________________
૫૬૦
તપ અને
- it
નગરીમાં જે કાઈ ચારિત્ર લેવા તૈયાર થાય તેને ચારિત્ર ગ્રહણુ કરતા કૌટુંબિક, આર્થિક કે પાછળ રહેલાના નિર્દેહની જે કાંઇપણ અડચણુ હોય તે દૂર કરવાનું માચે લીધું હતું, તેવી રીતે ઉજમણું કરતાં ચારિત્રની આરાધનાં કરવાની ઇચ્છાવાળાઓએ. ચારિત્રના અર્થી દરેક જીવાના દરેક પ્રકારના વિશ્નો કે અગવડે! દૂર કરવા માટે આવશ્યક પ્રયત્ન કરવ્રાજ જોઈએ, કેમકે સામાન્ય નિયમ પ્રમાણે જે વસ્તુને, આપણે ઉત્તમે ઉત્તમ ગણીએ, મને જે વસ્તુની પ્રાપ્તિ દરેક જીવ કરે જોવુ' છીએ, તેમજ જે વસ્તુને પ્રાપ્ત કરનારાઓને પરમેષ્ટિપદૂમાં દાખલ કરી આરાધ્યકેટિમાં મેલીએ તે વસ્તુની પ્રાપ્તિ કરનારા કૃષ્ણ મહારાજતી માક પોતાના ધરમાંથી કે અન્ય કુટુંમાંથી ઊભા કરવા તેા દૂર રહ્યા, પણ જેએ સ્વયં તેવી હત્તમ વસ્તુતે લેવાને તૈયાર થયા હાય તેના માજી અંતરાયે ને દર કરીએ નહિ કે તેની પૂરતી સગવડ પણ કરી હએ નિહ, તા તે કહેવાની આરાખતા કે પૂજ્જતા ગણાય, માટે જમણું કરવાના અએ સમ્યગ્દર્શન, અને જ્ઞાનની માર્કજ ચારિત્રનું પણ આરાધન ચેાગ્યરૂપે મને
Shree Sudharmaswami Gyanbhandarwarar@gyanbhandar.com