________________
ઉદાપન
સાથે રહેલુ છે. આ સ્થાને આટલી વાત તે સ્પષ્ટપણે * જરૂર સમજવી જોઇએ કૅ મમત્વ, પરિગ્રહ કે વિષયન અંગે થતા દેશે કે તેના કાર્યોમાં અને આ દેવ ગુરુ, શ્રમ' કે શાસનના દ્રોહીઓને અંગ થતા દૂધ કે તેના કાર્યાંન અંગે બંધમાં ઘણુંજ મેટું અંતર છે, પણ તે અધના અંતરને ખ્યાલમાં ન લેતાં, તે અંધના હેતુનેજ નિરાના સાધન તરીકે મનાવવા તૈયાર થવું તે નિઃશ્રેયસાર્ધીની નજરમાં નિતાંત ન્યક્રારનું સ્થાન છે. આજ કારથી શ્રમણ ભગવતને આધાકમાં અશનાર્દિક આપનારા જીવતે શાસ્ત્રકારે આપ પાપ સ્પષ્ટ શબ્દથી જણાવે છે, તેમજ ત્રિધાકનાથ તી કર આદિતી પુજાકિમાં થતા પૃથ્વીકાયાદિ આરંભથી પણ ભગવાન રિભદ્રસૂરિજી વિગેરે તત્કાલે કૅ પૂજાલે ક્ષય પામે એવા કમતા બંધ જણાવે છે. વિરાધનાથી નિર્જરાનું કેમ ?
આ સ્થાને અધ્યાત્મ વિશુદ્ધિવાળા યાયુક્ત પ્રવૃત્તિ કરનારા જીવની જે વિરાધના તે નિર્જરા ફળવાળા છે એવા શ્રી ત્રનિયુકિતના વાયરે
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
v