________________
ઉત્તાપન
૪૦૫
અક્ષર નકાર કે કરેમિભ તેને પહેલા અક્ષર કકાર તે પશુ એવાજ ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય કે જેઓએ મેહનીય કર્મની સિત્તેર કાડાકેાડ સ્થિતિમાંથી અગણાસિત્તેર કાડાકાડી સાગરાપમની સ્થિતિ તેાડી નાખી હાય, અર્થાત્ અગાસિત્તર સાગરાપમની સ્થિતિ તોડયા સિવાય નમ સ્કાર નકાર કે કરેમિભતેને કકાર પણ મળતા નથી. આજે નમસ્કારના નકાર અને કરેમિ ભ`તેના કકારની વાત થઇ તે યથાર્થ તવા શ્રદ્ધાનરૂષ સ” ન યામેલા હાય તેવાઓને માટે પણ સમજવી. સમ્યક્ત્વ સિવાયના જીવે તે શું પણ અભવ્યજીવા કે જે કાઇ કાળે મેક્ષ માન્ય નથી, માનતા નથી અને માનવાના નથી અને જેને મેાક્ષની ઈચ્છા થઇ નથી, થતી નથી અને થવાની પશુ નથી તેએાને પણ નમસ્કારની નકાર · કરેમિ ભંતેના કકાર ત્યારેજ મળે છે કે જ્યારે તેગ્મા મેાહનીયક'ની સિત્તેર કાડાકે!ડ સાગરોપમની સ્થિતિમાંથી અગાસિત્તેર કાડાકેાડી સાગરોપમની સ્થિતિ તાડી નાખી હલુકર્મી બને, તે પછી જે ભવ્ય જીવે મેક્ષને માનવાવાળા અને ઇચ્છાવાળા હાઇ નમસ્કારના
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com