઉપધાન, ઉજમા, પ્રતિષ્ટા વિગેરે ધર્મસ્થાન અને સમક્રિયાઓના સ્પષ્ટરૂપે વિરેાધી થઇ બીજા ધર્મ કર્નારાઓને પણ 'ડાશાહી ચલાવીને પરાણે પણ ધમ કરતાં રોકનારા થાય છે એમ દેખીને તે માછલાઓની માનીતી સંસ્થામાં વિષવૃક્ષને ઉછેરવાની માર્ક અન મૂળ ધારીને જ્યારે પૈસાના પ્રવાહ બંધ કર્યાં. ત્યારે આ મેાછલા માનવીએ ધર્મપરાયણ પુરુષાએ આપેલા પૈસાના પ્રવાહના ઉપકારને જાણે બદલેાજ આવા રૂપે કાળતા ઢાય નહિ તેવી રીતે ધર્મપરાયણેા તથા તેમને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com