SearchBrowseAboutContactDonate
Page Preview
Page 641
Loading...
Download File
Download File
Page Text
________________ ઉથાપન પાર કરવાંજ જોઇએ એટલાજ માત્ર ભાવાય આ લખવાના છે. હતી શક્તિએ તપ કે ઉજમણું કરે તેા પણ એ ઉપરથી એ પણ ધ્યાનમાં શક્તિ છતાં તપ ન કરે કે લક્ષ્મીપાત્ર છતાં ઉજમણુ ન કરે, અગર બંનેને પાત્ર છતાં બંને વસ્તુ કદાચ કાક ન કરે તે તેથી તે ધમપ્રેમીઓને નિંદવા લાયક તા હૈાયજ નહિ, ક્રમઃ વાસ્તવિક રીતિએ ધમ પ્રેમીઓએ પેાતાના પાપાની નિંદા કરી તે નિંદાને ગંગાના પ્રવાહથી મેલ ધાવાય ધાવાય તેની માફક પાપમેલને ધાવાવાળીજ અનાવવી, પણ ગધેડા કચરામાં આળેટીને ખાડાને કચરા પેાતાના દેહે વળગાડે તેમ અન્ય, ચાડે તે। ધ કરનાર હાય કે ચાહે તેા ધમ' કરનાર ન હેાય, તેવાની નિંદા કરી તે નિંદારૂપી કચરામાં પેાતાના આત્માને ખરડવા નાખવા નહિ. શાસ્ત્રકાર પોતાના આત્માને અંગે યુએલા પાપની નિંદાનેજ ધમ તરીકે જણાવે છે. અન્ય આત્માના પાપને નિવું તેનું નામ પણ શાસ્ત્રકારાએ કાપણુ જગા પર ધમ જણાવેલા નથી, તા Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com અથવા બન્ને ન નિન્દા ન કરવી. રાખવું કે શારીરિક
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy