________________
ઉદાપન
પ્રાબલ્ય જણાવેલું છે, અર્થાત્ ક અને કષાયનું પ્રાણસ્થ્ય દ્વાદશાંગી આદિ શાસ્ત્રામાં સ્થાને સ્થાને સાંભળીને તેના ભરાસે રહેવામાં ભળ્યેાએ ભૂલવું જોઋતુ નથી, કેમકે જૈનશાસનમાં કર્માનું અને તેના કારણભૂત કષાયેનું જે જે વન છે તે શત્રુની બાતમી આપવા તરીકે કર્યાં અને કષાયાને શત્રુ તરીકે ગણીનેજ છે. જો એમ ન હોય તે। પરમ પરમેષ્ઠી પંચનમસ્કારમાં નમા અરિ હૂંતાણુ' નામના પહેલા પદમાં ક્રમ કે કાયા રૂપ વિશે. અને જણુાવ્યા શિવાય તે કમ અને કાયાને નિકિત તરીકે અર્થ કરતાં શત્રુ તરીકે જણાવત નહિ.
જેવી રીતે ધર્માસ્તિકાયાદિકને જ્ઞેય તરીકે અને મિથ્યાત્વાદિક બંધ હતુને કે જ્ઞાનાવરણીયાદિ કર્માંને હ્રાદગી પ્રવચનમાં હૈય એટલે છાંડવા લાયક તરીકે જણા વેલ છે તેવીજ રીતે ઔપમિકાદિક ભેદેવાળું સમ્યગ્દÑન, સમ્યમતિજ્ઞાનઆદિ ભેદવાળું જ્ઞાન અને સામાયિાદિ રૂપ સમ્મારિત્ર તથા તેના પરમાથ - સસ્તાદિ જે જે કારણેા દ્વાદશાંગી શાસ્ત્રમાં જણાવેલાં છે તે સત્ર ઉપાદેય એટલે દરેક મુમુક્ષુ જીવે એ માદ
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com