SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને જણાવી ભવ્ય જીવોથી કરાતા તપમાં અંતરાય કરવાને તૈયાર થાય છે, પણ તે કેટલાક વર્તમાન અધ્યાત્મવાદીઓ કે તેના અંધભક્ત શ્રોતાઓ એટલું પણ વિચારતા નથી કે પ્રતિવર્ષ બહુલતાએ સર્વક્ષેત્રમાં વંચાતા શ્રીક૯પત્રમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાન મહાવીર મહારાજની રાતિધર છ છ માસના ચૌવિહાર ઉપવાસ સુધીની તપસ્યા બાળકે અને બાઈડીએ પણ સાંભળવાથી જાણી થકી છે, તે તેની સાડાબાર વર્ષ સુધી અનેક પ્રકારના પરિષહ, ઉપસર્ગ સહન કરવા સાથેની શ્રમણ ભગવાન મહારાજની ઘેરાતોર તપસ્યા શું તે ત્રિલોકનાથ તીય કરની જ્ઞાની દશામાં ખામી જણાવનાર છે? વાસ્તવિક રીતિએ તપાસીએ તો જેઓ આત્મા અને કર્મના સંજોગને જાણનાર હોઇ સાચા જ્ઞાની તરીકે થયા હેય, તેઓએ તે લવારણ્યમાં ભમાવાની ક્રિયામાં કટિલતા કરનાર કર્મને પંજાને તોડવા માટે તપસ્યા ભાદરવાની પ્રથમ નંબરે જરૂર છે. યાદ રાખવું કે જિતનાથ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર પહેલા ભવના માદર્શનને સાથે લઈને જ આવેલા હતા. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy