________________
સ્થાપન
મેક્ષ આપે છે. આજ વાત સન જ્ઞાન કે ચારિત્રની જધન્ય આરાધનાથી પણ સામે ભવે મેક્ષ થાય છે એવુ' શ્રીભગવતીજી આદિ શાસ્ત્રનું કથન ખુલ્લી રીતે સાબીત કરે છે, અર્થાત્ એટલું નિશ્ચિત છે કે મેાક્ષપદની પ્રાપ્તિ માટે કરાતી ચારિત્ર કે ત્યાગની ક્રિયા મેાક્ષની પ્રાપ્તિ કર્યાં શિવાય રતી નથી, માટે મેક્ષના અ વાગે રિવ્ય ત્યાગ પ્રક્રિયામાં સર્વદા પ્રવૃત્ત રહેવુંજ જેખો.
લાંઘણ ક્રિયા કહેનારને જવાબ
ઉપર જણાવેલા વમાનના અધ્યાત્મવાદીએ જ્યારે ધનયથી સાધ્ય અને સામાન્ય દેહદમન માત્રધી હતી શકે એવા દાન અને શીલ ધર્મથી અધ્યાત્મને નામે જ્યારે દૂર રહે છે અને ભદ્રિક બેગ ભરમાવીને દૂર રાખે છે, ત્યારે અત્યંત ધૃષ્ટમાધ્ય એવા તપથી તે દૂર રહે અને રામે તેમાં આશ્ચર્યાંજ રા ? કેટલીક વખત તો તે અધ્યાત્મવાદી તપરૂપી ધર્મ તરફની અશ્િય
જાહેર કરતાં તે તપન લાંચશુક્રિયા તરીકે કે અજ્ઞાનક્રિયા
તરીકે જણાવતાં પણ ડરતા નથી. તે અધ્યાત્મવાદીઓને
Shree Sudharmaswami Gyanbhandamarar@gyanbhandar.com
L