SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ta તપ અને ઉજમણાદિ ખર્ચાની જરૂરીયાત શાસ્ત્રાનુસારિણી આ રીતિ છતાં જેએ પૈસાને પરમેશ્વરતુલ્ય ગણનારા, સ્રીએતે ગુરુતાનું સ્થાન આપનારા અને વિષયલાલસાના વિશાળપણામાંજ વિહાર કરનારા એ ઉજમણાની ક્રિયાને અત્યંત ખ`વાળી ગણી તે ઉજમણાની ક્રિયા તરફ્ થ્યાડ ંબરને નામે અભાવ, અરૂચિ કે અનાદર ધરાવે કે પેદા કરે તેમાં તેની ધમ પરાયણ મનુષ્યાએ દરકાર કરવાની ડ્રાયજ નહિ. ત્રિશ્લેકનાથ તીર્થંકર ભગવાન મહાવીર મહારાજના દેશના વખતે રચાતા સમવસરણની ગેાશાલા જેવા બિનજરૂરી ગણતા હતા અને તેજ સમવસરણની રચનાને નામે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની નિંદા કરતા હતા, તેા તેટલા માત્રથી ચારે નિકાયના દેવતાઓએ ત્રિલેાકનાથ તીર્થંકરના સમવસરણની રચનામાં કાઇપણ પ્રકાર ખામી કરી નથી. કેટલાકાતે ઉજમણાના ખર્ચને વ્ય', પાણી, ધૂમાડા કે નિરર્ણાંક એવાં એવાં વિશેષણા લગાડી ઉદ્યા પનના આ આદરને મદ કરવા પ્રયત્ન કરતાં જૈન નામધારીની ગરીમાને આગળ કરે છે, તેઓએ સમજવું Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy