________________
દાપત
જે
ભાવાચાર્યાની આરાધના જણાવી તાપછી વર્તમાનકાળમાં ભાવાચા'ની આરાધનાથી વિમુખ રહે છે તે માત્ર નમાયાળું પદ ગણીને પોતે આચાય પદની ખારાધના કરી એમ માને છે, અને તે માન્યતાથી કૃતા ચાય છે તે કેવી ભારે ભૂલ કરે છે? જ્યારે શાસ્ત્રકાર મદ્યારાજે આયા. મારાજની પ્રતિમાદ્રારાએ પણુ આરાધના નથી જમ્મુતી, પણ સાક્ષાત્ આચાય નજ ભક્તિ, બહુમાન આદિઠારાએ આરાધના જણાવી છે અને લેાકા તે આચાર્યના પદમાત્રને નમસ્કાર કરી આચાપદની આરાધનાને સ`ખ માને છે તે પછી આચાય ની પ્રતિમાદ્રારાએ આચાર્ય'ની આરાધના જે આ શાસ્ત્રકારે જણાવી હોત તે! તે વર્તમાનકાળના ભદ્રિક જીવા આચાર્ય પદની આરાધના માટે ભાવાયા ના ભકિત, બહુમાન અને યાવાદિ કરવાં તે। દૂર રહ્યાં પશુ વંદન કરવાને ભાવાચાર્યને ભેટ પણ કરત નહિં અને પાપટ અચરે અરે રામ કે રામકી મૂર્તિ પર
વિશ્વાનાં ઉખાણાં ચરિતાજ કરત,
Shree Sudharmaswami
[email protected]
૨૪૧