Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana
Catalog link: https://jainqq.org/explore/008647/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંવેધ છત્રીશ. પ્રસિદ્ધ કર્તાવિઠ્ઠલભાઈ જીવાભાઇ પટેલ, ઝવેરીવાડ-નાગારીસરાહ, અમદાવાદ, મૂળ યાજકપ્રસિદ્ધવક્તા પંન્યાસજી અજીતસાગરજી ગણિ, Monarch Printery. Ahmedabad For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org शास्त्रविशारद जैनाचार्य योगनिष्ठ पूज्यपाद सद्गुरु श्रीमद् बुद्धिसागरसूरिभ्यो नमः કાક્ષેધ છત્રી. મૂળ સેજક– પ્રસિદ્ધવક્તા પંન્યાસજી અજીતસાગરજી રણ. વિસ્તારથી વિવેચન કરનારપંડિત ચંદુલાલ નાનચંદ, સંવત્ ૧૯૬૭. મહેસાણા નિવાસી રો. પાનાચંદ્ર કસ્તુરચંદ્ર મણીયાર તથા અન્ય સદ્દગૃહસ્થેાની ઉદાર આર્થિક સહાયથી Acharya Shri Kailassagarsuri Gyanmandir છપાવી પ્રસિદ્ધ કોં વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ. ઝવેરીવાડ, નાગારીસરાહ-અમદાવાદ. 4000000 પ્રત ૧૦૦, સીનાર, મૂલ્ય-પન પાર્ડન. For Private And Personal Use Only ‘વસંત ’પ્રીન્ટિંગ પ્રેસમાં ચીમનલાલ ઈશ્વરલાલે અપી રાયપુર, શામળાની પેાળ પાસે, અમદાવાદ, સન ૧૯૨૧. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨. ૫૦૦ રૂ. ૧૨૫ રૂ. ૫૦ રૂ. ૫૦ આભાર. આ પુસ્તક પ્રગટ કરવા માટે નીચે જણાવેલા સદ્દગૃહસ્થા તરફથી જે ઉદાર આર્થિક સહાય મળી છે, તે માટે પેાતાના સુકૃત કમાઈના દ્રશ્યના આવા સત્કાર્યમાં સદુપયોગ કરવા માટે તેને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવે છે અને બીજા સગૃહસ્થા પણ તેનું અનુકરણ કરશે એવી આશા રાખવામાં આવે છે. ૨. ૧૦૦ ૨. ૧૦૦ રૂ. ૧૦૦ www.kobatirth.org ૦. શેઠ. પાનાચંદ કસ્તુરચ ંદ મણીયાર–મહેસાણા. આઇ ન્યાલી હા. દાસી મગનલાલ કકલભાઇ–પાલણપુર. એક શ્રાવિકા તરફથી. "2 કાઠારી ધરમચંદ ચેલજી—પાલણપુર. ઝવેરીવાડ-નાગારીસરાહ, અમદાવાદ. શેઠ અમૃતલાલ નથુભાઇ. 59 પારેખ રવચંદ હા, દોસી મગનલાલ કકલભાઈ-પાલણપુર. એક સદ્દગૃહસ્થ તરફથી હા. હરગોવિંદદાસ મગનલાલ મહેસાણા. રૂ. ૧૦૦ બાઇ રૂખી હા. મેનાબાઇ) સાગર સંપ્રદાયનાં મહુમ સાધ્વીરૂ. ૧૦૦૦ અેન હરકાર. પાટણ હા. જીશ્રી હર્ષશ્રીની શિષ્યા સાધ્વીજીશ્રી લાભશ્રીજીના સદુપદેશથી. હેડમીટ્રેસ મણીન્હેન છગનલાલ. જૈનકન્યાશાળા-પાટણ, મંગુષ્ઠાઇ, રૂ. ૨૦ મેતી ડાહીન્હેન મથુરાદાસ-પાટણ. ૩. ૧૦૧ શેઠ હીરાલાલ વસ્તારામભાઈ ઝા. ૭૫ શેઠ ખલાખીદાસ વીરચંદભાઇ. ૭૫ ૫૧ રૂ. ૫૧ શેઠ વીરચંદ શામજીભાઇ, ,, શેઠ વસ્તારામ પરસેાત્તમભાઇ. શેષ ભાઈચંદ પાનાચંદભાઇ, 7: શેઠ છગનચંદ . મગનચદભાઈ શેઠ લલ્લું મગનચંદભાઇ ૫૧ રૂ. ૫૧ રૂ. ૨૫ શેડ ડેાસાભાઇ ફતેચંદ પારેખ. ૨૫ શેઠ નીહાલચંદ ઝુલચંદભાઇ. રૂ. ૨૫ શેઠ અમથાલાલ મયાચદભાઈ. ૨૫ શેડ મયાદ હરખચંદભાઇ ૨૫ શેઠ અબાલાલ ડાશાભાઇ ૨૫ શેડ મેાતીચંદ ગુલાબચંદભાઇ, ૨૫ શેઠે વીઠ્ઠલદાસ નાગરદાસ. 97 '' "" "" - " 29 Acharya Shri Kailassagarsuri Gyanmandir 22 For Private And Personal Use Only 32 33 19 ,, "" * પ્રસિદ્ધ કર્તા ” Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નિવેદન Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસિદ્ધ વક્તા પન્યાસજી અજીતસાગરજી ગણુિનું સ. ૧૯૭૫ ની સાલનું ચાતુર્માસ પાલગુપુરમાં હતું. તે વખતે પ્રકરણ સુખસિન્ધુ ગ્રન્થનું મેટર તૈયાર થતુ હતુ. જેથી તે કાર્ય સર મારે ઘણીવાર પાલણપુર જવાનું થતું. એકાદ વખત મહારાજશ્રી પાસેના કેટલાક લેખા ત્થા નોંધમુકેા જોવાના પ્રસંગ મને મળ્યા. તેમાં સંવેધછત્રીશીના દરેક મૂળદ્વારપર ટુંકા વર્ણ ન સાથેના એક લેખ મને ખાસ ઉપયાગી જણાયા. પરંતુ તે સઘળાં દ્વારને પરસ્પર સંબંધ આપી તથા તે ઉપર વધુ વિસ્તારથી વિવેચન કરાવી ગ્રંથરૂપે જનસમાજ સમક્ષ મૂકવામાં આવે તે તે ઘણું અંશે ઉપયાગી થઈ પડે એમ મને લાગવાથી આ વિચાર મે મહારાજશ્રીને જણાવતાં તેઓશ્રીએ મારા આ વિચારને સંપૂર્ણ રીતે અનુમેદન આપ્યું અને દરેક રીતે મદદ આપવા ખુશી જણાવી. ઘેાડા દિવસ પછી સીનેાનિવાસી પંડિતચ ંદુલાલ નાનચંદ કંઇક કાર્ય સર પાલણપુર ગયેલા, જે વખતે આ લેખ તેના પણ જોવામાં આવ્યેા. આ વિષયના તે સારા અભ્યાસી હાવાથી આ વિષયની ઉપયેાગતામાં વધારા થાય તેવી સરળ રીતે વિવેચન કરી આપવા ઇચ્છા જણાવી, જેથી તે મૂળ લેખ તેમને સોંપવામાં આવ્યો. તેમણે આ કાર્ય પુરતા ખંતથી અને ઉત્સાહથી કર્યું છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. હાલની ચાલતી મેઘવારીને લઈને આશરે સાઠ ફારમા આવે મેટા ગ્રન્થ બહાર પાડતાં અવશ્ય વધુ દ્રવ્યની જરૂર પડે એ સ્વાભાવિક વાત છે. તેથી પન્યાસજી મહારાજશ્રીના સદુપદે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४ શથી મહેસાણા નિવાસી શેઠ. પાનાચંદ કસ્તુરચંદ મણીયારે રૂ. ૫૦૦] મદદ તરીકે આપ્યા છે માટે તેઓને આભાર માનવામાં આવે છે. તેમજ અન્ય સગૃહસ્થાએ આ કાર્ય માટે જે જે સહાય આપી છે તેઓનાં નામ આભારની નોંધમાં જણાવવામાં આવ્યાં છે. ચાલુ મેાંઘવારીના પ્રસંગને લઈને કાગળ તથા છપાઇ તથા આ ધાઈના ભાવેા ભેદ વધી ગયા છે. જેથી આ ગ્રંથ છપાવતાં આશરે બે હજાર રૂપિયા ખરચાયા છે, પરંતુ કેટલાક સગૃહસ્થે તરફથી આશરે તેટલી રકમ સહાય તરીકે મળવાથી, અને તેએ સર્વની ખાસ ઈચ્છાથીજ આ ગ્રંથની કિંમત રાખવામાં આવી નથી. ઝરીવાડ-નાગારીસરાહ, અમદાવાદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થના વિવેચન સાથેના તૈયાર થયેલા મેટરની ભાષા તથા લખાણ પદ્ધતિ પ્રચલિત નહેાવાને લઇને મહારાજશ્રીએ તેમાં ખનતી મહેનત લઇ ઘણેા સુધારા કરી એકદરે પુસ્તકની રમણીયતામાં વધારા કર્યા છે. આ મેટર સુધારતી વખતે મહારાજશ્રીની સાથે વૈયાકરણાચાર્ય શાસ્ત્રીજી શ્રીયુત ભાઇશ કરભાઇએ બેસી પેાતાના વખતના જે ભાગ આપ્યા છે તે માટે તેએનો આ સ્થળે આભાર માનવામાં આવે છે. વિક્રમાર્ક -૧૯૭૭ શ્રાવણ, શુક્લપક્ષ પૂર્ણિમા. આ પુસ્તકમાં રહેલી અશુદ્ધિ માટે છેવટે શુદ્ધિપત્રક આપવામાં આવ્યું છે છતાં દૃષ્ટિદાષથી યા છાપાકામને લઈને જે કઈ અશુદ્ધિ રહી ગઈ હોય તે વાંચકવૃંદ સુધારી લઇ દરગુજર કરશે એમ ઇચ્છું છું. આ કાર્ય માટે આર્થિક મદદ આપનાર સગૃહસ્થાના તથા પરમ પૂજ્ય ગુરૂમહારાજશ્રી પંન્યાસજી અજીતસાગરજી ગણુિના આ કાર્ય માટે ફરીથી અંત:કરણ પૂર્વક આભાર માની અત્રે વિરમું છું. વિઠ્ઠલભાઈ જીવાભાઈ પટેલ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના સંવત્ ૧૯૭૫ના ચાતુર્માસમાં મારે કંઈક કાર્યપ્રસંગે પાલણપુર જવાનું થયું. જે વખતે ત્યાં ચેલા મહેતાની ધર્મશાળામાં ગચ્છાધિપતિ શાસ્ત્રવિશારદ જેનાચાર્ય ગનિષ્ઠ પૂજ્યપાદ પાતઃસ્મરણીય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય પ્રસિદ્ધ વક્તા પંન્યાસજી અજીતસાગરજી ગણિ થાણાં ચાર ચાતુર્માસ હતાં. તેઓશ્રીના દર્શનાર્થે જતાં ત્યાં આગળ જૈનતત્વજ્ઞાનના સંબંધમાં કેટલીક વાતચિત કરવાનો પ્રસંગ મને મળે. જેનતત્વજ્ઞાન એટલું બધું ઝીણું અને રહસ્યમય છે કે જે ઘણું લેકે જોઈએ તેટલી સરળતાથી સમજી શક્તા નથી. આ અગવડતા દૂર કરવા માટે તે વિષય ઉપર પ્રકાશ નાંખે એવા સારા ગ્રંથેની ખાસ કરીને આવશક્યતા છે. આ પ્રસંગે સંવેધછત્રીશીના મૂળદ્વારના ટુંક વિવેચન સાથેના મહારાજશ્રીએ લખેલા એક લેખે મારૂં લક્ષ્ય ખેંચ્યું. વિષય તત્વજ્ઞાન સંબંધી હાઈ ઘણો ઉપયોગી જણાયે, પણ વિવેચન ઘણા ટુંકાણમાં હોવાથી એકંદરે સમજવામાં વધુ પ્રમાણમાં તે ઉપયોગી થઈ ન પડે એમ મને લાગ્યું. મહારાજશ્રીની પણ સંપૂર્ણ એવી ઈચ્છા હતી કે આ લેખ ઉપર વધુ વિસ્તાર પૂર્વક વિવેચન કરવામાં આવે તે આખે વિષય સમજવામાં ઘણું જ સરળ થઈ પડે. મને પણ તેઓશ્રીનો આ વિચાર એગ્ય લાગ્યું જેથી આ કાર્ય પૂર્ણ કરી આપવા મને જણાવવામાં આવ્યું. મૂળ વસ્તુસંકલના મહારાજશ્રીએ કરેલી હતી તેથી આ ગ્રંથના મૂળ યાજક તરીકે તેઓશ્રી છે. હવે આ ગ્રંથના વિષય સંબંધમાં કંઈક લખીશું તે અસ્થાને નહિજ ગણાય. જેનદષ્ટિએ આ જગત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એ ૫ પદાર્થોના સમુદાયરૂપ અનાદિકાળથી છે, અને અનન્તકાળ સુધી રહેવાનું છે. તેમાં પદાર્થોનાં રૂપાન્તર પલટાઈ હીનાધિક થયા કરે છે, પરતુ આ જગતનો સર્વથા પ્રલય અન્યદર્શનમાં મનાયેલા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ વિનાશ માફક થતા નથી. એ પ પદાર્થાંમાં વધુ સંખ્યા જીવ અને પુદ્ગલની છે, કારણકે ધર્માસ્તિકાયાદિ ત્રણ પદાર્થો એકેક સંખ્યાવાળા છે, અને જીવ તથા પુદ્ગલ તેા અનન્ત છે. અર્થાત્ એ એ પદાર્થોને કરાડ અમજ કે પરાધ વિગેરે કાઇપણુ ગણીતાનુગત સંખ્યાથી ગણી શકાય નહિ. જૈનશાસ્ત્રમાં એ પ પદાર્થોનું વર્ણન કરેલું છે, તેમાં જીવ તથા પુદ્ગલનું વર્ણ ન ઘણું છે. સમગ્ર જૈનશાસ્ત્ર લગભગ જીવ અને પુદ્ગલના વર્ણ નથીજ ભરેલું છે, એમ કહીએ તે!પણ ચાલે. જોકે પાંચે પદાર્થની વનારૂપ કાળને પણ છઠ્ઠા દ્રવ્ય-પદાર્થ તરીકે જૈનશાસ્ત્રમાં ઉપચારથી સ્વીકારેલ છે, પરન્તુ જીવાદિવત્ મૂળ પદારૂપ નિહ હાવાથી અહિં પદાર્થ પાંચજ કહ્યા છે. જીવના સંબંધમાં જૈનશાસ્ત્રમાં જીવના મૂળ શુદ્ધ સ્વરૂપનું વર્ણન, અને પુદ્ગલના સંયાગથી થયેલું વિકારજન્ય સ્વરૂપનું વર્ણન છે. તેમજ પુદ્ગલના શુદ્ધ સ્વરૂપનું અને જીવસ યેાગે થયેલા વિકારજન્ય સ્વરૂપનું વર્ણન છે. અને વિકારજન્ય સ્વરૂપના વર્ણ નને અંગે પુદ્ગલના અને જીવના સંબ ંધ કેવી રીતે થાય ? અને તે સંબંધને વિનાશ કેવી રીતે થાય ? પુદ્ગલના સચેાગે જીવ કેવા કેવા વિચિત્ર ભાવ પામે ઇત્યાદિ જીવ પુદ્ગલનું અનેક પ્રકારે વર્ણન છે. એવું વિસ્તૃત વર્ણન જૈનશાસ્ત્ર સિવાય અન્ય કોઇપણ શાસ્ત્રમાં જોવામાં આવતું નથી. વિશેષ વર્ણ ન તા દૂર રહેા, પણ કયા જીવ કેટલી ઈન્દ્રિયવાળા, કયા જીવને કર્મીના સંબંધ કેવી રીતે ? કશું પદાર્થ છે ? ઈત્યાદિ સામાન્ય વિગત પણ અન્ય શાસ્ત્રમાંથી મળી આવવી મુશ્કેલ છે. જો કે આત્મવાદના અનેક ગ્રંથા અન્ય દર્શનમાં વિદ્યમાન છે, પરન્તુ તેને મુકાખલે જૈનદર્શનમાં આત્મવાદનું સ્વરૂપ કાઇ જૂદાજ પ્રકારનું અનહદ વર્ણવેલું છે. આ ચાલુ ગ્રંથમાં પણ આત્મવાદને અંગે આત્મા પુદ્ગલના સંચાગે દેવ ગત્યાદિ જે વિચિત્ર ભાવા પ્રાપ્ત કરેછે તે ભાવે! જો કે અનેકછે તાપણ સામાન્યથી ૩૬ ભાવા નિશ્ચિત કર્યો છે, એ ભાવાને જૈનસિદ્ધાન્તની પરિભાષાએ દાત્તે કહેવાયછે. એ ૩૬ દ્વારમાં પણ દરેક દ્વારમાં દરેક દ્વારના દરેક દ્વાર સાથે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org لانا ૭ સબ`ધ દર્શાવ્યે છે. જેમકે ગતિદ્વારમાં દેવગતિદ્વારમાં ગતિ-ઇન્દ્રિયકાય ઇત્યાદિ ૩દ દ્વારાના જે જે ઉત્તરભેદ પ્રાપ્ત થતા હાય તે તે ઉત્તરભેદ કયા કારણે કેવી રીતે પ્રાપ્ત થાય ? તે યથાયાગ્ય દર્શાવેલુંછે. એ પ્રમાણે નરકગતિ વિગેરે શેષ ૩ ગતિમાં દરેકમાં ૩૬ દ્વારાના ઉત્તરભેદના સંબંધ કારણપૂર્વક દર્શાવેલ છે. એ રીતે ૩૬ દ્વારા ( ના ઉત્તરભેદ ) માં છત્રીશે દ્વારા ( ના ઉત્તરભેદ ) ને યથાયાગ્ય સંબંધ યથામતિ શાસ્ત્રની અપેક્ષા રાખીને દર્શાવેલ છે. એ ૩૬ ઢારામાં ૩૬ દ્વારાની પ્રાપ્તિને સંવૈધ એવું નામ આપેલ છે, કારણકે સવેધ એ શબ્દના અર્થ અં-સમ્યક્ પ્રકારે એટલે યથાચેાગ્ય રીતે, વેધ એટલે માર્ગ કરવા અથવા વ્યાપ્ત થવું એવા અર્થ થાય છે, અને અહિં પણ એક દ્વારમાં ખીજું દ્વાર યથાચેાગ્ય મા કરીને ન્યાસ થયેલું છે તેથી સંવૈધ શબ્દ યથાર્થ છે. જેમ છઠ્ઠા કર્મ ગ્રંથમાં મધ ઉદ્દય અને સત્તા એ ત્રણની પરસ્પર યથાયાગ્ય પ્રાપ્તિને ધેાઢય સત્તાના સવેપ કહ્યો છે તેમ આ ગ્રંથમાં પણ ૩૬ દ્વારામાં ૩૬ દ્વારની યથાયેાગ્ય પ્રાપ્તિને સંવેધ કહેવામાં આવ્યે છે, અને દ્વારસ ંખ્યા છત્રીશ હાવાથી આ ગ્રંથનું નામ સંવેધ છત્રીચી રાખેલું છે. આ સંવેધ છત્રીશી ગ્રંથમાં કારવળન નામના પ્રથમ વિભાગ છે કે જેમાં છત્રોશ દ્વારાનુ પ્રત્યેકનું ઉત્તરભેદ સહિત ભિન્ન ભિન્ન વર્ણન સવિસ્તર દર્શાવ્યું છે. અને ખીજા વિભાગમાં દ્વારામાં પરસ્પર પ્રાપ્તિ ( રૂપ સંવેધ ) દર્શાવેલ હાવાથી બીજા વિભાગનું નામ દાસેવધ છે. પુન: ત્રીજા વિભાગ તરીકે દ્વારસ વેધના યંત્રો તૈયાર હતાં પણ તે વધુ ઉપયેગી નહિ જણાવાથી આ પુસ્તકમાં તેને સમાવેશ કર્યો નથી માટે આ ગ્રંથ દ્વારવન અને દ્વારસ વેધ નામના એ વિભાગમાં વ્હેચાયેલ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવળ મૂળ દ્વારપ્રાપ્તિ વાંચક વર્ગને અધિક અનુકૂળ નહિ થાય એમ ધારી એ ૩૬ દ્વારા ઉપર નેટસહિત વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. દ્વારસ ંવેધ વિભાગના પ્રારંભનાં કેટલાંએક દ્વારામાં કંઇક વિશેષ અર્થ લખ્યા છે, પરન્તુ એ પદ્ધ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિએ લખવાથી ગ્રંથ લગભગ ર૦૦ ફામ જેવડા મટે થઈ જશે એમ ધારી આગળ વિવેચન સંક્ષેપમાં કર્યું છે. અને ઘણાખરા દ્વારે કે જે દ્વારા પ્રથમનું વર્ણન ધ્યાનપૂર્વક વાંચવાથી સહેજે સમજાય તેવાં છે, તેવાંની દ્વારપ્રાપ્તિએ પ્રસંગે “સુગમ છે” અથવા “અમુક દ્વારવ” એમ લખેલું છે. એ પ્રમાણે સંકોચ કરતાં પણ આ ગ્રંથને શરૂઆતમાં જે ૩૦-૪૦ ફોરમ એટલે ધાર્યો હતો તે સંપૂર્ણ થતાં લગભગ ૬૦ ફોરમ જેટલો થયે છે. આ ગ્રંથનું વિવેચન લખતી વખતે ઘણે સ્થળે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી પંચસંગ્રહ, શ્રીમદેવચન્દ્રજીકૃત વિચારસાર, યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર, ઈત્યાદિ ગ્રંથની સહાય લીધી છે, અને જે કારને અંગે જે દ્વારપ્રાપ્તિ ગ્રંથમાંથી મેળવી શકાયી નથી તે દ્વારપ્રાપ્તિ યથામતિ ગણત્રી કરીને લખી છે, કારણકે પૂર્વોક્ત ગ્રંથમાં ઘણુંખરૂં ૬૨ માર્ગણદ્વારે ૧૪ જીવભેદ અને ૧૪ ગુણસ્થાન પ્રત્યે કેટલીએક દ્વારપ્રાપ્તિઓ મળી શકે છે, પરંતુ આ ગ્રંથમાં તે ૩૬ દ્વારોના ઉત્તર ભેદ ગણતાં લગભગ ૭૦૦ થી પણ ઉપરની સંખ્યા થાય છે, માટે ઘણી ખરી દ્વારપ્રાપ્તિઓ તે નવી ગણત્રીથી ઉપજાવેલી છે. વળી ગ્રંથમાંથી મળી આવતી દ્વારપ્રાપ્તિઓ પણ તેમાંથી દરેક જોઈ જોઈને ઉતારી નથી પરંતુ જે દ્વારપ્રાપ્તિમાં વિશેષ નિર્ણય કરવા જેવું લાગે તે દ્વારપ્રાપ્તિ માટે પૂર્વોક્ત ગ્રંથને આશ્રય લીધો છે. વિશેષ નિર્ણય કરવા જેવી શંકાસ્પદ દ્વારપ્રાપ્તિઓ તે ગ્રંથના આશયથી જ લખી છે. છતાં આ ગ્રંથના વિવેચનમાં મતિષથી તેમજ પ્રેસદોષથી થયેલી ભૂલ માટે હું વાચકવર્ગ પાસે સવિનય ક્ષમા ચાહું છું અને સુધારી વાંચવાની ભલામણ કરું છું. તેમજ તેવી ભૂલો માટે હું મિથ્યાદુકૃત દઉં છું. લખનાર:શ્રી ભૃગુકચ્છ (ભરૂચ) નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ અનુપચન્દ્રશ્ય વિદ્યાથી ચંદુલાલ નાનચંદ. મુકામ સીનેર, હાલ-અમદાવાદ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચના. ૧૭૬ પાને એકેન્દ્રિયને ૧૪૫ ની આહારકદ્વિક વિના લખેલી છે, તે સ્થાને નરકાયુ વિના ૧૪૫ ની સત્તા વાંચવી. આ ગ્રંથમાં દરેક પ્રસંગે અચ્યુતદેવનું ગમન ત્રીજીવા ચાથી નરકસુધી લખ્યું છે તે સીતેન્દ્ર રાવણુ લક્ષ્મણનું યુદ્ધ નિવારવા ચાથી નરકમાં ગયા એમ શ્રીહેમકૃત રામાયણાદિક ગ્રંથામાં લખેલું જાણવાથી લખ્યું છે. અને પચસ ંગ્રહમાંના આનતાર્દિ ૪ દેવાને નરકમાં જવાનેાજ નિષેધ વાંચ્યા છે. સત્તા જીનનામ અને જીનનામ, દેવાયુ, અને લેાકપ્રકાશમાં કેવળીપર્યાય પૂર્વકાડવ માંથી ૯ વર્ષ ન્યૂન કહ્યો છે અને આ ગ્રંથમાં ૮ વર્ષ ૭ માસ ન્યૂન લખ્યા છે તે કર્મપ્રકૃત્યાદિ ગ્રંથને અનુસરી લખ્યા છે. સર્વજ્ઞને સન્નારૂપે આહારસજ્ઞા નથી. પરન્તુ આ ગ્રંથમાં જે આહાર સંજ્ઞા વારંવાર ગણાવી છે, તે કેવળ ક્ષુધાવેદનીયના ઉદયને અંગેજ જાણવી, પણ ક્ષાયેાપશમિક ઈચ્છા રૂપ નહિ. શ્રી પંચસંગ્રહ અને શ્રી ભગવતિજીમાં મનુષ્ય-તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં વિભગજ્ઞાનને નિષેધ કર્યો છે, પરન્તુ આ ગ્રંથમાં ચાથા ષડિશતિક કર્મગ્રંથની ૨૯ મી ગાથાને અનુસરી વિભગજ્ઞાન ગણાવ્યુ છે. કારણકે એ ગાથામાં વિલંગમા ણામાં દારિક મિશ્રયેાગ કહ્યોછે. પુન: નરાનુપૂર્વી અને તિર્યંચાનુપૂર્વી પશુ વિભંગમાણુામાં ચાલુ ગ્રંથની અંદર એજ કારણસર ગણાવી છે. એ પ્રમાણે બીજી પણ જે જે વાતના તફાવત માલૂમ પડે તે સુજ્ઞાએ યથાયેાગ્ય વિચારવા, અને સર્વથા અશુદ્ધ લાગે તે સુધારી વાંચવા વિનંતિ છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुक्रमणिका. પૃષ્ઠ. १-१५२ ૧૪ १७ ૧૯ નંબર. વિષય. द्वारवर्णन. ૧ ગતિ ૪ ... ૨ ઈન્દ્રિય ૫ ૩ કાય ૬ ... ૪ ચોગ ૧૫ ... પ વેદ ૩ ૬ કષાય ૪–૧૬-૨૫ ૭-૮ જ્ઞાન ૮ ૯ સંયમ ૭ ૧૦ દર્શન ૪ ૧૧ લેશ્યા ૬ ૧૨ ભવ્ય ૨ ૧૩ સમ્યક્ત્વ ૬ ૧૪ સંજ્ઞિ ૨ ... ૧૫ આહારી ૨ ૧૬ ગુણસ્થાન ૧૪ ૧૭ જીવભેદ ૧૪-૫૬૩ ૧૮ પર્યાપ્તિ ૬ ૧૯ પ્રાણ ૧૦ સંજ્ઞા ૪–૧૦–૩ ૨૧ ઉપગ ૧૨ ૨૨ દષ્ટિ ૩ .. ૨૩ બંધ ૮-૧૨૦ ૨૪ ઉદય ૮-૧૨૨ ૨૫ ઉદીરણ .. o : : : : : : : : : : : : : : : : : : : : : : : : K ४७ ૭૪ ૯૦ ૧૫ - ૧૦૮ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. સત્તા ૮-૧૪૮ નગર. ૨૬ ૨૭ શરીર પ ૨૮ મથહેતુ ૪-૫૭ ૨૯ ધ્યાન ૪–૧૬ ૩૦ સંઘયણ ૬ ૩૧ સસ્થાન ૬ ૩ર સમ્રુદ્ધાત છ ૩૩ ભાવ પ ૩૪ અવગાહના ૩ ૩૫ સ્થિતિ ૨. ૩૬ ચાનિ ૮૪ લાખ ... www.kobatirth.org .. ૧૧ ૩૬ દ્વારના ઉત્તરભેદ સક્ષેપમાં द्वारसंवेध. (૨) ૪ ગત્તિમાં 6 દ્વારની પ્રાપ્તિ. દેવગતિમાં ... મનુષ્યગતિમાં તિર્યંચગતિમાં નરકગતિમાં (૨) હું ઇન્દ્રિયમાં 38 ની પ્રાપ્તિ. એકેન્દ્રિયમાં દ્વીન્દ્રિયમાં... ત્રીન્દ્રિયમાં... ચતુરિન્દ્રિયમાં પંચેન્દ્રિયમાં (३) ६ कायमार्गमां ३६ द्वारोनी प्राप्ति. પૃથ્વીકાયમાં અપકાયમાં : : : : : : For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir જા ... :: ... પૃ ૧૧૦ ૧૧૧ ૧૧૫ ૧૧૭ ૧૩૦ ૧૩૨ ૧૩૪ ૧૩૭ ૧૪૦ ૧૪૨ ૧૪૩ ૧૪૫ ૨૦૨-૪૬૨ १५५-१७२ ૧૫૫ ૧૬૧ ૧૬૫ ૧૬૯ ૨૭૨-૨૦૧ ૧૦૨ ૧૮૦ ૧૮૪ ૧૮૫ ૧૮૬ १९२-२०८ ૧૮૨ ૧૯૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. પૃષ્ઠ. .. ૧૯૮ ... ૨૦૧ ... ૨૦૩ २०९-२६६ ૨૯ ૨૧૪ ૨૧૬ ૨૧૭ - ૨૧૮ ... ૨૧૯ નંબર, અગ્નિ તથા વાયુકાયામાં .. વનસ્પતિકાયમાં ... ... ત્રસકાયમાં... ... (४) योगमार्गणामां ३६ द्वारनी प्राप्ति મનેયેગમાં વચનગમાં કાયાગમાં સત્ય અને વ્યવહાર માગમાં અસત્ય અને મિશ્ર મનોગમાં સત્ય વચનગમાં ... .. અસત્ય અને મિશ્ર વચનગમાં વ્યવહાર વચનાગમાં દારિકમિશ્રકાગમાં ... દારિકકાયયોગમાં... વેક્રિયમિકાયાગમાં વેકિયકાયોગમાં . આહારકમિશ્રયાગમાં આહારકાગમાં . તેજસકાર્પણુકાયોગમાં (५) ३ वेदमा ३६ द्वारनी प्राप्ति સ્ત્રીવેદમાં... પુરૂષદમાં નપુંસકવેદમાં .. (6) मूळ ४ कषायमा ३६ द्वारनीप्राप्ति કોધમાં ... . માન અને માયામાં–લેજમાં... (७) ५ ज्ञानमा ३६ द्वारनी प्राप्ति મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ... ... ૨૨૧ ૨૩૨ • ૨૩૭ .૪ ૨૪૯ ૨૫૪ ૨૫૮ ૨૫૯ . .... ૨૬૬ ૨૭ર ૨૭૨–૭૦ .. ૨૭૬ ... ર૭૯ ૨૮૦–૨૩ ..' ૨૮૦ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ... ૨૮૩ .. ૨૮૬ ... ૨૮૯ ૨૪–૨૧૮ .. ર૯૪ ... ૨૬ २९८-३११ ૨૯૮ ૩૦૧ ૩૦૧ ૩૦૩ ૩૦૫ ૩૦૮ નંબર, વિષય. અવધિજ્ઞાનમાં ... .. મન:પર્યવજ્ઞાનમાં ... . કેવળજ્ઞાનમાં (८) अज्ञानमा ३६ द्वारनी प्राप्ति મતિ અને શ્રુતજ્ઞાનમાં ... વિભંગણાનમાં (१) ७ सयममा ३६ द्वारनी प्राप्ति । સામાયિક ચારિત્રમાં.. છેદેપસ્થાપનિય ચારિત્રમાં ... પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં ... સૂક્ષ્મસં૫રાય ચારિત્રમાં ... યથાખ્યાત ચારિત્રમાં દેશવિરતિ ચારિત્રમાં અવિરતિ ચારિત્રમાં ... (१०) ४ दर्शनमा ३६ द्वारनी प्राप्ति અચક્ષુદર્શનમાં ... ચક્ષુદર્શનમાં .. અવધિદર્શનમાં–કેવળદર્શનમાં. (११) ६ लेश्यामां ३६ द्वारनी प्राप्ति કૃષ્ણલેસ્યામાં .... ... નીલલેસ્થામાં ... ... કાતિલેશ્યામાં–તેજેસ્થામાં પદ્યલેયામાં ... ... શુક્લલેશ્યામાં ... ... (१२) २ भव्यमा ३६ द्वारनी प्राप्ति ભવ્યમાં .. ••• અભવ્યમાં ... .. ... ૩૦૯ D. ૨૨૨-૧૪ ૩૧૧ ... ૩૧૨ ... ૩૧૪ ३१५-३२२ ૩૧૫ ૩૧૬ ૩૧૭, ૩૧૯ ૩૨૧ ३२२-२४ ... ૩૨૨ .. ૩ર૩ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ નખર વિષય. (१३) ६ सम्यक्त्वमां ३६ द्वारनी प्राप्ति ઉપશમ સમ્યક્ત્વમાં ક્ષયેાપશમ સમ્યક્ત્વમાં ક્ષાયિક સમ્યક્ત્વમાં... મિશ્રસમ્યક્ત્વમાં સાસ્વાદનમાં મિથ્યાત્વમાં (१४) २ संज्ञिमां ३६ द्वारनी प्राप्ति સજ્ઞિમાં અસત્તિમાં www.kobatirth.org ... ૨૨૪–૪૨ ૩૩૮ ૩૩૯ (१५) २ आहारकद्वारमा ३६ द्वारनी प्राप्ति ३४२-३४७ ૪૨ મિથ્યાટષ્ટિ સાસ્વાદન દેશવિરતિપ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ અનિવૃત્તિકરણ આહારકમાં અનાહારકમાં ૩૪૩ (१६) १४ गुणस्थानमां ३६ द्वारनी प्राप्ति ३४७-३५९ ગુણસ્થાનમાં ... ૩૪૭ -મિશ્ર—સમ્યક્ત્વમાં સુક્ષ્મસ પરાય—ઉપશાન્તમાહ ક્ષીણમેહ સયેાગીકેવળી અયાગીકેવળી 15 For Private And Personal Use Only p p "" ,, 39 Acharya Shri Kailassagarsuri Gyanmandir "7 ... 27 ... ... ... પૃ. ૨૨૪૩૮ ૩૨૪ ૩૨૮ ૩૩૦ ૩૩૩ ૩૩૫ ૩૩૭ ... " (१७) चौद अने पांचसोत्रेसठ जीवभेदमां ३६ द्वारनी प्राप्ति સૂક્ષ્મઅપર્યાપ્ત એકેન્દ્રિયમાં ... "" ૩૪૯ ૩૫૦ ૩૫૧ ૩૫૩ ૩૫૪ ૩૫૫ ૩૫૬ ૩૫૮ ૩૬૦-૪૨, ૩૬૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ નઅર. w w w w w w ૩૭૦ પચાસ ૩૭૨ ૩૭૭ વિષય. સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિયમાં .. ૩૬૩ બાદર અપર્યાસ–બાદરપર્યાપ્ત ,, ... ૩૬૪ અપર્યાપ્ત દ્વિીન્દ્રિયમાં ૩૬૫ પર્યાપ્ત , ३६६ અપર્યા–પર્યાપ્ત ત્રિીન્દ્રિયમાં. ६७ અપર્યાપ્ત ચતુરિન્દ્રિયમાં ૩૬૮ પર્યાપ્ત ... ૩૬૯ અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિયમાં.. પર્યાપ્ત , . .. અપયોસસંગ્નિ , ... .. ૩૭૪ પર્યાપ્ત ) “ ૫૬૩ જીવભેદમાં .. ... ૩૭૮ (१८) ६ पर्याप्तिमा ३६ द्वारनी प्राप्ति ४१९ (१०) १० प्राणमा ३६ द्वारनी प्रासि ४२२ (२०) ४-३ संज्ञाद्वारमा ३६ द्वारनी प्राप्ति ४२७ આડારાદિ ૪ સંજ્ઞામાં ... ૪ર૭ હેપદેશિકી વિગેરે ૩ સંજ્ઞામાં , ૪૨૯ (२१) १२ उपयोगमा ३६ द्वारनी प्राप्ति ४३५ (२२) २ दृष्टिमा ३६ द्वारनीप्राप्ति (२३-२६) बंधादि ४ द्वारमा ३६ द्वारनी प्राप्ति ४३७ (२७) ५ शरीरमा ३६ द्वारनी प्राप्ति ४३७-३० દારિકશરીરમાં ... .. . ૪૩૭ વૈક્રિયશરીરમાં–આહારકશરીરમાં .. ૪૩૮ (२८) ५७ बन्धहेतुमा ३६ द्वारनी प्राप्ति (२९) ४ ध्यानमा ३६ द्वारनी प्राप्ति ४४०-४४ ૩ આર્તધ્યાનમાં .... .... અશોચ આર્તધ્યાનમાં ... ... ૪૪૨ - For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [અર. પૃષ્ઠ. » ... ૪૪૪ ૪૪૬ વિષય. ૪ ધર્મધ્યાનમાં ... .. . ઠક્કર ૧ લા–૨ જા-૩ જા શુકલધ્યાનમાં ... ૪૪૩ ૪ થા (३०)६ संघयणमा ३६ द्वारनी प्राप्ति ૪૪૪-૪૧ વર્ષભનારાચ સંઘયણમાં ઋષભનારા અને નારાચ, અર્ધનારા અને કિલિકા, ૪૪૮ સેવાસંઘયણમાં , (३१) ३ संस्थानमा ३६ द्वारनी प्राप्ति ४५०-५२ સમચતુરસ સંસ્થાનમાં ... ... ૪૫૦ મધ્ય ૬ સંસ્થાનમાં ... . . . ૪૫૧ હું ડકસંસ્થાનમાં .. . ... ... ૪પર (३२) ७ समुद्घातां ३६ द्वारनी प्राप्ति વેદનાસમુઘાતમાં ... ... ... ) કષાયસમુદઘાતમાં ... ... ... ૪૫૪ મરણસમુદ્યાતમાં ... . વૈકિય અને આહારકમાં–તૈજસૂસમુદઘાતમાં ૪પ૭ કેવળ સમુઘાતમાં ... .. . ૪૫૯ (૩૩) માવામાં રૂ ના નિ કર૦– ઉપશમભાવમાં–ક્ષોપશમભાવમાં ક્ષાયિકભાવમાં... ... અંદાયિકભાવમાં–પરિણામિકભાવમાં (३४) अवगाहना (३५) स्थिति (३६) योनिद्वारमा ३६ द्वारोनी प्राप्ति शुद्धिपत्रकम् •• by For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir चारित्रचूडामणि शुद्ध क्रियायोगि गच्छाऽधिपतिश्रीमत्सुखसागर गुरुचरणकमलेभ्योनमः ॥ श्री संवेध छत्रीशी. मंगळाचरण. (શાર્દૂલવિત્રીહિતવૃત્તન ) श्रीमत्पार्श्वजिनेश्वरं हृदिपरं ध्यात्वाऽमलज्ञानदं, स्मारंस्मारमहं परार्थविबुध श्रीबुद्धिवारांनिधेः । भव्यां वाचमनेकबोधविशदां स्रीशितुः सद्वराभव्यानां हितदांतनोमि सुगमां संवेधषट्त्रिंशिकाम् ॥ १॥ ३६ द्वारोनुं स्वरूप. આ સંવેધ છત્રીશી નામના ગ્રન્થને વિષે પ્રથમ ૧૪ માગેણાનાં ૧૫ દ્વાર છે, અને બીજા ૨૧ દ્વાર છે. એ પ્રમાણે કુલ ૩૬ ઢારાનું સ્વરૂપ, તેમજ એ છત્રીશ દ્વારાની પરસ્પર એકએકમાં એકએકની પ્રાપ્તિરૂપ સ ંવેધ, એ એ વિષય કહેવાના છે. તેમાં પ્રથમ ૩૬ દ્વારાનાં નામ નીચે પ્રમાણે છે. ગતિ, ૨ ઇન્દ્રિય, ૩ કાય, ૪ ચેગ, ૫ વેદ, ≠ કષાય, . ૭ જ્ઞાન, ૮ અજ્ઞાન, ૯ સયમ, દર્શન, ૧૧ લેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સમ્યક્ત્વ, ૧૪ સન્નિત્ય, ૬૫ આહારક, ૧૬ ગુણસ્થાન, ૧૭ જીવભેદ, ૧૮ પર્યાપ્ત, ૧૯ પ્રાણ, ૨૦ સંજ્ઞા, ૨૧ ઉપયેગ, ૨૨ દ્રષ્ટિ, ૨૩ અંધ, ૨૪ ઉદય, ૨૫ ૯ીણા, ૨૬ સત્તા, ૨૭ શરીર ૧ ચૈાદ માર્ગણામાં જ્ઞાનમાર્ગણાના સંભધમાં જ્ઞાન અને અજ્ઞાન એ બે દાર ભિન્ન ગણવાથી ૧૫ દ્વાર થાય પણ માર્ગણુ તા ૧૪ થાય છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ બંધહેતુ, ૨૯ ધ્યાન, ૩૦ સંઘયણ, ૩૧ સંસ્થાન, ૩૨ સમુઘાત, ૩૩ ભાવ, ૩૪ અવગાહના, ૩૫ સ્થિતિ, અને ૩૬ ચાનિ. . (૧) ગતિ ૪–દેવત્વ, મનુષ્યત્વ વિગેરે પર્યાની (રૂપાન્તરોની) પ્રાપ્તિ તે જતિ કહેવાય, તેના સેવાતિ-જનુણાતિ- તિર જતિ અને જાતિ એમ ૪ પ્રકાર છે. જ્યાં ક્રિલિક સુખને અનહદ આનંદ ભેગવાય છે, સુંદર નવયુવાન દિવ્ય સ્ત્રીનો સંગમ હોય છે, ઝળહળતા રત્નના આવાસ, ભુવન તથા વિમાનરૂપ મકાની રહેવાને માટે હોય છે, ઈચ્છા પ્રમાણે વિચિત્ર પ્રકારનાં રૂપ રચવાની તથા અન્ય પદાર્થોમાં યથાયોગ્ય રૂપાન્તર કરવાની દિવ્યશક્તિઓ જન્મસિદ્ધ હોય છે, વિગેરે અનેક પ્રકારના વૈભવના અમુક અમુક સ્થાન હિોય છે, તે દેવલોક વા સ્વર્ગના નામથી ઓળખાય છે, અને તેવા દેવલોકની પ્રાપ્તિ થવી તે ફેવતિ કહેવાય છે. જ્યાં સુખ અને દુઃખ પ્રાયઃ સરખા પ્રમાણમાં છે, વ્રત તપશ્ચર્યાદિ ક્ષમાર્ગની (દર્શનજ્ઞાન ચારિત્રરૂપ) પ્રવૃત્તિ સાસુકૂળ હેઈ જ્યાં મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, સંપૂર્ણ ચારિત્ર-સંપૂર્ણ જ્ઞાનને સર્વ લબ્ધિ જ્યાં સાધ્ય છે, તેમજ વાસુદેવ, ચક્રવર્તિ અને તીર્થકર વિગેરે અનેક મહાપદવીઓ તથા ત્રણ લેકનું આધિપત્ય જ્યાં પ્રાપ્ત થઈ શકે છે તે મનુષ્યલેક કહેવાય, અને તેવા મનુષ્યપણાની જે પ્રાપ્તિ થવી તે મનુષ્યતિ કહેવાય છે. જ્યાં સુખ અલ્પ છે, ને દુ:ખ તેથી વિશેષ પ્રમાણમાં છે, મતિ વિગેરે જ્ઞાનની પ્રાયઃ પરિકુરણ અતિ અલ્પ હોય, માતા, પિતા, પુત્ર અને પુત્રી વિગેરેના વિવેકવ્યવહારને અભાવ હોય, શગ અને પૂછનાં લક્ષણો વડે લક્ષિત હાય, વ્રતાદિ ધર્મમાર્ગને પ્રાય: અભાવ હોય, એવા વિવેકવ્યવહાર શૂન્ય તિર્યંચ જ હોય છે, તેવા તિર્યચપણની પ્રાપ્તિ થવી તે તિરાતિ કહેવાય છે. ૧ વ્યર જતિન. દેવા માટે આવાસ, ભવનપતિ દેવે માટે ભુવન, અને જોતિ તથા વૈમાનિક દેવોને રહેવા માટે વિમાન હોય છે. એ છે ની આકૃતિવો ભિન્ન હોવાથી ત્રણ નામ જુદાં પડયાં છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં એકાતે દુઃખ જ અધિક હય, માત્ર જીનેશ્વરના જન્માદિ કલ્યાણક વખતે અમુંહત્ત પર્યત કંઈક સુખશાન્તિ અનુભવાય, તેમજ કર્મપ્રકૃતિ તથા પંચસંગ્રહમાં તે કહ્યું છે કે કેટલાએકનારકીના છ એવા હોય છે કે જેઓને ભવના પ્રથમ સમયથી ભવના અન્ત સમય સુધી અશાતિ જ હોય છે, એ પ્રમાણે અત્યંત દુઃખનું થાન છે; જ્યાં ઉન્ન થતાં દુખ, ઉત્પન્ન થયા બાદ પરમધામિ આદિકનું દુ:ખ, ક્ષેત્ર પણ દુ:ખદાયી, આહાર પણ દુ:ખદાયી વિગેરે દરેક વાતનું નરકના જીને દુ:ખ દુ:ખ ને દુ:ખ જ હોય છે, એ દુખ નારકીએ જોગવી શકે છે, તેના અનંતમા ભાગનું દુઃખ મનુષ્યને પ્રાપ્ત થાય તે જીવી શકે પણ નહિ એ નરકલોક છે, તે નરકલેકમાં જે જીવનું ગમન થાય તે નરતિ કહેવાય. ૧ વર્તમાન કાળની કેળવણીવાળા કેટલાએક મનુષ્ય માત્ર પ્રત્યક્ષ પ્રમાણ માનનારા હોવાથી તેઓ કહે છે કે વર્ગ અને નરક એ બને વસ્તુતઃ નથી, પણ લકને નીતિ માર્ગમાં પ્રવર્તાવવા અને અનીતિ માર્ગથી અલગ રાખવા માટે સ્વર્ગ અને નરકના નામથી લાલચ તથા ભય બતાવ્યો છે. આ કથન તેઓનું પ્રમાણુ શન્ય છે, કારણ કે જે પ્રત્યક્ષ દેખાય તેજ માનવું, અને પરાક્ષ પદાર્થ નજ માવા એ જગતનો સત્ય વહેવાર ન કહેવાય, જેઓએ સ્વતઃ અમેરિકા ખંડ શોધી કાઢયે અને જેઓ અમેરિકા જઇ આવ્યા છે તેઓ બીજાને અમેરિકા ખંડની ઋદ્ધિ કહેવા બેસે તો તેમનું વર્ણન બીજાઓએ શું અસત્ય જાણવું છે કારણ કે વર્ણનની સત્યતા અથવા અસત્યતા આમ પુરૂષને આધીન છે, પદાર્થ કહેનાર જ પ્રમાણિક હોય તો તે પદાર્થ સત્ય અને અપ્રમાણિક હોય તો તે કદાચ સત્ય યા અસત્ય પણ હોય. દેવ અને નરક ગતિનું વર્ણન જેને દર્શનમાં તથા અન્ય દર્શનમાં મનાતા આસ પુરૂષોએ કરેલું છે, માટે આગમપ્રમાણથી રવર્ગ નરકનું અસ્તિત્વસિદ્ધ થાય છે, પુનઃ વર્તમાન વિજ્ઞાનીઓએ એવી પણ શોધ અનુમાન પ્રમાણથી કરી છે કે આકાશમાં દેખાતું જ્યોતિષ ચક્ર એ જુદીજુદી પૃથ્વી છે, અને તે પૃથ્વીમાં આ પૃથ્વીની માફક વસ્તી પણ છે. બસ એ મનોહર વસ્તીને જ શાસ્ત્રકારે સ્વર્ગ કહે છે, તેમાં વાંધે શો છે ? તેવી જ રીતે નરકનું અરિતત્વ પણ હોય છે તે પણ વાસ્તવિક છે. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) ઇન્દ્રિય પ—ન્દ્ર એટલે આત્મા, તેનું ચિહ્ન તે રૂન્દ્રિય કહેવાય. તે ઇન્દ્રિયે સ્પર્શ, રસના, નાસિકા, ચક્ષુ, અને શ્રોત્ર એમ પાંચ પ્રકારની છે. એ દરેક ઇન્દ્રિય અભ્યન્તર નિવૃત્તિ અને બાહ્યનિવૃત્તિ એમ એ પ્રકારની છે, તેમાં સ્પર્શાદ વિષયને ગ્રહણ કરવાવાળાં અભ્યન્તર પુદ્ગલે જે અમુક અમુક આકારે રચાયલાં છે, તે પુદ્ગલેા પ્રયન્તર નિવૃત્તિ ( અંતરંગ રચના ) ઇન્દ્રિય કહેવાય છે, આ અભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિય દરેક પ્રાણીની નિયમિત આકારવાળી છે, જેમ સ્પર્શ ઈન્દ્રિય સ્વસ્વ દેહાકારવાળી, રસના ઇન્દ્રિય ખુરપા સરખી, નાસિકા ઇન્દ્રિય કાહુલ નામના વાજીંત્ર સરખી, ચક્ષુ ઇન્દ્રિય મસુરની દાળ સરખી અને કર્ણેન્દ્રિય કદંબવૃક્ષના કુલ સરખી છે. વિષયને જાણનાર પૂર્વોક્ત આકૃતિવાળી અંતરંગ ઇન્દ્રિયા છે. તથા સ્પર્શે ઇન્દ્રિય સિવાયની ચાર ઈન્દ્રિયાને સ્થાને જે ચક્ષુગાચર થતા જીભ, નાસિકા, ચક્ષુ, અને કાનરૂપ દેહના અવયવે તે વાદ્ય નિવૃત્તિ ( બાહ્ય આકારરૂપ) ઇન્દ્રિયા લેકમાં પ્રસિદ્ધ છે. એ આકારે દરેક જાતના પ્રાણીયાને જુદા જુદા હાય છે, જેમ અશ્વ, મનુષ્ય, અને હસ્તિ આદિકના કાન ( પર્ષટિકા આકારવાળા) જુદી જુદી જાતના પ્રત્યક્ષ દેખાય છે, તે પ્રમાણે શેષ ખાદ્ય ઇન્દ્રિયાના આકારાના તફાવત પણ વિચારવે. આ બાહ્ય આકારે વસ્તુતઃ ઇન્દ્રિયપુદ્ગલેા નથી, તેથી વિષયે સ્વતઃગ્રહણ કરી શકે નહિ, પણ એ બાહ્ય આકારરૂપ દેહાયવાને સ્થાને વિષય ગ્રહણ કરનાર ઇન્દ્રિયપુદ્ગલેા ગેાઠવાયલાં છે, તે ઇન્દ્રિયપુદ્ગલેજ ( અભ્યન્તર નિવૃતીન્દ્રિયા ) વિષય ગ્રહણ કરી શકે છે. ત્યારે એ પરથી સાર એ આવ્યે કે લેક જેને ઇન્દ્રિયે કહે છે તે ઇન્દ્રિયા નથી પણ ઇન્દ્રિયાના સ્થાને ગેાઠવાયલા દેહાવયવે છે, અને ઇન્દ્રિયાતા સ્વછતર પુદ્ગલના સમુહુરૂપ જુદાજ પદાર્થો છે, તેમજ શરીર અને સ્પર્શેન્દ્રિય એ એ ભિન્ન પદાર્થ છે, શરીર દેખાય છે પણ શરીરના ઉપલા પડમાં અને તદ્ન નીચેના પડમાં ( મધ્યગત માંસ રૂધિરને હાડના ભાગમાં નહિ) For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યાપ્ત થયેલી માખીની પાંખથી પણ વિશેષ પાતળી (અંગુલીના અસંખ્યામાં ભાગ જેટલી જાડી) અને શરીરમાં રહ્યાથી શરીર પ્રમાણુ લાંબી બહોળી સંલગ્ન બેપડવાળી પણ શરીરમાંથી બહાર કાઢીયે તે બમણું લાંબી પહોળી અને અતિ બારીક રેશમના કપડા સમાન એકજ પડવાળી સુરિશ છે, અથવા શેલડીના સાંઠાનું કાળું છોડું ઉખેડતાં જેમ વેળા ગરનું અતિ પાતળું પડ ઉખડે છે, અને તે ધોળા ગરનું પડ જેમ શેલડીની કાળી છાલમાં વ્યાપી રહ્યું છે, તેમ સ્પર્શ ઈન્દ્રિયના અણુઓ પણ સંપૂર્ણ દેહના ઉપર અંદરના ભાગમાં વ્યાપી રહ્યા છે. એ પ્રમાણે રસના ઈન્દ્રિયના અણુઓ દેખાતી જીલ્લામાં એક પડરૂપે અંગુલીની અસંખ્યાતમા ભાગની જાડાઈ અને વધુમાં વધુ ૯ અંગુલ જેટલી લંબાઈ અને જીભની પહોળાઈ પ્રમાણે પહેળાઈના માપથી જીભમાં વ્યાપ્ત થયા છે, તે જ સૂક્ષ્મ સ્વચ્છ પુલે તીખાશમીઠાશનો અનુભવ જીવને આપી શકે છે, પણ દેખાતી જીભ તેને અનુભવ આપી શકતી નથી. નાસિકા સ્થાનમાં નાસિકા ઇન્દ્રિયના અણુઓ વ્યાપ્ત થયેલા છે, તે પડરૂપે વ્યાપ્ત નથી પણ સમુદિત પિંડરૂપે કહલાકારે રહેલા છે અને તે બે ચક્ષુના મધ્યભાગમાં હશે એમ સમજાય છે, પછી શ્રી બહુશ્રુત કહે તે સત્ય. ચક્ષસ્થાને કાળી કીકીના મધ્યભાગમાં જે ચળક્ત તારે દેખાય છે, અને જેની અંદર સન્મુખ રહેલા પદાર્થનું પ્રતિબિંબ પણ પડી શકે છે, એ તારો અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય પુલરૂપ હેવાથી વિષય ગ્રહણ કરી શકે છે. પણ બાકીને કીકીને ભાગ તથા ડે.ળે પાંપણ વિગેરે બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય કહેવાય તેથી તેઓ વિષય ગ્રહણ કરી શક્તા નથી. ૧ અથવા પોકળ ચાંદીના પુતળાને સુવર્ણ ગીલીટના રસમાં બોળતાં જેમ ઉપર અંદરના સર્વ ભાગમાં ગીલીટ લાગે તેમ પશેન્દ્રિય ઉપર અંદરના ભાગમાં વ્યાપ્ત છે. For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬ એ પ્રમાણે કર્ણને સ્થાને પશુ સ્વચ્છ પુદ્ગલા કર્ણેન્દ્રિયનાં છે તે કદ વિષય ગ્રહણ કરી શકે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir અંદરના ભાગમાં સૂક્ષ્મ પુષ્પાકારે રહેલાં છે, તેજ જે પ્રાણીએ ઇન્દ્રિયા છતાં પણ મ્હેરા, આંધળા વિગેરે હીન્દ ઇન્દ્રિય થાય છે, તેનું કારણ સમજવા માટે ઇન્દ્રિયના ઉપકરણ ભેદ નીચે પ્રમાણે શાસ્રકાર કહે છે. અભ્યન્તર ઉપકરણ ઇન્દ્રિય અને માહ્ય ઉપકરણ ઇન્દ્રિય એમ ઉપકરણેન્દ્રિયના બે ભેદ છે. તેમાં અભ્યન્તર નિવૃત્તિરૂપ અંતરંગ ઇન્દ્રિય પુદ્લામાં વિષય ગ્રહણુ કરવાની જે શક્તિ છે તે શક્તિનું નામ ગમ્યન્તર ૩૫ળેન્દ્રિય છે, અને કર્ણપર્પટિકા પાંપણ ઇત્યાદિ બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયરૂપ દેહાવયવેામાં અભ્યન્તર નિવૃતીન્દ્રિયરૂપ અન્તત સ્વચ્છ પુદ્ગલાને રક્ષણાદિ ઉપગ્રહુ અનુગ્રહ કરવાની જે શક્તિ તે વાઘ ઉપન્દ્રિય છે. એ બેમાંથી અભ્યન્તર ઉપકરણેન્દ્રિયને ઉપઘાત પહોંચવાથી વિષયગ્રાદ્ધકતા એછી થાય છે, તેમ ખંધ પણ થઈ જાય છે. ' માટે અધ મનુષ્યની અયન્તર નિવૃત્તિ છે તાપણુ શક્તિ (ઉપકરણ ) માત્રને ઉપઘાત પહોંચવાથી અંધતા પ્રાપ્ત થઇ જાણવી; એ પ્રમાણે શેષ ઇન્દ્રિયાના સબંધમાં પણ તે પ્રમાણે વિચારવું, ઉપરની સર્વ વાતચંન્દ્રિય સંધિ જાણુવી, માય ન્દ્રિય તે લબ્ધિ અને ઉપયાગરૂપ એ પ્રકારની છે, તેમાં પ્રાણીને *વ્યેન્દ્રિયા દ્વારા વિષય અનુભવવાની જે શક્તિ દર્શાનાવરણીય કર્મના ક્ષયાપશમવડે ( હીનાધિકતાવડે ) જેટલે અંશે પ્રાપ્ત થઇ હાય તેટલા અ ંશવાળી તે આત્મશક્તિ હીન્દ્રિય કહેવાય. દરેક પ્રાણીને લધીન્દ્રિયા પાંચે હાય છે, જે આત્મા એકેન્દ્રિય દ્વીન્દ્રિય કહેવાય છે, તે આત્મા પ્રાપ્ત થયેલી દ્રવ્યેન્દ્રિયાના કારણથી જ એકેન્દ્રિયાદિ કહેવાય છે, અન્યથા લબ્ધીન્દ્રિયની અપેક્ષાઅતે સર્વ પ્રાણીમાત્ર પંચેન્દ્રિય છે. પુન: આત્મા જે ઇન્દ્રિયના ઉપયાગમાં પ્રવત્ત્તતા હાય તે ઈન્દ્રિય ઉપયોગ પ્રિય For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેવાય. દરેક પ્રાણી પાંચમાંની કેઈપણ એકજ ઇન્દ્રિયના ઉપયેગમાં પ્રવર્તી શકે પણ સમકાળે બે ઈનિદ્રને ઉપગ હેય નહિ. માટે સર્વ પ્રાણીઓ ઉપયોગ ઈન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય કહી શકાય એ પ્રમાણે લબ્ધીન્દ્રિયની અપેક્ષાએ સર્વ પ્રાણ પંચેન્દ્રિય છે. ઉપગેન્દ્રિયની અપેક્ષાએ સર્વ પ્રાણી એકેન્દ્રિય છે. બેન્દ્રિયની અપેક્ષાએ પ્રાણ એકેન્દ્રિય અને દ્વીન્દ્રિયાદિ છે. તે ઈન્દ્રિયના ભેદની સ્થાપના નીચે પ્રમાણે છે. રુચિ द्रव्येन्द्रिय भावेन्द्रिय उपकरण लब्धीन्द्रिय उपयोगेन्द्रिय निवृत्ति अभ्यन्तर बाह्य अभ्यन्तर बाह्य (૩) કાય ૬–ાય એટલે સારા અથાત્ જે જીવ જેવા શરીરમાં ઉપજે તે જીવનું તેનું નામ પડે, અથવા જે જીવ જેવા પ્રકારનું શરીર રચે તે જીવ તે કાયવાળે કહેવાય. તેમાં જે જી પૃથ્વીરૂપ શરીરમાં ઉત્પન્ન થાય અથવા પૃથ્વીરૂપ દેહની રચના કરે તે યથા માટી, પાષાણુ, ધાતુ, અને ઝવેરાત વિગેરે ૧ ઝવેરાતમાં મોતીને કેટલાએક પૃથ્વીકાય નહિ માનતાં દીન્દ્રિય જીવનું દળ ( પુદ્ગલ ) માને છે, પણ તે માનવું યથાર્થ નથી, કારણ કે છીપ એ ધીન્દ્રિય પ્રાણી હોવાથી જે મોતીને કીન્દ્રિયનું પુદ્ગલ માનવામાં આવે તો હસ્તિના મસ્તકમાંથી નિકળતાં મોતીને પંચેન્દ્રિયનું પુદ્ગલ માનવું પડે, ખાણમાંથી અને વાંસમાંથી નિકળતાં મોતીને એકેન્દ્રિયનું પુદ્ગલ માનવું પડે, સર્પના મણિને પંચેન્દ્રિય પુદ્ગલ માનવું પડે ઈત્યાદિ અનેક વિધ આવે છે માટે ગમે તે સ્થળે ઉત્પન્ન થતાં મોતીને એકેન્દ્રિય તરીકે માનવામાં કાંઈ હરક્ત નથી. વળી કહો કે પંચેન્દ્રિયાદિ એમાં કેન્દ્રિય જ કેમ ઉપજે? તો તેનું સમાધાન પ્રત્યક્ષ સિદ્ધ છે કે સજીવન પંચેન્દ્રિય For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃથ્વીવાયરૂપ કહેવાય. અથવા જળપ જે જીવા જળરૂપ શરીરમાં ઉત્પન્ન થાય શરીરની રચના કરે તેએ તથા પાણી, કરા, ધ્રૂવર, વર્ષાદ, ઝાકળ, હિમ ઇત્યાદિ અકાયના જીવા વ્હાયરૂપ કહેવાય. જે જીવા અગ્નિરૂપ દેહમાં ઉત્પન્ન થાય અથવા અગ્નિરૂપ શરીરની રચના કરે તે, અગ્નિ, વીજળી, ઉલ્કા, ખરતા તારા ઇત્યાદિ અગ્નિકાયના જીવો અન્તિવરૂપ કહેવાય. એ પ્રમાણે ઉત્ક્રામક–ઉત્કલિકા-વટાળીયા વિગેરે જીવા વાયુપાય, અને ઝાડપાલાદિકના જીવા વનસ્પતિય કહેવાય. એ પાંચે કાયે ત્રાસ પામી તડકેથી છાયાએ અને છાયાથી તડકે ગમનાગમનાદિરૂપ ઇષ્ટાર્થમાં પ્રવૃત્તિ અને અનિષ્ટાર્થથી નિવૃત્તિ કરનાર નહિ હાવાથી સ્થાવર નિકાય કહેવાય છે. જે જીવે ત્રાસ પામી સ્થાનાન્તરે જઈ શકે અને ઈષ્ટમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટની નિવૃત્તિ કરી શકે તેવા ઢીન્દ્રિયાદિથી પંચેન્દ્રિય પર્યંત સર્વ જીવા સહાય કહેવાય. પ્રશ્નઃ—ઃ —અગ્નિ અને વાયુ સ્થાનાન્તર ગમન કરી શકે છે તે તેઓ ત્રસકાયમાં કેમ ન ગણાય ? ઉત્તરઃ— સ્થાનાન્તર ગમન માત્રથી જીવ ત્રસ કહી શકાતે નથી પણ ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરવા માટે અથવા અનિષ્ટ અર્થથી લેવામાં જેમ દ્વીન્દ્રિયાદિ સૂક્ષ્મત્રસ જ તુએ અને પથરી આદિ પૃથ્વીકાય ઉત્પન્ન થાય છે, તેમ ચન્દ્રિયના કલેવરમાં એકેન્દ્રિયોની ઉ-પત્તિ આશ્ચર્યજનક નથી. પુનઃ શ્રી સૂયગડાંગ સૂત્રમાં સર્પના મણી અને છીપના માતીને આહારરિજ્ઞા નામના અધ્યયનમાં પૃથ્વીકાયજ કહ્યા છે. ૨. વર્તમાન વિજ્ઞાનીએ ખાણુના કાલસાને વનસ્પતિ કહે છે, પણ વસ્તુતઃ તે પૃથ્વીકાય છે. જેમ સુરમાની જાતના કાળા પથરા પૃથ્વીકાય છે. તેમ આ લસા વસ્તુત: વનસ્પતિકાય નથી પણ મળી શકે એવા કાળા પથરા અથવા માટીના પીડ છે, પણ વનસ્પતિના કાલસાની માફક ખળે છે, તેથી એ પૃથ્વી કાલસા તરક પ્રસિદ્ધ છે. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવૃત્ત થવા જે સ્થાનાન્તરે ગમન કરે તે ત્રસકાય કહી શકાય. એ હેતુથી અગ્નિ અથવા વાયુ સ્થાનાન્તર કરે છે ? “ આ હને અનિષ્ટ છે માટે હું તેનાથી દૂર જાઉં અથવા અમુક હુને ઈષ્ટ છે માટે હું હેની પાસે જાઉં ” એવા વિચારથી સ્થાનાન્તર થતા નથી, અને સ્વાભાવિક ગતિસ્વભાવથી ચાહે ઈષ્ટ હોય કે ચાહે અનિષ્ટ હાય પણ ગમે તે સ્થળે ગમન કરે છે માટે હેતુ શૂન્ય ગમનક્રિયાવાળા અગ્નિ અને વાયુકાયના જી ગતિથી ત્રસ કહી શકાય પણ વાસ્તવિક રીતે લબ્ધિત્રસ ન ગણાય. શાસ્ત્રોમાં જે રસપણું પ્રસિદ્ધ છે તે લબ્ધિત્રપણાની અપેક્ષાએ છે, માટે અગ્નિ અને વાયુ ત્રસ નહિ પણ સ્થાવર છે. શ્રી તત્વાર્થ સૂત્રમાં “સેવાપુરનિયામક: ” એ સૂત્ર કહ્યું છે તે ગતિત્રપણાની અપેક્ષાએ જાણવું.' (૪) ગ ૧૫–ોન એટલે મન, વચન અને કાયાને ચાર, તે મનગ, વચનગ અને કાયાગ એમ ૩ પ્રકારને છે, તેમાં કાગવડે ગ્રહણ કરેલા મને વર્ગણની જાતિના પુદગલને મનરૂપે પરિણુમાવી (ચિંતવનના ઉપયોગમાં લઈ) અવલંબી ( વિસર્જનથી પહેલાં પ્રયત્ન વિશેષે કરી) વિસર્જન કરવારૂપ જે આત્મવ્યાપાર તે મનોયોગ કહેવાય છે. અહિં મનપુદ્દગલના પરમાણુઓને ગ્રહણ કરવાની ક્રિયા કાગ ગણાય છે, અને ચિંતવન-અવલંબન મનેટેગ ગણાય છે, તથા વિસર્જનક્રિયા એ પણ ચોગરૂપે ગણી શકાય છે. કાગવડે ગ્રહણ કરેલાં ભાષાદ્રિને (વચનપણે પરિણામ પામવા ગ્ય પુદગલપરમાણુઓને) ગ્રહણ કરી ભાષાપણે પરિણ ૧ આ અર્થપરથી જાણવું જોઈએ કે જેનદર્શન, મન અને ભાષા એ બન્નેને પુદ્ગલપરમાણુરૂપે રૂપી માને છે, જ્યારે અન્યદર્શને મનને અરૂપી કહે છે, અને શબ્દને આકાશનો ગુણ કહે છે. પુનઃ વર્તમાન વિજ્ઞાનીઓની શોધખોળ પ્રમાણે શદ એ પરમાણુ છે એમ અનુમાનથી ફોનેગ્રાફ ટેલીફોન વિગેરે યંત્રો દ્વારા સિદ્ધ થઈ શકે છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માવી-અવલંબીને વિસર્જન કરવારૂપ આત્મવ્યાપાર તે પવનોન કહેવાય. દારિક વિગેરે શરીર દ્વારા દેડવું, ઉઠવું-બેસવું ઈત્યાદિ કાયચેષ્ટારૂપ જે આત્મવ્યાપાર તે વચન. એ ૩ મૂળગના ઉત્તરભેદ ૧૫ થાય છે, તે નીચે પ્રમાણેસત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર એ મનોગ અને એજ પ્રમાણે ૪ વચનગ મળી ૮ યેગ, અને દારિક કાગ ૧, દારિક મિશ્ર કાગ ૨, વૈકિય કાયયોગ ૩, વૈક્રિય મિશ્ર કાગ ૪, આહારક કાયયેગ ૫, આહારક મિશ્ર કાગ ૬, અને તેજસ કામણ કાયમ ૭, એ સાત કાયયેગ મળી એકંદર યાગ ૧૫ થયા; દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે. ? સર મનોયોગન્સત્ અર્થને સરૂપે અને અસત્ અર્થને અસરૂપે ચિંતવે, અર્થાત્ જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તે વસ્તુનું તેવું જ યથાર્થ સ્વરૂપ ચિંતવવું પણ વિપરીત ન ચિંતવવું. જેમકે આત્મા, ધર્મ, કર્મ, પુન્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ વિગેરે પદાર્થો સત્ છે, અને નેજીવ નથી, રત્નત્રયીના આરાધન વિના મુક્તિ નથી વિગેરે ચિંતવવું, તે સત્ય મનેયેગ કહેવાય. ૨ અસત્ય મનોયો–સત્ અને અસરૂપ અને અસત્ અર્થને સતરૂપ ચિંતવે, અર્થાત્ જે વસ્તુનું જ સ્વરૂપ છે, તે સ્વરૂપથી વિપરીત સ્વરૂપે તે વસ્તુ વિચારવી, જેમકે આત્મા, ધર્મ, કર્મ, પુન્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ વિગેરે નથી તથા આત્મા પંચભૂતમય છે, ઈછાનુકૂળ વર્તવાથી મોક્ષ થાય છે, શબ્દ એ આકાશને ગુણ છે, મન અરૂપી છે ઈત્યાદિ ચિંતવવું તે અસત્ય મને યોગ કહેવાય. રૂ fમને –કંઈક સત્ય અને કંઈક અસત્ય એમ મિશ્રભાવે વસ્તુ વિચારવી. જેમ કે ગામમાં કેટલા બાળક જ મ્યા તેની ચોક્કસ ખબર નહિ છતાં આટલા બાળક જન્મ્યા યા મરણ પામ્યા એમ ચિંતવવું વિગેરે મિશ્રમને વેગ કહેવાય. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ક વાર મને યાય—જે ચિંતવનમાં વસ્તુના સરૂપ વા અસત્૫ નિર્ણય ભાવ ન રહ્યા હાય એવી સંજ્ઞા, સ ંકેત, પ્રશ્ન, આજ્ઞા, વિધિ અને અલંકાર વિગેરે ૧૨ પ્રકારનાં વાક્યે વિચારવાં તે. જેમકે હે દેવદત્ત ? ઘટ લાવ, અટ્ઠષ્ટ એ પાંચ સ્વરાની સમાન સંજ્ઞા, તમા કયાંથી આવ્યા ? હવેથી આમ ન કરવું, વગેરે જે ચિંતવું તે વ્યવહારમનાયાગ. હું સત્ય થવનયન—સત્ય મનયાગથી ચિંતવન કર્યા પ્રમાણે સત્ય જ ખેલવું તે સત્ય વચનયોગ. ૬ અસ્ત્ર વચના~ અસત્ય મનયાગથી ચિંતવન કર્યા પ્રમાણે અસત્યજ ખેલવું તે અસત્ય વચનચે ગ. ૭ મિશ્ર થવનશન—મિશ્ર મનયાગથી ચિતવ્યા પ્રમાણે જે ખેલવું તે મિશ્ર વચનયાગ. ૮ ક્યવહાર વચન-વ્યવહારમનયાગથી ચિતવ્યા પ્રમાણે જે વ્યવહારથી ખેલવું તેમાં વિશેષ એ છે કે દ્વીન્દ્રિયાદિકના અસ્પષ્ટ ઉચ્ચાર તથા અર્થ વિનાની ભાષા શૈલેાલહાંરે ઇત્યાદિ વ્યવહાર વચનયાગ છે. એ મનયેાગ તથા વચનયોગ બન્નેમાં સત્યના ૧૦, અસત્યના ૧૦, મિશ્રના ૧૦ અને વ્યવહારના ૧૨ ભેદ મળી ૪૨ મનયાગ અને ૪૨ વચનયોગ થાય છે. પુન: મિશ્રયાગનું બીજું નામ સત્યાસત્ય અને વ્યવહારયોગનું બીજું નામ અસત્યામૃષા છે. જેએના ઉત્તરભેદેાનું વિશેષ સ્વરૂપ લેાકપ્રકાશાદિ ગ્રંથામાંથી જાણવું. (૫) વેદ ૩—ચેપ એટલે મૈથુન સબ ંધિ અમિજાજ. તે સ્રવેદ, પુરૂષવેદ, અને નપુંસકવેદ એમ ૩ પ્રકારના છે; હૈમાં સ્ત્રીના પુરૂષ પ્રત્યે જે વિષયાભિલાષ તે શીવૈર, પુરૂષને સ્ત્રી પ્રત્યે જે વિષયાભિલાષ તેવુ વૈવ, અને જેના સ્ત્રી પુરૂષ બન્ને ઉપર અભિલાષ હોય તે નપુંલાયેલ કહેવાય. સ્ત્રી, પુરૂષ અને નપુંસકનાં દ્રવ્યલક્ષણા નીચે પ્રમાણે—ચેાનિ, સ્તન, કેશ વિગેરે સ્ત્રીનાં લક્ષણ્ણા છે, પુરૂષચિહ્ન. દાઢી, મૂછ વિગેરે પુરૂષનાં લક્ષણેા છે, અને સ્તનાદિ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક સ્ત્રીનાં લક્ષણ પણ હોય તેમજ કેટલાંક પુરૂષનાં લક્ષણ પણ હોય, તે નપુંસકનાં લક્ષણ છે. પુનઃ નપુંસકના ૧૬ ભેદ કહ્યા છે, તે ધર્મબિંદુ આદિ ગ્રંથોથી જાણવા. તથા સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ દરેક, વેદ, આકાર અને વેષ એમ ત્રણ ૧ શ્રી ધર્મબિંદુ ગ્રંથમાં કહ્યું છે કે – पंडए वाइए कोबे, कुंभी ईसालुयत्तिय सउणी तकम्मसेषी, परिकया परिकए इय ॥१॥ सोगंधिए य आसत्ते, ए ए दस नपुंसगा। સાિઉિર રાજૂળ પુરુષાદિvયા રા विद्धिए चिप्पिए चेव, मंतओसहिओ हए । इसिसत्ते देवसत्तेय, पव्वावेज्ज नपुंसए ॥३॥ અથ:-પડક, વાતિક, કલીબ, કુંભી, ઈર્ષ્યાળુ, શકુનિ, તકમસેવી, પાક્ષિકાપાક્ષિક, સૌધિક અને આસક્ત-એ ૧૦ પ્રકારના નપુંસકે સંકિલન્ટ પરિણામી હોવાથી સાધુઓએ દીક્ષા ન આપવી એ કલ્પ છે, અને વદ્ધિત, ચિપત, મંત્રાહત, ઔષધિત, ઋષિશત અને દેવશત એ ૬ નપુંસકાને દીક્ષા આપવી કલ્પ. ૧ હેમાં પ્રથમ નાં લક્ષણ કહે છે – महिलासहावा सरवनभेओ, मोदमहंत महुराय वाणी । सतयं मुतम के गयं च, एआणी छ पंडग लक्खाणाणि ॥१॥ અર્થ:–સ્ત્રીના જેવાં સ્વભાવ હોય એટલે મંદગતિએ પછવાડે જેનો તે ચાલે, શરીર શીતળ અને કોમળ હોય. સ્ત્રીવત્ હાથના હુંકા કરતો બોલે, કેડે હાથ દઈ ચાલે, છાતી ઢાંકી રાખે, બોલતાં બોલતાં વારંવાર બ્રિટી ઉંચી કરે, સ્ત્રીની પેઠે કેશના સેંથાપાડે, અંબોડે બાંધે, સ્ત્રીની માફક વસ્ત્ર પહેરે, આભૂષણો બહુ ગમે, ગુપ્ત સ્નાન કરે, પુરૂષ સભામાં બેસતાં ભય શંકા ઉપજે, સ્ત્રી સભામાં નિઃશંક બેસે, ૧ સ્વર, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, વિલક્ષણ હોય ૨, પુરૂષ ચિન્હ મોટું હોય , વાણી કમળ હોય ૪, મૂત્ર કરતાં અવાજ વધારે થાય ૫, અને ફીણ ન થાય એ ૬ લક્ષણ પંહ નપુંસકનાં જાણવાં. ૨- જાતિ –પુરૂષચિહ્ન સ્તબ્ધ થતાં સ્ત્રી સંગમ કર્યા વિના ન રહી શકે તેવો તીવ્ર કામી. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ ત્રણ પ્રકારના છે; હેમાં પુરૂષ ઉપર અભિલાષ તે વૈશ્રી, વેનિ સ્તનાદિયુક્ત દેહાકૃતિ તે ગાળાસ્ત્રી અને પુરૂષ હાઈ સ્ત્રીને વેષ પહેર્યો હાય અથવા સ્ત્રીએ સ્ત્રી વેષ પહેર્યો હેાય તે વેષની અપેક્ષા એ નેપથ્ય સ્ત્રી કહેવાય. એ પ્રમાણે સ્ત્રી ઉપર અભિલાષ તે Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ.દીવ-સ્ત્રીને નગ્ન દેખી ક્ષેાભ પામે તે દ્રષ્ટિ ક્લીબ ૧, સ્ત્રીને રાબ્દ સાંભળી ક્ષેાભ પામે તે શબ્દકલીબ ૨, સ્ત્રીના આલિ ંગનથી ક્ષેાલ પામે તે આલિંગનકલીખ ૩, અને સ્ત્રીના નિમંત્રણથી Ùભ પામે તે નિમત્રણકલીબ, એમ ૪ પ્રકારના કલીબ નપુંસક છે. છુ છું.મૌ—પુરૂચિહ્ન સ્તબ્ધ રહ્યા કરે, અને વૃષણ પણ સ્તન્ રહે તે કુંભી નપુંસક જાણવા અથવા કુંભ સરખા મોટા સ્તન ય એવા પણુ અર્થ છે. ૯ ફોજી—બીજા પુરૂષે સેવન કરેલી સ્ત્રીને જોઇ અદેખાઇ ઉપજે એવા સ્ત્રી સંગ કરવાને અશક્ત પુરૂષ હોય તે ઇર્ષ્યાળુ નપુંસક જાણવા. ફ્રાનિ-ચકલાદિ પક્ષોએની માફક એક દિવસમાં અનેકવાર સ્ત્રીસંગમ કરે તે શનિ નપુંસક જાણુવા. ૭. તત્ક્રમસેવી—વિષય સેવીને જીન્હાવડે ચાટવાદિ નિદ્ય કાર્ય કરી સુખ માને તે તત્કર્મસેવી નપુંસક જાણવા. ૮ પક્ષિાક્ષિ—શુકલપક્ષમાં અધિકકામી ને કૃષ્ણપક્ષમાં અપ્ કામી હાય તે પાક્ષિકાપાક્ષિક જાણવા. ૧ સૌષિ-પેાતાના લિંગને સુધિદાર જાણીને સંધ્યા કરે તે. સત્તદ—સ્ત્રીસંગમ સમયે શુક્રપાત થયા બાદ પણ સ્ત્રીને આલિંગન કરી પડી રહે તે આસક્ત નપુંસક જાણવા. શ્ ! વિશ—ન્દ્રિય છેદ કરેલા પુરૂષ, ૨૨ ચિપિત—જન્મતાંજ આંગળીઓના મર્દનથી જેના તૃષણ ચાળી નાખ્યા હાય તે. · = છુરૂ મંત્રોપત—મત્રથી પુરૂષવેદ નાશ પામ્યા હાય તેવા પુરૂષ. o સૌષધિત જડીબુટ્ટીના પ્રભાવે વેદ નાશ પામ્યા હાય તે. ૯ ષિજ્ઞન્ન—મુનિના શાપથી પુરૂષવેદ નાશ પામ્યા હાય તે. ૨૬ વરાત—દેવના શાપથી પુરૂષવેદ નાશ પામ્યા હોય તે. આ નપુંસક સંબંધિ સવિસ્તર વિગત નિશીથ સૂત્રમાં છે. માટે જી. સાસુએ ગુરૂમુખથી જાણવી. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ચેપુર, પુરૂષચિહ્ન, દાઢી, મૂછ ઈત્યાદિ યુક્ત દેહાકાર તે ચાર , અને પુરૂષષ પહેરનાર સ્ત્રી વિગેરે નેપચ્છ પુષ, સ્ત્રી પુરૂષ અને ઉપર અભિલાષયુક્ત જીવ નપુર, દાઢી મૂછ વિગેરે પુરૂષ લક્ષણના અભાવવાળો પુરૂષ, અથવા સ્ત્રી રોગ્ય લક્ષાણુના અભાવવાળી સ્ત્રી તથા નપુંસકનાં લક્ષણયુક્ત નપુંસક એ ત્રણે સવારનપુરા, અને નપુંસકવેષ ધારણ કરનાર પુરૂષાદિ નેપથ્ય નવું કહેવાય, કારણ કે નપુંસક સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના હોય છે. (૬) કષાય ૪–૧૬-૨૫:–ષ એટલે સંસાર તેને મા એટલે જ જેનાથી પ્રાપ્ત થાય તે થાય, અને તે કેધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારને છે; તેમાં ઈર્ષ્યા-દ્વેષખેદ–ગુસે ઈત્યાદિ ક્રોધ કહેવાય, અહંપણું-ગર્વ તે માન કહેવાય, છળ પ્રપંચ તે માયા અને અધિકાધિક લાભની ઈચ્છારૂપ તૃષ્ણા તે લેભ કહેવાય. સર્વ જીવોને કર્મ બાંધવામાં ને સંસારપરિભ્રમણ કરવામાં એ કષાયેજ બીજભૂત છે. પુન: એ ક્રોધાદિ દરેક કષાય અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એમ ચાર પ્રકારના છે. હેમાં અનંતસંસારનો અનુબંધ-સંબંધ કરાવનાર કેધાદિક તે જાવંધિ કષાય કહેવાય, તેઓ જીવના શ્રદ્ધાન ગુણને રેકે છે, એની સ્થિતિ જઘન્યપણે અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ યાજજીવ સુધી, તેમજ પરભવમાં પણ એ કષાય સાથે આવે છે.. એ કષાયના ઉદયવાળે જીવ અવશ્ય નરગતિમાં જાય છે. ૧ શ્રી વિશેષાવસ્થામાં સ્ત્રી, પુરૂષ અને નપુંસકને દરેક અન્તર્મુહૂર્ત ને અંતરે ત્રણે ભાવવંદની પરાવૃત્તિ થયા કરે છે, અર્થાત્ પુરૂષને પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ ત્રણે વેદ દર અન્તર્મ અનુક્રમે પ્રાપ્ત થાય છે એમ કહ્યું છે. પુનઃ પ્રશ્નોત્તર ગ્રંથમાં શ્રી મહાનિશિથની સાક્ષી પૂર્વક એક પુરૂષને એકજ ભવમાં ત્રણે દ્રવ્ય અને ભાવવેદ પ્રાપ્ત થાય એમ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપ્રત્યાખ્યાન એટલે વતને સર્વથા અટકાવ કરનાર જે કષાય તે અત્યાક્યાન કષાય, આ કષાય જે જીવને ઉદયમાં હેય ને જીવને આદરવા ચોગ્ય વસ્તુને આદરભાવ અને ત્યાજ્ય વસ્તુને ત્યાગભાવ જાણવા છતાં પણ હોઈ શકતા નથી, કારણકે સમ્યગદષ્ટિ જીવ આ વસ્તુ આદરવા ગ્ય છે અને આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે એમ જાણે છે છતાં જ્યાં સુધી આ અપ્રત્યાખ્યાન કષાયરૂપ રાગદ્વેષનું અસ્તિત્વ છે, ત્યાં સુધી તે વસ્તુને આદર અથવા ત્યાગ કરી શકતા નથી. એવા ઘણા જીવ જોવામાં આવે છે કે જે વિવેકની વાત કરે પણ પતે તે વિવેકમાં હેય નહિ, એ આ કષાયને પ્રભાવ છે. આ કષાય વ્યવહારથી એક વર્ષની સ્થિતિવાળે અને નિશ્ચયથી અનિયમિત સ્થિતિવાળે છે. આ કષાયના ઉદયવાળે જીવ તિર્યંચગતિમાં જાય છે. જે કષાયના ઉદયથી ત્યાગ કરવા ચગ્ય સર્વ વસ્તુઓને સર્વથા ત્યાગ ન કરી શકાય પરંતુ કેટલીક ત્યાજ્ય વસ્તુઓને કેટલેક અંશે ત્યાગ કરી શકાય તે કષાય કચાશાની કહેવાય. આ કષાયના ઉદયથી દેશવિરતિ ગુણ પ્રગટ થાય પણ સર્વ વિરતિ ગુણ પ્રગટ થતું નથી, એની સ્થિતિ વ્યવહારથી ચાર માસ કહી છે, અને એના ઉદયથી જીવ મનુષ્ય ગતિમાં જાય છે. જે કષાયને ઉદય સહજવારમાં ટળી જાય, અને જે મોટા વૈરાગ્યવંત મુનિ મહાત્માઓને પણ હીનાધિક પ્રમાણમાં હોઈ શકે તે સહન ક્યાય કહેવાય અને તે યથાખ્યાત (સવાશે કષાયેદયાભાવરૂપ) ચારિત્રને રેકે છે, એની સ્થિતિ વ્યવહારથી ૧૫ દિવસની કહી છે, અને એ કષાયના ઉદયવાળે જીવ દેવગતિમાં જાય છે. એ પ્રમાણે ૪ કષાયના ૧૬ ભેદ છે. પુનઃ એ પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી કષાયના ૬૪ ભેદ પણ થાય છે, જેમ અનંતાનુબંધિ, અનંતાનુબંધિક્રોધ, અપ્રત્યાખ્યાની અનંતાનુબંધિ ક્રોધ, પ્રત્યાખ્યાની અનંતાનુબંધિ ક્રોધ, સંજવલન અનંતાનુબંધિ ક્રોધ એ પ્રમાણે જેમ ૪ પ્રકારને અનંતાનુબંધિ કોધ છે, તેમ ચાર પ્રકારને અપ્રત્યાખ્યાની ક્રોધ, ચાર પ્રકારને પ્રત્યાખ્યાની For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ ક્રાધ, અને ચાર પ્રકારના સ ંજવલન ક્રોધ સર્વે મળી ૧૬ પ્રકારના ક્રોધ થાય, તેમ ૧૬ પ્રકારનું માન, ૧૬ પ્રકારની માયા ને ૧૬ પ્રકારના લાભ એ પ્રમાણે ૬૪ પ્રકાર ક્લાયના છે. એ ૬૪ પ્રકારની સાથેકતા ગ્રંથાન્તરથી જાણવી. પુન: શ્રી ઠાણાંગ સૂત્રમાં સ્વપ્રતિષ્ઠિત, પરપ્રતિતિ, સ્વપરપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત એમ ચાર પ્રકારના કષાય કહ્યા છે તેના ભાવાર્થ નીચે પ્રમાણે~~ પોતાની ભૂલ થવાથી પોતે પોતાના ઉપર ક્રોધ કરે તે સ્ત્રતિષ્ઠિત કહેવાય, પત્થર વિગેરેની ઠાકર વાગતાં ક્રોધ કરે તે પપ્રતિષ્ઠિત, પેાતાની અને સામા માણસની ભૂલ થવાથી કેાઈ કાર્ય બગડયું હાય ને ક્રોધ થાય તેા સ્થપતિદ્યુિત, અને કઇપણુ કારવિના માહનીય કર્મના ઉદય માત્રથી ક્રોધ થાય તે અતિદિત કષાય કહેવાય. અહિં આગળના સંવેધ પ્રસ ંગે મૂળ ચાર કષાયેા દરેક દ્વારમાં કહેવાશે, પણુ અનન્તાનુઅધ્યાદિકના ઉત્તરભેદો મુખ્યત્વે નહિ કહેવામાં આવે. આ પ્રમાણે કષાયાનું સંક્ષિપ્ત સ્વરૂપે કહ્યું. ' પુનઃ કષાયના કારણભૂત અથવા કષાયના સહચારી એવા રતિ, અરતિ, હર્ષ–હાસ્ય, શાક, ભય, જુગુપ્સા અને ૩ વેદ એ ૨ રોષાય છે, કારણ કે રતિ વિગેરેથી કષાયાની ઉત્પત્તિ થાય છે, અથવા જ્યાં સુધી કષાયેા હૈાય ત્યાં સુધીજ રતિ વિગેરે કષાયેા હાય છે પરંતુ રતિ વિગેરે હું હાય ત્યાં સુધી કષાયે હાય એ નિયમ નથી, માટે કારણુ અને સહચારી અર્થવાળા મો શબ્દના સયાગથી એ નવે નાકષાય કહેવાય છે. તેમાં સુખના સાધનાથી સુખ માનવું તે રતિ, દુ:ખના સાધનેાથી દુ:ખ માનવું તે અતિ, સુખ માનવાથી હરખાઇ જવું તે પૂર્વે (અથવા શાસ્ત્ર), દુ:ખ માનીને દીલગીરી રાખવી તે ચોર, ચમકી ઉઠવું યા ત્રાસ પામવેા તે મથ, અનિષ્ટ પદાર્થપર તિરસ્કાર છુટવા તે ઝુનુન્ના અને ત્રણે ચૈતના અર્થ પ્રથમ જણાવ્યો છે તે પ્રમાણે જાણવા. એ નવ નાકષાય કંઇક બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે, અને કેાઈક વખત ખાાનિમિત્ત વિના માત્ર માહનીય કર્મના ઉદયથી For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ પશુ ઉત્પન્ન થાય છે. આ નવ નાકષાય પ્રથમના સાળ કષાયમાં મેળવતાં પચ્ચીશ કષાય ગણાય છે, એ પચ્ચીશ કષાયની ગણત્રીના ઉપયાગ ચાલુ પ્રકરદ્વારના સંવેધ પ્રસ ંગે કથન કરવામાં આવશે. (૭-૮) જ્ઞાન આટૅ-જેનાવડે વસ્તુનું સ્વરૂપ જણાય તે જ્ઞાન. તે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભગજ્ઞાન એમ આઠ પ્રકારનું છે. એ આઠમાં પાંચ યથાર્થ જ્ઞાન હાવાથી જ્ઞાન કહેવાય છે, અને છેલ્લાં ત્રણ અયથાર્થ જ્ઞાન હોવાથી અજ્ઞાન કહેવાય છે, પણ અહિં અજ્ઞાન એટલે જ્ઞાનના અભાવ એવા અર્થ, નથી. એ આઠે જ્ઞાનનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે. મન અને ઇન્દ્રિયેાના નિમિત્તથી થતા યથાર્થ અવમેધ તે મતિજ્ઞાન. મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી થતા શ્રુતાનુસાર યથાર્થ અર્થાવખાધ તે શ્રુતજ્ઞાન. મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ થતા રૂપી પદાર્થના યથાર્થ એષ તે અષિજ્ઞાન. મન અને ઇન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ થતા મનપણે પરિણમેલા પુદ્ગલ માત્રના ખાધ તે મન:પર્યવજ્ઞાન: આ જ્ઞાન યથાર્થજ હોય છે માટે યથાર્થ” વિશેષણ આપ્યું નથી. મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ સર્વ પદાર્થના સાથે સંપૂર્ણ ખાધ તે વૈવજ્ઞાન, મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી થતા અયથાર્થ અખાધ તે મતિઅજ્ઞાન. મન અને ઇન્દ્રિયાના નિમિત્તથી શ્રુતને થતા અયથાર્થ અર્થાવખાધ તે શ્રુતજ્ઞજ્ઞાન, મન અને ઈન્દ્રિયાની અપેક્ષા વિના આત્મસાક્ષાત્ રૂપી ૫દાર્થના અયથાર્થ અવમેય તે વિમનજ્ઞાન. (વસ્તુતઃ અવધિજ્ઞાન For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કહેતાં સર્વ શાસ્ત્રકર્તાઓએ આ અજ્ઞાનનું નામ વિર્ભાગજ્ઞાન કહેલ છે, માટે તેમજ કહેવું યુક્ત છે. ) પ્રશ્ના–મતિ આદિ જ્ઞાનવાળે પુરૂષ પણ ઘટને ઘટ દેખે છે, કહે છે, અને જાણે છે. પટને પટ કહે છે, દેખે છે, અને જાણે છે, તેવી જ રીતે મતિઆદિ અજ્ઞાનવાળો પણ ઘટને ઘટ જાણે છે, દેખે છે, અને કહે છે? તથા પટને પટ જાણે છે, દેખે છે, અને કહે છે, તે મતિજ્ઞાની અને મતિજ્ઞાનીમાં તફાવત શો? અથવા મતિ અજ્ઞાની શું ઘટને પટ કહે છે, અથવા પટને ઘટ કહે છે? કે જેથી એકને જ્ઞાની અને બીજાને અજ્ઞાની કહે છે ? ઉત્તર –મતિજ્ઞાની જેમ ઘટને ઘટ દેખે છે, તેમ મતિ અજ્ઞાની પણ ઘટને ઘટ દેખે છે, પરંતુ બેના દેખવામાં તફાવત એ છે કે મતિજ્ઞાની ઘટમાં રહેલા ઘટનું અસ્તિપણું અને પટનું નાસ્તિપણું એ બન્ને ભાવને અસ્તિપણે જાણે છે, અને મતિજ્ઞાની ઘટમાં રહેલા કેટલાક ઘટત્વાદિ અસ્તિપર્યાનું જ અસ્તિત્વ માત્ર જાણે છે, પણ પટાદિ નાસ્તિપવાનું અસ્તિત્વ સ્વીકારતા નથી, માટે એક મતિજ્ઞાની અને બીજે મતિઅજ્ઞાની કહેવાય છે. અથવા ઘટાદિ જે પદાર્થોમાં જેટલા ( અનંત) ધર્મ રહ્યા છે તેટલા સર્વ ધર્મને સ્વીકારપૂર્વક ઘટાદિ પદાર્થોને ઘટાદિ કહે, જાણે અને દેખે તે જ્ઞાની, અને તેમાંથી કેટલાક ધર્મ સ્વીકારે ને કેટલાક ધર્મ ન સ્વીકારે તે અજ્ઞાની. અથવા મિથ્યાદ્રષ્ટિનું જે જ્ઞાન તે અજ્ઞાન, કારણકે મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનનું મેક્ષફળ હેય નહિ માટે, અને સમ્યગદ્રષ્ટિનું જ્ઞાન તે જ્ઞાન કહેવાય કારણ કે તે જ્ઞાન મેક્ષફળને આપનાર છે. એ આઠ જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ ચાર જ્ઞાન પરોક્ષ છે, અને અવધિ વિગેરે આત્મસાક્ષાત્ હિાવાથી નિશ્ચય પ્રત્યક્ષ છે, અને મતિજ્ઞાનાદિ જે પરોક્ષ છે તેમાં પણ ઈન્દ્રિયોને સાક્ષાત્ પદાર્થોને અનુભવ તે લોકમાં પ્રત્યક્ષ મનાય છે, માટે વ્યવહાર પ્રત્યક્ષ છે પણ વાસ્તવિક રીતે For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચક્ષુગેચરાદિ ઇન્દ્રિયસાક્ષાત્ પદાર્થોનો અનુભવ પણ પક્ષ ગણાય એ જૈનદર્શનની ઉત્તમ નીતિ છે. કારણ કે જેનદર્શનમાં આસપુરૂષે આત્મસાક્ષાત્ અનુભવને પ્રત્યક્ષજ્ઞાન કહે છે, અને ઈન્દ્રિયાદિ અન્ય પદાર્થની સહાયથી થતા આત્માના જ્ઞાનને પરાક્ષજ્ઞાન કહે છે, તે યુક્ત જ છે. એ આઠ જ્ઞાનેના દ્રવ્ય-ક્ષેત્રાદિ વિષયે ગ્રંથાન્તરથી જાણવા. ૯) સંયમ સાત– એટલે સમ્યક્ઝકારે, યમ એટલે નિયમ કર, અર્થાત્ અમુક પ્રકારના સમ્યક્ નિયમેથી આત્માને અંકુશમાં આણુ તે સચમ અથવા ચારિત્ર કહેવાય. તે ચારિત્ર સામાયિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, યથાખ્યાત, દેશવિરતિ અને અવિરતિ એ નામથી સાત પ્રકારનું છે, તેને સંક્ષિપ્ત ભાવાર્થ નીચે પ્રમાણે છે. ૨ સામાયિક વારિ-સર્વથા સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરવી તે સામાયિક ચારિત્ર. અહિં નમ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને એટલે લાભ જેમાં હોય તે સામચિવ કહેવાય, એ સામાયિક ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થકર વખતે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં સુર એટલે થોડા કાળનું હોય છે, તે લઘુદીક્ષા કહેવાય છે. અને મધ્યના બાવિશ તીર્થકર વખતે ભરત, ઐરાવત અને મહાવિદેહમાં ચાવત એટલે જીવનપર્યત હોય છે, કારણકે તે વખતમાં વડી દીક્ષા હોતી નથી. ૨ જેવોuસ્થાપના ચારિત્રછે એટલે પૂર્વ પર્યાયને છેદ કરી પુન: ૩૫થાપન એટલે નવા દીક્ષા પર્યાયનું આરોપણ કરવું તે પથાપના ચારિત્ર કહેવાય, એને રૂઢ શબ્દમાં “વડી દીક્ષા” કહે છે. અને વાસ્તવિક રીતે વિચારીએ તે છેદેપસ્થાપનીય ચારિત્ર પુનદિ ક્ષાના રૂપમાં ઉતરે છે. એ પુનદીક્ષા ત્રણ ૧. ગૃહસ્થ જે બે ઘડી માત્રનું સામાયિક ઉચ્ચરે છે તે સામાયિક સામાયિક ચારિત્ર ન કહેવાય, પણ દેશવિરતિ ચારિત્ર કહેવાય, માટે તે સામાયિકનો સંબંધ અત્રે જાણવા નહિ. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir વખત અપાય છે, તેમાં પ્રથમતા કેાઈ મુનિને ચારિત્રના મૂળ ગુણમાં એટલે પાંચ મહાવ્રત પૈકી કાઈપણ એક યા અનેક મહાવ્રતના ઘાત થતાં પ્રથમ જેટલી મુદત સુધી દીક્ષા પાળી હોય તે સર્વ નકામું ગયું એમ ગણી પુન: દીક્ષા આપવી તે, અથવા અમુક મુદત જેટલીજ દીક્ષા નકામી ગઇ એમ ગણી પુન: દીક્ષારોપ કરવા તે, બન્ને પ્રકાર પ્રથમ જ્ઞાતિવાર છેદેપસ્થાપનીય ચારિત્ર ગણાય. તથા પ્રથમ લઘુદીક્ષા અંગીકાર કરી ચેાગ વહુનાદિ કર્યા ખાદ્ય પુન: વડીદીક્ષા આપવી તે બીજી નિરતિચાર છેદાપસ્થાપનીય ચારિત્ર ગણાય, અને ત્રવિશમા તીર્થંકરના શાસનમાં વર્તતા ચાર મહાવ્રતધારી મુનિ મહાત્માએ ચેાવિશમા તીર્થંકરના શાસનના પ્રારંભ થતાં તે શાસનમાં પાંચ મહાવ્રત અંગીકાર કરે છે, તે પાંચ મહાવ્રત દીક્ષાપોયના પ્રારભ થયા અને પ્રથમના દીક્ષાપર્યાય ગણત્રીમાં ન આવ્યેા, એ પ્રકારે જે પુનદી ક્ષારાપ કરવા તે ત્રીજુ સૌન્તરસંકાન્તિ છેદેપસ્થાપનીય ચારિત્ર ગણાય. આ છેઢાપસ્થાપનીય ચારિત્ર ભરત અને ઐરવતક્ષેત્રમાં વ્હેલા ને છેલ્લા તીર્થંકર વખતેજ હાય. રૂ વશિષ્ઠાવિધિ ચારિત્ર—અમુક પ્રકારનું તપ તે પનિહાર કહેવાય, અને તે તપવડે વિશુદ્ધ એવું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય. એ પરિહારતપને વિધિ નીચે પ્રમાણે જે મુનિઆ આછામાં ઓછા એગણત્રિશ વર્ષે ગૃહસ્થાવાસમાં રહ્યા હાય અને વિશ વર્ષ દ્વીક્ષા લીધે થયાં હાય તેવા પ્રથમ વાલનારાચ સહનનવાળા નવ મુનિરાજ ગુરૂઆજ્ઞાએ સમુદાયથી ભિન્ન પડી તપ કરવા નિકળે, તેમાં એક મુનિરાજગુરૂ તરીકે થાય, ચાર મુનિરાજ તપ કરનાર હાય, અને ચાર મુનિરાજ તપસ્વીઓની સારસંભાળ કરનાર હાય. તે તપ કરનાર ચાર મુનિ ઉન્હાળાની ઋતુમાં એકથી ત્રણ ઉપવાસ કરે, શિયાળે બે, ત્રણ અથવા ચાર ઉપવાસ કરે, અને ચામાસામાં ત્રણ, ચાર કે પાંચ ઉપવાસ કરે. આ તપશ્ચર્યા કરનાર મુનિએ નિવિરામન ચારિ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીયા ગણાય. પારણે અભિગ્રહપૂર્વક આંબિલ કરે, અને વૈયાવચ્ચ કરનાર ચાર મુનિ દરરોજ આંબિલ કરે, એ પ્રમાણે છે માસ સુધી તપ ચાલે. ત્યારબાદ વૈયાવચ્ચ કરનાર નિવિદાયિક ચાર મુનિઓ પૂર્વવત્ તપસ્યા કરે અને તપશ્ચર્યા કરી લીધેલ ચાર મુનિઓ વૈયાવચ્ચ કરવાવાળા થાય, એ તપ પણ છ માસ સુધી ચાલે, ત્યારબાદ એજ અનુક્રમે વાચનાચાર્ય છ માસ સુધી તપશ્ચર્યા કરે અને સાત મુનિમહાત્માઓ વૈયાવચ્ચ કરે, અને આઠમાંથી એક ગુરૂપણે સ્થપાય, એ રીતે અઢાર માસમાં એ તપ પૂર્ણ થાય. તત્પશ્ચાત્ પુન: પરિહારતપ આદરે, અથવા જીનકલ્પ અંગીકાર કરે, અથવા તે પુનઃ ગચ્છમાં પ્રવેશ કરે. એ મુનિઓ શ્રી તીર્થંકરના શિષ્ય હાય અથવા શિષ્યના શિષ્ય હાય પણ ત્યાર પછીના ન હોય, આ ચારિત્ર પણ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં પહેલા અને છેલ્લા જીનેશ્વરના શાસનમાં હોય, પણ અન્યના શાસનમાં તથા મહાવિદેહ ક્ષેત્રમાં ન હોય. ક જૂથમપરાશ વિક–સૂમ એટલે કિષ્ટિરૂપ કરેલ, સંપરાય એટલે કષાયને ઉદય જે ચારિત્રમાં હોય તે સૂમસં૫રાય ચારિત્ર કહેવાય; અહિં સંપાયને અર્થ કષાય છે તે પણ ક્રોધાદિ કષાય નહિ ગ્રહણ કરતાં માત્ર સૂક્ષ્મ લેભનેજ ઉદય જાણો. આ ચારિત્ર દશમા ગુણસ્થાન રૂ૫ છે માટે ચારિત્ર મેહનીય સંબંધિ શ્રેણિયે ચઢતાં વિશુદ્ધ સૂમસંયરાય હોય અને અગિયારમા ગુણસ્થાનથી પડતાં દશમે ગુણસ્થાને આવે તેને જિઇ સૂમસં૫રાય ચારિત્ર હોય. પુન: વિશુદ્ધ સૂક્ષ્મ સંપરાય ચારિત્ર પણ બે પ્રકારનું છે, ત્યાં ઉપશમણિએ ચઢતાં -૩vપામવા ભૂમિરર વારિ, અને ક્ષપકશ્રણિવંતનું જે સૂક્ષ્મ ૧. લેભની તીવ્રમંદતાના જે અંશે પ્રથમ અનુક્રમે એકેક અધિક રૂપ સ્પર્ધકને અનુસારે હતા તે એકાધિક અનુક્રમ તોડી વિષમ અનુક્રમ રૂપે કરે તે કિદિરૂપ કહેવાય અને તેવા વિષમ કમવાળા લેભાશને અનુભવ કરવો તે દશમા ગુણસ્થાન રૂપ સુક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - રર સંપરાય ચારિત્ર તે ક્ષાસૂમ સંપરા ચારિત્ર ગણાય. અને સ કિલષ્ટ સૂક્ષમ સંપરાય ચારિત્ર તો માત્ર ઉપશમશ્રેણિવંતને જ હોય તેથી તેના ભેદ પડે નહિ. ૬ અથવાત રાત્રિ– અથા એટલે સિદ્ધાન્તમાં જેવી રીતે રતિ એટલે કહેલું છે તેવી રીતનું કષાયના અભાવરૂપ ચારિત્ર તે યથાવત રાત્રિ કહેવાય. આ ચારિત્રમાં કષાયને ઉદય સવૅથા ન હોય અને સત્તામાં હોય વા ન હોય, કારણકે આ ચારિત્ર ઉપશાન્તનેહ, ક્ષીણમેહ, સગિકેવલિ અને અગિકેવલિ એ ચારેને હોય છે, હેમાં ઉપશાન્તમેહરૂપ અગિયારમા ગુણસ્થાનવાળાને સર્વ કષાયોની સત્તા છે પણ ઉદય નથી, અને ક્ષીણમહાદિ ત્રણ ગુણસ્થાનવંત જીવોને કષાયની સત્તા અને ઉદય બને નથી. માટે એ ચારિત્રના ૩પરમ યથાવત અને સાઉથ જયાત એવા બે ભેદ છે, તેમાં ઉપશમ યથાખ્યાત ચારિત્રી પુન: ક્ષપકશ્રેણિ કરી ને પણ જાય અને તેમ ન કરે તે એ ચારિત્રથી પતિત થઈ મિથ્યાત્વે આવી વધુમાં વધુ અધે પુદ્ગલ પરાવર્ત જેટલા અનંત સંસાર સુધી નરક નિગોદમાં પણ રખડે; માટે કષાયો અતિ કષ્ટદાયક અને દુર્જય જાણવા. પણ ક્ષાયિક યથાખ્યાત ચારિત્રી તે તેજ ભવમાં મોક્ષ પામે છે. ૬ સેજિત રાત્તિ-દેશથી એટલે લેશમાત્ર, વિરતિ એટલે ત્યાગવાળું ચારિત્ર તે દેશવિરતિ ચારિત્ર. આ ચારિત્ર મુનિ મહારાજના ચારિત્રની અપેક્ષાએ દયાના સંબંધમાં સેળમાં ભાગ જેટલું છે, કારણકે મુનિ મહારાજને વિશ વસાની દયા છે, ત્યારે ગૃહસ્થને માત્ર સવા વસાની દયા હોય છે, અને આ ચારિત્ર ગૃહસ્થનેજ હોય છે. તે સવા વસાની દયા નીચે પ્રમાણે છે. મુનિમહારાજને સ્થાવર અને ત્રસ એ બન્ને જીવની દયા હિય તે સંપૂર્ણ દયાને વિશ વસા જેટલી ગણીએ, અને ગૃહસ્થને માત્ર ત્રસ જીવનીજ દયા હોય, પણ સ્થાવર જીવની જયણું એટલે બની શકે ત્યાં સુધી પાળવી એવી અનિયમિત દયા હોય છે, માટે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૩ સ્થાવરની દયા સંબધિ દશ વસા મઢ જતાં માત્ર ત્રસની દયાના દેશ વસા કાયમ રહ્યા. પુનઃ ત્રસજીવની દયા સંકલ્પ હિંસાત્યાગથી અને પ્રાર ભર હિંસાત્યાગથી એમ બે પ્રકારે છે તેમાં ગૃહસ્થા સંકલ્પ હિંસાત્યાગથી ત્રસજીવેાની દયા રાખી શકે પણુ પ્રારંભ હિંસાના ત્યાગથી ત્રસજીવેાની દયા પાળી શકે નહિ, માટે પૂર્વે બાકી રહેલી દશ વસા દયામાંથી પ્રારંભત્રસહિંસાના પાંચ વસા જતાં બાકી સંકલ્પ હિ ંસાના ત્યાગરૂપ ૫ વસાની ત્રસદયા રહી. પુન: સંકલ્પ પણ સાપરાધિ અને નિરપરાધિ એમ એ પ્રકારને છે, તેમાં સાપરાધિ ત્રસજીવની સંકલ્પ હિંસાને ત્યાગ ગૃહસ્થ પાળી શકે નહિ, અને નિરપરાધિ ત્રસજીવની સંકલ્પહિંસાના ત્યાગ કરી શકે માટે સંકલ્પના પાંચ વસામાંથી સાપરાધિના અઢી વસા જતાં નિરપરાધી ત્રસની દયાના અઢી વસા રહ્યા. પુનઃ નિરપરાધિ ત્રસની દયાના સાપેક્ષ અને નિરપેક્ષ એ એ ભેદમાંથી સાપેક્ષ નિરપરાધી ત્રસની દયા ગૃહસ્થાથી ખની શકે નહિ, માટે તે સંબંધિ સવા જતાં નિરપરાધિક સજીવને સંપથી હવે નહિ એ ૩ વસે “ નિરપેક્ષ 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ અમુક જીવને હું મારી નાખુ ” એવી બુદ્ધિપૂર્વક ત્રસજીવન હિંસા કરવી તે સંકલ્પ હિંસા, તેને ત્યાગ ગૃહસ્થ કરી શકે. (( ર્ મકાન વિગેરે બાંધતાં ત્રસજીવે અવશ્ય હાય છે પણ તેમાં ઉદ્દેશ ત્રસજીવને હણવાના નથી તે તે ત્રસની હિંસા પ્રાર ંભ હિંસા કહેવાય, એ હિંસાને ત્યાગ ગૃહસ્થથી નથી થઇ શકતા. ૩ કારણકે અપરાધી અને દુષ્ટજાને યાગ્ય શિક્ષા કરવી એ ગૃહસ્થધર્મના વ્યવહાર છે, અને અપરાધીના ઉપર પણ મુનિવત્ યા રાખે તે ગૃદુસ્થા વ્યત્રહાર નભે નહિ માટે. ૪. નિરપાધી હોય છતાં પણ ગૃહસ્થવ્યવહારના નિભાવને અંગે તેમને અધનાદિ કરવાં પડે, જેમ વનમાં ક્રૂરતાં હસ્તિ, અશ્વ, ઉંટ વિગેરે પશુઓએ અપરાધ નથી કર્યા છતાં આરોહણાદિ ઉપયેાગ માટે ઘેર લાવી બુધનાદિ કરવાં તે સાપેક્ષ નિરપરાધી ત્રસની હિંસા. પ વિના પ્રમેાજને નિરપરાધી ત્રસવનાં વધ–અધનાદિ કરવાં તે {નરપેક્ષ નિરપરાધી ત્રસંહિંસાને ત્યાગ ગૃહસ્થથી બની શકે. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિયમથી સવા વસા જેટલી જ દયા બાકી રહી. આ નિયમ તે ગૃહસ્થ ધર્મનું પહેલું અણુવ્રત છે, અને સ્કૂલમૃષાવાદવિરમણ, સ્થૂલ અદત્તાદાનવિરમણ, સ્વદારાતેષ, સ્થૂલ પરિગ્રહવિરમણ એ પાંચ અણુવ્રત, તથા દિપ્રમાણ, ગપગવિરમણ અને અનર્થદંડવિરમણ એ ત્રણ ગુણવ્રત, તથા સામાયિક, દેશાવકાશિક, પિષધપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાવ્રત મળી ગૃહસ્થ ધર્મનાં બાર વ્રત છે. એ બાર વ્રતના કેટિગમે ભેદાનભેદ છે, તેમને એક ભેદ પણ જે સભ્યત્વયુક્ત હોય તો તે ગૃહરથ દેશવિરતિ ચારિત્રવાળે કહેવાય છે. પુનઃ ત્યાજ્ય વસ્તુઓને ત્યાગ ગૃહસ્થને મન, વચન અને કાયાથી કરે અને કરાવે એમ છે ભાંગે હોય છે, પણ મન, વચન અને કાયાની અનુમતિને ત્યાગ ગૃહસ્થને પ્રાય: હોઈ શકે નહિ. અને જે એ ત્રણે અનુમતિને પણ ત્યાગ કરે તે મુનિ જ કહેવાય. એ પ્રમાણે દેશવિરતિ ચારિત્ર જાણવું. ૭ ગણિત-આદરવાયેગ્ય વસ્તુને આદર અને ત્યાજ્ય વસ્તુને ત્યાગ દેવ, ગુરૂ કે આત્મસાક્ષીએ પ્રતિજ્ઞાપૂર્વક ન હોય તે અવિરતિ કહેવાય. અહિં અવ્રત એ ચારિત્ર નહિ છતાં ચારિત્ર માર્ગણામાં ગણવાનું કારણ એ છે કે માર્ગણામાં સર્વ જીવભેદને સંગ્રહ કરવાનું હોવાથી અવિરતિ માર્ગણું ગ્રહણ ન કરે તે ચારિત્રમાણમાં સર્વ જીવોને સમાવતાર થાય નહિ, માટે અવિરતિપણાને ચારિત્રમાર્ગણમાં ગણેલ છે. અથવા ચારિત્ર એટલે આચાર– વ્યવહાર તે જેને કુત્સિત હોય એટલે આદરવાયેગ્ય વસ્તુને ત્યાગ કરે, અને ત્યાગ કરવા એગ્ય વસ્તુનો આદર કરે તે વ્રત નહિ પણ અત્રત કહેવાય અને એવા અવતરૂ૫ આચારવાળા છે તે અવિરતિચારિત્રીયા કહેવાય. એ અપેક્ષાએ અવિરતિપણને ચારિત્ર શબ્દનો સંચોગ કરતાં અવિરતિચારિત્ર શબ્દની પ્રરૂપણ અગ્ય ન કહેવાય અર્થાત્ યેગ્યજ કહેવાય. ૧. મુનિ મહારાજના મહાવ્રતની અપેક્ષાએ અતિસૂક્ષ્મત્રત માટે અણુવ્રત, ૨. વિરમણ એટલે ત્યાગ. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ (૧૦) દર્શન ૪—દર્શન એટલે સામાન્ય ઉપયોગ, અર્થાત દરેક પદાર્થમાં સામાન્યધર્મ અને વિશેષધર્મ એ બન્ને ધર્મ રહ્યા છે, તેમાં આત્મા જ્યારે સામાન્યધર્મના ઉપયેાગવાળા હાય ત્યારે દર્શને પયાગી કહેવાય, અને વસ્તુના વિશેષધર્મના ઉપયાગવાળા હાય ત્યારે આત્મા જ્ઞાનાપયેાગી ગણાય છે. જેમ ઘટ પદાર્થને “આ ઘટ છે” એટલુંજ માત્ર જાણે પણ ક્યાં અનેલે, કેવા વર્ણ વાળા, વિગેરે વિગેરે વિશેષપણે ન જાણે તે દર્શનાપયેાગ, અને આ ઘટ છે, મથુરા નગરીમાં બનેલા છે, રક્તવર્ણના છે” વિગેરે વિશેષપણે જાણવું તે જ્ઞાનોપયોગ કહેવાય. પુન: મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાગ્નિ ભેદામાંથી વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ અને ઇહા એ ત્રણ ભેદ દર્શનાયાગરૂપ છે, અને અપાય તથા ધારણા એ એ ભેદ જ્ઞાનાપયેાગરૂપ છે, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. એ દર્શનાપયેાગનું બીજું નામ સામાન્ય ઉપયોગ અને નિરાકારાપયેાગર છે; તેમ જ્ઞાનેાયણનું ખીજું નામ વિશેષ ઉપયાગ અને સાકાર ઉપયોગ છે. તથા છદ્મસ્થ જીવાને પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી દર્શનાપયેાગ વર્ત્યા બાદ અન્તર્મુહૂર્ત પ્રમાણ જ્ઞાનાપયેગ અને નાનાપયેાગની પ્રત્યેક અન્તર્મુહૂર્તે પરાવૃત્તિ થયા કરે, અને સર્વજ્ઞ જીવને પ્રથમ સમયે જ્ઞાને પયાગ અને બીજે સમયે દર્શનાપયાગ એ પ્રમાણે સમયે સમયે એ ઉપયાગની પરા " ૬ અહિ શકાસ્થાન એ છે કે જો વ્યંજનાવગ્રહથી હા સુધી દર્શને પધ્યોગ ગણાય તે આ ઘટ છે એ મતિજ્ઞાનને અપાય ભેદ હાવાથી જ્ઞાનોપયોગ ગણાવા જોઇએ હતાં દર્શને પયોગ કેમ કહ્યો ? તેના સમાધાનમાં જવાનું કે આ ઘટ છે એ અપાય ભેદવાળા ઉપયેગ હાવાથી નિશ્ચય નયે જ્ઞાનેાપયેાગ છે, પણ જે અપાય તે વ્યવહારિક અર્થો ' 33 વગ્રહ આગળ આગળના અર્થાવગ્રહાદિની અપેક્ષાએ છે, તે કારણથી 46 આ ઘટ છે ” એવા ઉપયાગને રથલનયે દર્શન કહી શકાય. ૨ આકાર એટલે અમુક વર્ણ, અમુક સ્પર્સ વિગેરે વિશેષધર્મ રહિત જે ઉપયોગ તે નિરાકારાપયોગ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૬ વૃત્તિ થયા કરે પણ એક ઉપયાગ એ જીવને સ્વભાવ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘણા કાળ સુધી ટકે નહિ, (૧૧) લેશ્યા ૬–જેના વડે આત્મા કર્મની સાથે જોડાય તે સ્ટેચા, તે કૃષ્ણ, નીલ, કાપાત, તે, પદ્મ અને શુકલ એમ છ પ્રકારની છે; પુન: એ લેશ્યા શું પદાર્થ છે? તે સ ંબ ંધિ સમજવાનું કે દ્રવ્ય વૈશ્યા તે પુદ્ગલ પરમાણુઓના સમુદાય છે, અને ભાવલેશ્યા તે દ્રવ્ય લેશ્યાના સ ંચાગવાળા આત્માના અધ્યવસાય છે, અને સામાન્ય પ્રકારે તેા ચાપાિમો છેરચા એ વચનથી મન, વચન અને કાયાના યેાગે થયેલા પરિણામ-પરિણતિ વિશેષ તે લેસ્યા છે, પુન: ચૈવન્તર્જત જ્યં એ વચનથી લેશ્યાદ્રવ્યને યાગાન્તર્ગત કહેલ છે, પણ ચેાગાન્તગતપણાના જોઇએ તેવા સ્પષ્ટ અર્થે ઉપલબ્ધ થતે નથી. લેશ્યા યુદ્ધàા જીવને ગ્રહણુપ્રાયેાગ્ય આઠ વર્ગણુાએમાંથી કઈ વર્ગણાનાં છે, તેની સ્પષ્ટતા દ્રષ્ટિગોચર થતી નથી. લૈશ્યાની ઉત્પત્તિમાં ચેાગ એ કારણભૂત છે, અને જ્યાં સુધી ચેાગ છે ત્યાં સુધી લેશ્યા છે, તેમજ યેાગ નહિ તે લેસ્યા પણ નહિ એ રીતે અન્વયવ્યતિરેકપણે યાગને લેશ્યાનું કારણ માનેલ છે; લેસ્યા શું કાર્ય કરે છે? તે સંબ ંધમાં સામાન્યત: કહ્યું છે કે લેશ્યા એ કર્મના રસબંધમાં કારણભૂત છે, તેથી આત્માના અધ્યવસાયેાની પરાવૃત્તિમાં કારણભૂત છે, એમ કર્મપ્રકૃત્યાદિ ગ્ર ંથથી સમજી શકાય છે. એ છ લેશ્યાનાં કૃષ્ણાદિ જે નામે તે પુદ્ગલના કૃષ્ણાદિ વર્ણને અનુસારે છે, છ વેશ્યામાં પ્રથમની ત્રણ લેફ્સા અશુભ અને છેલ્લી ત્રણ વેશ્યા શુભ છે. ત્રણ અશુભ લેફ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ ચારે અતિ અશુભ, અને શુભ લેશ્યાના વર્ણ, ગ ંધ, રસ અને સ્પર્શે એ ચારે શુભ હાય છે. પુન: છએ લેસ્યા વસ્ર સરખી અને સ્ફટિકમણી સરખી એમ બે પ્રકારની છે, હેમાં વસ્ત્ર જેમ રંગમાં મેળવાથી તદ્રંગમય બની જાય છે, અને પેાતાના મૂળ રંગ છોડી દે છે, તેમ વસ્ત્રસ્વભાવી લેશ્યાએ પરસ્પર સંચેાગે પાતાના મૂળ સ્વભાવ બદલી For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તકલેશ્યામય એટલે તણું, દૂધ, તસ અને તસ્પર્શમય બની જાય છે. સર્વ તિર્યંચ અને સર્વ મનુષ્યને વસ્ત્રસ્વભાવી લેશ્યાજ હૈયા છે, તે કારણથી મનુષ્ય અને તિર્યંચની વેશ્યાઓ દરેક અન્તર્મુહૂર્ત બદલાયા કરે છે. તે પણ એવી રીતે કે પ્રથમ કૃષ્ણલેશ્યાના પરમાણ નીલ લેસ્યાના સંગે નીલલેશ્યરૂપ થઈ જાય, કાત લેશ્યાના સંગે કાપતરૂપ થઈ જાય; એ પ્રમાણે મનુષ્ય અને તિર્યંચની દરેક લેસ્યા પરસ્પર એક બીજારૂપ પરિણમી જાય છે. તથા જે વેશ્યા અન્ય લેસ્થાના સંગે સવિશે તદ્રુપ ન બની જાય પણ આકાર માત્ર બદલાય તે સ્ફટિકમણિ સરખી લેશ્યા છે, એ લેસ્યા સર્વ દેવને અને સર્વે નારક જીવોને હોય છે, તે કારણથી દેવની અને નારકની દ્રવ્યલેશ્યા અવસ્થિત એટલે જંદગી પર્યન્ત અને બે અન્તર્મુહૂર્ત (પૂર્વભવ પરભવ સંબંધિ) અધિક કાળ સુધી ટકી રહે છે, પણ અન્ય વેશ્યાના સંગે સર્વથા બદલાઈ જતી નથી. રફટિકમણિના વેહમાં પહેલા લાલ દોરાથી સ્ફટિકમણિનું વેતરૂપ મૂળથી બદલાતું નથી પણ તેજ તરૂપ આકાર–આભાસ માત્રથી લાલ દેખાય છે, તેમ દેવ અને નારકની મૂળ લેસ્યા અન્ય વેશ્યાના સંગે કિંચિત્ તફાવતવાળી ( હીનાધિક નિર્મળતા અથવા મલિનતાવાળી) થાય છે, પણ સર્વથા તે અન્ય લેશ્યરૂપ બની જતી નથી. ૧ અહિં મનુષ્ય શબ્દથી શ્રેણિગત સિવાયના સર્વ મનુષ્ય જાણવા. કારણ કે આઠમા ગુણસ્થાનથી તેમાં ગુણસ્થાન સુધી મનુષ્યને માત્ર શુકલ લેમ્યા છે, અને તે વધુમાં વધુ દેશનપૂર્વ કોડ વર્ષ પ્રમાણ કાયમ રહે છે. ૨ દેવ જે ભવમાંથી આવ્યા હોય તે ભવમાં મરણના છેલ્લા અન્તર્મુહર્તમાં દેવ સંબંધિ લેયા આવે. તે લેડ્યા સહિત દેવભવમાં ઉત્પન્ન થઈ પુનઃ મરણ પામી બીજા ભવમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ દેવ સંબંધિ લેશ્યા અન્તર્મુહૂર્ત સુધી સાથે જાય અને ત્યારબાદ તે ભવસંબંધિ લેસ્યા ઉત્પન્ન થાય માટે દેવ યા નારકની લેણ્યા ઉત્કૃષ્ટ તેત્રિશ સાગરોપમ અને બે અમુંદ્રર્ત સુધી ટકી રહે છે. For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ છે વેશ્યાઓ કેવા કેવા અધ્યવસાયરૂપ છે તેનાં જે બે દ્રષ્ટાન્ત શાસ્ત્ર પ્રસિદ્ધ છે તે નીચે આપવામાં આવે છે. છ મનુષ્ય અટવીમાં ગયા ત્યાં ફળથી ઝુકી રહેલું જંબુવૃક્ષ જોઈ સુધાના વશથી તે જંબુવૃક્ષ પાસે આવ્યા. તેમાંના એક જણે કહ્યું કે આ વૃક્ષ મૂળ સહિત ઉખેડી નાખી ભૂમિ પર પાડીએ જેથી સુખપૂર્વક જાંબુ ખવાય, ત્યારે બીજાએ કહ્યું મૂળથી ઉખેડવાનું કંઈ પ્રયોજન નથી પણ એને થડમાંથી કાપી નીચે પાડે, ત્યારે ત્રીજાએ કહ્યું કે વૃક્ષ કાપવાનું પ્રયોજન નથી પણ વૃક્ષની શાખાઓ કાપી નીચે પાડે, ચોથાએ કહ્યું જાંબુના ગુચ્છાવાળી નાની પ્રતિશાખાઓ તેડી નીચે પાડે, પાંચમાએ કહ્યું ગુચછામાંથી જાંબુ ચુંટી ચુંટને ભક્ષણ કરે, ત્યારે છઠ્ઠાએ કહ્યું માત્ર સુધા શમાવવાનું જે કાર્ય છે તે નીચે પડેલાં જાંબુથી જ ચલાવી . એ પ્રમાણે છએ પુરૂષેના ઉત્તરોત્તર નિમેળ નિર્મળતર પરિણામ કહ્યા તેમ છે વેશ્યાઓ અનુક્રમે અધિક અધિકતર નિર્મળ પરિણામરૂપ જાણવી. છ ચોર એક ગામ લુંટવા ચાલ્યા તેઓએ રસ્તામાં વિચાર કરવા માંડયો, ત્યારે એકે કહ્યું કે જે કઈ મળે તેને મારી નાખે, બીજાએ કહ્યું સર્વ મનુષ્યને મારી નાખવા પણ પશુને ન મારવાં, ત્યારે ત્રીજાએ કહ્યું મનુષ્ય સ્ત્રી પુરૂષે બને હોય છે તેમાં પુરૂષોને મારી નાખવા પણ અબળ એવી સ્ત્રીને માર્યાથી શું? ત્યારે ચોથાએ કહ્યું દરેક પુરૂષને મારવાની શી જરૂર છે? જેટલા શસ્ત્રધારી પુરૂ હોય તેટલાને જ મારી નાખવા, કારણ કે શસ્ત્રરહિત પુરૂષ આપણને શું કરી શકે તેમ છે? ત્યારે પાંચમાએ કહ્યું સર્વ શસ્ત્રધારી પુરૂષને મારી નાખવાનું શું પ્રજન છે? માત્ર જેટલા શસ્ત્રધારી પુરૂષે સામા થાય તેટલાને જ મારી નાખવા છઠ્ઠાએ કહ્યું કેઈને પણ મારવાની શી જરૂર છે? આપણે ધન માલનું પ્રયોજન હોવાથી તેજ લુંટીને ચાલ્યા જવું. એ પ્રમાણે છે એ લેશ્યાઓના ભિન્ન ભિન્ન અધ્યવસાય જાણવા. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક સમ્યક્ત્વ, દેશિવરિત, સર્વવિરતિ અને શ્રેણિ વગેરેને પ્રારંભ ત્રણ શુભલેશ્યામાંની કોઈ પણ શુભવેશ્યાએ વર્તતા જીવને હાય. દરેક લેસ્યા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે; તે ત્રણે પ્રકારની લેસ્યાએમાં અસંખ્ય અધ્યવસાય સ્થાને ( પરિણામ ભેદ ) રહેલા છે, તે અસંખ્યાતની સંખ્યા પણ અસંખ્ય લેાકાકાશના પ્રદેશ પ્રમાણુ છે. પુન: વિશુદ્ધિના અંશાની અપેક્ષાએ વિચારતાં દરેક અશુભ લેશ્યામાં અનન અનત સંકિલષ્ટતા છે, અને દરેક શુભ લેશ્યા અનત અનત વિશુદ્ધિયુક્ત છે. સામાન્યત: વિચારતાં કૃષ્ણàયાથી નીલલેસ્યા અનંત ગુણ વિશુદ્ધ, નીલથી કાપાત અનતગુણુ વિશુદ્ધ, એ પ્રમાણે યાવત્ શુકલ લેશ્યા સુધી અનતગુણુ વિશુદ્ધિ જાણવી. (૧૨) ભવ્ય ૨—જે જીવમાં મેક્ષ પામવાની ચેામ્યતા છે તે ભવ્ય, અને મેક્ષ પામવાની અયેાગ્યતાવાળે! જીવ અભવ્ય કહેવાય. નિગેદાદિ સર્વ જાતિવાળા જીવા બન્ને પ્રકારના હેાય છે. તેમાં કેટલાએક જીવા એવા છે કે જેઓ મેાક્ષ પામવાની ચેાગ્યતાવાળા છે, પણ સૂક્ષ્મ નિગેાદમાંથી મહારજ નિકળવાના નથી તે મેાક્ષ કેવી રીતે પામે ? એવા માત્ર ચાગ્યતાવાળા જીવા ભળ્યાભવ્ય એમ ત્રીજા પ્રકારના પણ કહી શકાય પણ એ ભેદ ભવ્યમાં અંતર્ગત હાવાથી જુદો ન ગણે તેપણ ચાલી શકે. એ ત્રણ પ્રકારના જીવાનુ દ્રષ્ટાંત આ પ્રમાણે મેશ્ને જશે એવા ભવ્ય જીવે! ગર્ભ ધારણ કરી શકે એવી સધવા સ્ત્રી સરખા છે; જેમ પરણેલી સ્ત્રી પતિના સયેાગે કાઈપણ વખતે ગર્ભ ધારણ કરી પુત્ર ઉત્પન્ન કરી શકશે તેમ ભવ્ય જીવા કાઇપણ કાળે અનુષ્યાદિ સામગ્રી પ્રાપ્ત થતાં અવશ્ય મેક્ષે જશે તે મળ્ય. મેક્ષે જવાની માત્ર યેાગ્યતાવાળા ભળ્યાભવ્ય જીવે ગી ધારણ કરી શકે એવી પતિરહિત સ્ત્રી સરખા છે; જેમ કેÁ સ્રો પતિના યેાગે ગર્ભધારણ કરી શકે એવી છે પણ ભાગ્યના For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir યેાગે તે સ્ત્રીની આખી જીંદગી વ્યતીત થઈ તાપણુ પતિને સમાગમ ન થયા અને તે કારણથી પુત્ર પણ ન થા પરન્તુ એ સ્ત્રી વંધ્યા નથી, તેવી રીતે સૂક્ષ્મ સાધારણુ વનસ્પતિરૂપ અનાદિ નિગેદમાં એવા પણ અનંત નિગેાદીયા જીવા છે કે જેએ કાઇપણ કાળે અનાદિ નિગેાદમાંથી નિકળી આદરપણું કે દ્વીન્દ્રિયાદિ ત્રસપણું પામવાનાજ નથી, કહ્યું છે કે~~ अस्थि अणता जीवा, जेहिं न पत्तो तसाइ परिणामो उप्पांति चयंति य, पुणोवि तत्थेव तत्थेव ॥ १ ॥ અર્થ:—એવા અનંત જીવે છે કે જેઓએ કઇપણુ કાળે ત્રસાદિ પરિણામ પ્રાપ્ત કર્યા નથી, અને વારંવાર ત્યાંને ત્યાંજ ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. એમાંના અનંત જીવા ત્યાંના ત્યાંજ ઉત્પન્ન થઈ મરણ પામે છે માટે મેાક્ષ જવાની યાગ્યતાવાળા છતાં પતિરહિત સ્ત્રી ત્ સામગ્રીના અભાવે માક્ષે જઇ શકતા નથી. તથા અભય જીવા વધ્યા સ્ત્રી સરખા છે; જેમ વધ્યા સ્ત્રીને પતિના સમાગમ છતાં પણ પુત્ર ઉત્પન્ન થઈ શકે નહિ તેમ અભવ્યજીવા મનુષ્યત્વ, જ્ઞાન અને ચારિત્ર વિગેરેની સામગ્રી પ્રાપ્ત કરી શકે છે છતાં પણ સમ્યગ્ દર્શનના અભાવે માક્ષમાં જઈ શકતા નથી. પુન: જેઆએ મેક્ષે જવાની ચેાગ્યતા સાર્થક કરી છે એવા સિદ્ધ જીવા પ્રથમ સંસારી અવસ્થામાં ભવ્ય હતા, પણ સિદ્ધ અવસ્થામાં ન તે ભવ્ય કહેવાય કે ન તા અભવ્ય કહેવાય. કહ્યું છે કે સિધ્ધા નો મન્વા નો સમન્યા ઇતિ. (૧૩) સમ્યક્ત્વ —સમ્યપણું એટલે સમાં સત્બુદ્ધિ અને અસમાં અસત્ બુદ્ધિરૂપ વિવેકપણ તે સભ્યત્ત્વ કહેવાય, અર્થાત્ જે વસ્તુ જેવા સ્વરૂપે છે તે વસ્તુ તેવા પ્રકારે યથાર્થ જાણવી તે સમ્યક્ત્વ, અથવા સુદેવમાં દેવબુદ્ધિ, સુગુમાં ગુરૂ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિ અને સદ્ધર્મમાં ધર્મબુદ્ધિ તે . શ્રીગશાસ્ત્રમાં તેજ પ્રમાણે કહ્યું છે કે या देवे देवताबुद्धि-गुरौ च गुरुतामतिः । ધર્મ જ ધર્મો: શુદા, સરસ્વમિમુચ na તથા તરાર્થતા વચન એટલે તત્વરૂપ પદાર્થો પર જે શ્રદ્ધા-પ્રતીતિ તે સમ્યકત્વ કહેવાય. એમ શ્રી તત્વાર્થ સૂત્રનું વચન છે. અથવા શ્રી સર્વોએ જે પદાર્થો જે રીતે કહ્યા છે તે પદાર્થો તે રીતે જ છે, સર્વિસનું કથન અસત્ય હોયજ નહિ એવી દ્રઢ પ્રતીતિ તે સભ્યત્ર કહેવાય, પણ જીવને પિતાની બુદ્ધિમાં ઉતરે તેવું સર્વજ્ઞ કથિત સ્વરૂપ સત્ય અને બીજું અને સત્ માને તે તે સમ્યકત્વ ન કહેવાય. પ્રશ્ન:–સર્વ ધર્મવાળા પોતપોતાના દેવને સામાની પિતાનાં શાસ્ત્રો સર્વપ્રણીત માને છે તે તેમાંથી વર્તમાન કાળે સર્વરપ્રણીતશાસ્ત્રને નિર્ણય કેમ થઈ શકે? ઉત્તર:–જે શાસ્ત્રપ્રણેતાઓ દુનિયાદારી છોડી ઇન્દ્રિયના સર્વ વિષયનો અને સર્વ સંસારીચેષ્ટાઓને ત્યાગ કરી, મેક્ષાભિમુખી, વ્રત, તપશ્ચર્યા, યમ અને નિયમને સખ્ત રીતે અંગીકાર કરી, જીતેન્દ્રિય બન્યા છે અને કામ, ક્રોધ, માન, માયા અને લોભ વિગેરે અસત્ય ઉચારનાં કારણેથી વિરક્ત થઈ સર્વજ્ઞ થયા છે તેવા શાસ્ત્રપ્રણેતાઓનું વચન સર્વથા સત્ય હાઈ શકે; તેથી પ્રથમ શાસ્ત્રમાં કહેલા દેના ચરિત્ર ઉપર ખ્યાલ કરવો જોઈએ કે અમુક દેવ સંસારી વિલાસ ચેષ્ટાઓથી રહિત છે કે નહિ? તેની એગ્ય તપાસ કર્યા બાદ એમના વચનમાં પૂર્વાપર વિરોધ આવે છે કે કેમ? એમ એગ્ય તપાસ કરતાં જો તે દેવો તેવા સદાચરણ અને સર્વજ્ઞ માલુમ પડે તે તેઓના ઉપદેશેલાં શા પર દ્રઢ પ્રતીતિ રાખવાની ફરજ છે. જેનદર્શનમાં કહેલાં દેવનાં ચરિત્રોથી માલુમ પડે છે કે જેનદર્શનમાં મનાતા સો કામ, ક્રોધ માન અને માયા વિગેરે અઢાર દૂષણે For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહિત છે, માટે તેઓનાં વચનો સત્યજ હોઈ શકે, કારણ કે અસત્ય ઉચ્ચારમાં મૂળ કારણ કષાય અને અજ્ઞાન છે, તે બન્નેથી રહિત એવા સર્વને અસત્ય ઉરચાર કરવાનું કારણ શું પ્રશ્ન –જેનદર્શનમાં સર્વજ્ઞનું વચન સત્ય માનવાથી સમ્યકત્વ મનાય છે કે કોઈ અસર્વજ્ઞનું વચન પણ સત્ય માનવાથી સમ્યકત્વ મનાય છે? ઉત્તર–સર્વજ્ઞ સિવાય સર્વશે સર્વશ વચનને અનુસારે જ ઉચ્ચાર કરનારા એવા શ્રી ગણધરાદિકનું વચન પણ સત્ય માનવું જોઈએ. કહ્યું છે કે सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च । सुयकेवलिणा रइयं, अभिन्नदसपुविणा रइयं ॥१॥ અર્થ-શ્રીગણધરનું રચેલું, પ્રત્યેક બુદ્ધનું રચેલું, શ્રુતકેવલિનું ચેલું અને સંપૂર્ણ દશપૂવીનું રચેલું એટલે ચારેલું વચન તે સર્વવત્ સત્ય માનવું જોઈએ. કારણકે એ મહામાઓનું પણ જ્ઞાન યથાર્થ હોય છે. શંકા–સર્વજ્ઞ સિવાય ગણધરાદિનું વચન માનતાં કે વખતે અસત્ પદાર્થનું માનવું પણ ન બની શકે? કારણકે છવસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે એ કુદરતી નિયમ છે. ઉત્તર–એ વાત સત્ય છે કે છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર છે, માટે ધારો કે ગણુધરાદિકનાં વચનમાં કદાચ કોઈ અસત્યતા આવી જાય; જેમ શ્રીતમ ગણધરે આણંદ શ્રાવકને થયેલા અવધિજ્ઞાન સંબંધમાં “શ્રાવકને એટલું બધું અવધિજ્ઞાન ને હાય” એમ કહેવામાં અસત્ય ઉચ્ચાર થયે માનીએ તે પણ એ મહાત્માઓને એવા અનુપગપણને પ્રસંગ પણ એવા પ્રસંગવાળે છે કે જેને માટે સર્વએ પણ તેવી વિવક્ષા ન કરતાં દશપૂવી વિગેરેનાં વચને સર્વજ્ઞ તુલ્ય સત્ય કહ્યાં છે. હવે ધારે કે કદાચ એમનું વચન પણ કઈ પ્રસંગે સર્વજ્ઞદ્રષ્ટિએ અસત હોય તે પણ આપણે અલ્પજ્ઞ છે કયા પ્રમાણથી તે અસત્ય For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ છે એમ નિર્ણય કરી શકીએ ? ને જ્યાં સુધી અસત્યપણાને નિર્ણય કરી શકીએ નહિ અથવા શંકાવાળા થઇએ નહિ, ત્યાં સુધી તે વચન ન માનવું કેમ ખની શકે? માટે આપણે અપન હાવાથી આપણી ફરજ છે કે જ્યાં સુધી આપણે તેવા મહાજ્ઞાની અથવા સર્વજ્ઞ થઇએ નહિ ત્યાં સુધી તે મહાજ્ઞાનીઓનાં વચના પ્રમાણભૂત માનવાંજ જોઈએ. પુન: સર્વજ્ઞનાં અને સર્વજ્ઞાએ માન્ય કરેલા દશપૂોદિ મહા જ્ઞાનીઓના વચનામાંનું એક પણ વચન ન માને તે તે મિથ્યા દ્રષ્ટિ ગણાય છે. કહ્યું છે કે-ચત્ર સદ્દ હતો મુત્તસ્થં મિર્ઝાન્ડ્રોગો એટલે આસ પુરૂષાના વચનેામાં સૂત્રાર્થના એક પણ પદની અશ્રદ્ધા કરે તો મિથ્યાદ્રષ્ટિ ગણાય. વળી એ વાત ઇન્સાનીજ છે, કારણકે જેનાપર આપણે પ્રતીતિ રાખી તેનાં કેટલાંક વચન સત્ય માનીએ અને કેટલાંક વચન અસત્ય માનીએ તે એ આસપુરૂષ ઉપર પ્રતીતિનું લક્ષણજ નથી, પ્રતીતિનુ લક્ષણ તે એજ કે તે જે કહે અથવા જે કરે તે સત્ય માનવું જોઈએ. શંકા—એવી પરતંત્રતા નહિ રાખતાં પેાતાની બુદ્ધિમાં ઉતરી શકે તેટલું સત્ય માનીએ, અને બુદ્ધિમાં ન ઉતરી શકે તેવા પદાર્થની ઉપેક્ષા કરીએ એટલે સત્ય ન માનીએ, તેમજ અસત્ય પણ ન માનીએ તે સમ્યક્ત્વ કહેવાય કે કેમ ? ઉત્તર-ઉપરાક્ત પ્રમાણે સમ્યક્ શ્રદ્ધાન ન કહેવાય. કારણકે જે પદાર્થ બુદ્ધિમાં ન ઉતરી શકે તેવા પદાર્થ ઉપર શ્રદ્ધા રાખવાની આવશ્યક્તા છે, અને જે પદાર્થ બુદ્ધિગમ્ય છે તે સત્ય મનાયલા છે, તેમાં શ્રદ્ધાની જરૂર શું છે? શ્રદ્ધા રાખવાનું સ્થાન તા અતીન્દ્રિય અને બુદ્ધિને અગમ્ય પદાર્થો છે અને તેવા પદાર્થ ઉપર શ્રદ્ધા ન રાખે તે! શ્રદ્ધાના અભાવે સમ્યક્ત્વ કેવી રીતે કહેવાય ? શકા—જૈનદર્શનમાં દ્રવ્યાનુયોગના એવા સૂક્ષ્મ અને શ્રેષ્ટ વિષય છે કે તેને વિચાર કરતાં તે સર્વજ્ઞપ્રણીત હોય એવું For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ અનુમાન થઈ શકે છે, તેમજ આચાર વિચારેની સૂક્ષમ સંકલના વાળે ચરણાનુયોગ પણ અતિ શ્રેષ્ટ જણાય છે, એ બેના ઉપર શ્રદ્ધા બેસે છે, પણ ગણિતાનુયેગમાં ક્ષેત્રાદિકની મોટી મોટી વાત એવી છે કે જે વિચારમાં ઉતરી શકતી નથી, અને કથાનુબેગમાં કેટલીક કથાઓ પણ અમને બનાવટી લાગે છે તેથી એ બે અનુગ જો કે સર્વજ્ઞપ્રણીત હશે ! પણ પાછળથી થયેલા આચાર્યોએ તેવી મોટી મોટી અને કલ્પિત વાતે દાખલ કરી હશે, એવી માન્યતાપૂર્વક તે બે અનુગપર શ્રદ્ધા ન બેસે તે યોગ્ય છે કે કેમ? ૧ જેમકે–અસંખ્યાત વીપસમુદ્રપ્રમાણવાળી આ પૃથ્વી છે, ગંગા અને સિંધુ નદી ૨૫૦ ગાઉ પહોળી, દેવલોકનાં વિમાન બત્રીસ હજાર જેજન ઉંચાં અને અસંખ્યાત જન લાંબાં પહોળાં, અયોધ્યા અને દ્વારકાનગરી પ્રમાણુગુલે બાર જોજન લાંબી, એકેક કીપનું અને એક સમુદ્રનું અસંખ્યાત જન પ્રમાણ, મોટા મોટા હજારો યોજનના પ્રમાણ વાળા પર્વ અને તે વળી સોના, ચાંદી અને રત્નના, હજારે જનના પ્રમાણવાળા મોટા મચ્છ, ત્રણ ગાઉની ઉંચાઈવાળા માણસ, લાખ જોજનને મેરૂ પર્વત, અસંખ્યાતા સૂર્ય તથા ચન્દ્ર, દેવવિમાન અને દેવભૂમિ વિગેરેનું ઘણું લાંબું વર્ણન, નારકી જીવોને અતિ ઘણું દુઃખ, સાગરોપમ પ્રમાણવાળાં આયુષ્ય. આ પ્રમાણે સેંકડો વાત એવી અતિશયોક્તિના રૂપમાં છે ક, અન્ય દર્શનીઓના પુરાણોની માફક જૈનદર્શનમાં પણ આ પુરાણ હોય તેમ લાગે છે, તેમજ કેટલીએક કથાઓ પણ અતિશયોક્તિવાળી છે. એમ કટલાએક ગુરૂકુલવાસથી વિમુખ બનેલા સ્વછંદચારીઓ સ્વમતિ કલ્પનાએ પ્રાપ્ત કરેલા શાસ્ત્રવાકયોવડે કહે છે, અને દયાનંદ સરસ્વતી સરખા તો કહે છે કે જેને જૂ વગેરે ત્રીન્દ્રિય જીવનું શરીર ત્રણ ગાઉનું કહે છે, ત્યારે એવડી મોટી ત્રણ ગાઉની જૂ તો જેનોના માથામાં પડતી હશે ! વિગેરે વચને કહી પિતે હાસ્યપાત્ર બને છે, કારણકે કૂવાનો દેડકો સમુદ્રના તરંગોની વાત શું જાણે ? જેઓ વર્તમાન શોધખોળ ઉપરથી થયેલ નિર્ણય પ્રમાણેજ પદાર્થનું સ્વરૂપ માનનાર હોય તેઓને આવી સૂક્ષમ વાતે સંભવિત હશે કે અસંભવિત હશે! એમ વિચારવાને અવકાશ પણ ક્યાંથી હોય ? માત્ર સાંભળીને કે વાંચીને તુર્તજ નિર્ણય ઉપર આવી જાય For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ ઉત્તર–અમુક વાત અમુક અપ્રમાણિક આચાર્યે નવી દાખલ કરી છે, એમ ચોક્કસ નિર્ણય ન થાય ત્યાંસુધી તે મોટી મોટી વાતે અને કથાઓ કલ્પિત કેમ કહી શકાય? અને જે કલ્પિત ન કહી શકાય તે તેવી વાતે અશ્રદ્ધેય પણ કેમ કહી શકાય ? માટે પક્ષ પદાર્થોમાં તે આપણે નિર્ણય કરેલા આસપુરૂષેનું વચન એ જ પ્રમાણ છે. પ્રશ્ન–જેન સિદ્ધાન્તને તમે સર્વજ્ઞપ્રણીત માને છે, અને ચોક્કસ પ્રમાણુવિના નવી વાતે દાખલ થઈ છે એમ માની શકતા નથી તે સિદ્ધાન્તમાં અને ગ્રંથોમાં અમુક આચાર્ય આ પ્રમાણે કહે છે, અને અમુક આચાર્ય આ પ્રમાણે કહે છે એવા મતભેદ છે તે કેવી રીતે હોઈ શકે ? ઉત્તર–ઉતરતા કાળના પ્રભાવે સ્મરણશક્તિમાં ફેરફાર થવાથી કોઈક આચાર્યની સ્મૃતિમાં અમુક વાત આવી અને કેઈક આચાર્યની રકૃતિમાં અમુક બીજી વાત આવી; હવે જે કે સર્વજ્ઞની તે બે વાત નહેય પણ બે આચાર્યોમાંથી કયા આચાર્યની વાત સર્વરોક્ત છે? તેને નિર્ણય પૂર્વોક્ત મહાજ્ઞાનીઓ અને સર્વજ્ઞ વિના કઈ કહી શકે નહિ, માટે ભવભીરૂ પ્રમાણિક નેતાઓએ બન્નેને છે કે ધર્મનું મહામ્ય વધારવા માટે તથા લોકોને રંજન કરવા માટેની આતો મોટી મોટી કવિની કલ્પનાઓ છે, આવી શંકાઓ કવળ પ્રત્યક્ષ વાદિઓજ કરે છે. પૃથ્વીના માપનો પ્રત્યક્ષ નિર્ણય દર્શાવનાર નવીન શોધબાળના સિદ્ધાન્ત ઉપર કિષ્ટિ રાખી પરાક્ષ સિદ્ધાન્ત સંભવત છે કે અસંભવિત એ વિચાર કેઈક વિરલાને જ પ્રગટ થાય છે. પુનઃ ઉપર દર્શાવેલી વાતો જેવી બીજી અનેક વાત પરાક્ષ પદાર્થ સંબંધ શાસ્ત્રોમાં વર્ણવેલી છે, પણ તે વિના વિચારે છેટી કહેવાનું સાહસ તો અજ્ઞાનિઓજ કરી શકે, કારણ કે કઈ વાત કેવી રીતે સત્ય છે તે નય, નિક્ષેપ, ઉત્સર્ગ અને અપવાદ વિગેરે જાણ્યા વિના વિચારવાનું બની શકે જ નહિ, માટે વિચારશીલ પુરૂષોને એ વાતે અસત્ય માનવા યોગ્ય નથી પણ એ સર્વ સંભવિત છે, એમ આ લેખકનું માનવું છે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અભિપ્રાય કહી બને વાતે દાખલ કરવી જોઈએ, એવી શ્રેષ્ઠ પ્રમાણિક પુરૂષની નીતિ છે, અને જેન સિદ્ધાન્તના સંબંધમાં તેમજ બનેલું હોવાથી સિદ્ધાન્તમાં આવતી બને વાતે પ્રમાણ કરવી જોઈએ, એ બે વાતોમાંથી અમુક વાત સત્ય છે અને અમુક વાત અસત્ય છે, એવો નિર્ણય આપનારા તેઓ અલ્પજ્ઞ અને માના ભણવેલા કહેવાય પણ બાપના ભણવેલા કહેવાય નહિ. તેજ પ્રમાણે શ્રી લકપ્રકાશમાં કહ્યું છે કે તે યા માતૃપિતા: શંકા–આપણને સમ્યકત્વ છે કે નહિ તે આપણે પિતાની મેળે જાણું શકીએ કે નહિ? કેમકે સમ્યક્ત્વ શ્રદ્ધાજન્ય છે, અને શ્રદ્ધા એ મનને વિષય છે, તેમજ દરેક પ્રાણુ પિતાનું મન પિતેજ પારખી શકે છે તે સમ્યત્વની પરીક્ષા સ્વતઃ થઈ શકે ? - ઉત્તર–પ્રાણું પિતાનું મન પિતે પારખી શકે છે, એ નિયમને અનુસારે મને ધર્મ ઉપર રાગ છે એટલું જાણું શકે પણ સામાન્ય રાગ માત્રથી સમ્યક્ત્વ કહી શકાય નહિ, અમુક હદવાળે અને પિલિક સુખની આકાંક્ષા વિગેરે કારણે વિના માત્ર આત્મન્નિતિના પ્રજનવાળે રાગ હોય તે તે રાગ સમ્ય ત્વરૂપ હોઈ શકે, અથવા સર્વજ્ઞના વચને ઉપર સામાન્ય વિશ્વાસેથી સભ્યત્વ ન હોય, પણ અમુક હદને દ્રઢ વિશ્વાસ બેસે તે સમ્યકત્વ કહેવાય, હવે વિચાર કરે કે ધર્મ ઉપર રહેલા રાગની અથવા સર્વજ્ઞના વચન ઉપર પ્રાપ્ત થયેલા વિશ્વાસની હદ બાંધી શકાય ખરી? અર્થાત્ ન જ બાંધી શકાય, તે પછી પિતાની મેળે પિતાના સમ્યત્વને નિર્ણય કરે તે વ્યર્થ જ છે. તેનું દ્રષ્ટાંત, જવરપીડિત દરેક માણસ મને તાવ આવ્યો છે એમ જાણી શકે પણ અમુક ડીગ્રીને કે અસાધ્ય તાવ છે એમ ન જાણી શકે, એ નિર્ણય કહેવાને હક્ક તે ડોકટરને છે. તેમ સમ્યકત્વને નિર્ણય કહેવાને હકક તે સર્વને છે. - એ પ્રમાણે પ્રથમ શુદ્ધ દેવની પરીક્ષા કરવી અને તેજ સુદેવ તરણ તારણહાર છે એમ માનવું જોઈએ, તેમજ એ દેવે For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭. ઉપદેશદ્વારા મુનિના જે શ્રેષ્ઠ આચાર દર્શાવ્યા છે તેવા આચારમાં વર્તનાર મુનિઓની પરીક્ષા કરવી અને તેજ મુનિ મહારાજે સુગુરૂ તરણ તારણહાર છે એમ માનવું, તથા સુદેવ પ્રતસિદ્ધાન્તરૂપ ધર્મ, તેજ શુદ્ધ ધર્મ માન, તે સમ્યકત્વ કહેવાય. આ સમ્યત્વનાં સડસઠ વ્યાવહારિક લક્ષણે થાન્તરથી જાણવાં. પ્રશ્નઃ—સભ્યત્વ, જ્ઞાનીને હેાય કે અજ્ઞાનીને? ઉત્તર–સમ્યત્વ જ્ઞાનીને અને અજ્ઞાનીને બનેને હોય. નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે – इय नवतत्तसरूवं, जो जाणइ तस्त होइ सम्मत्तं भावेण सद्दहतो, अयाणमाणे वि सम्मत्तं ॥ १ ॥ અર્થા–એ પ્રમાણે જીવાજીવ દિ નવતત્વનું સ્વરૂપ જાણે તેને સમ્યકત્વ ઉત્પન્ન થાય, અને એ નવતત્વનું સ્વરૂપ ન જાણતા હોય પણ ભાવથી શ્રદ્ધા માત્ર રાખતા હોય તે તેવા અજ્ઞાતને પણ સભ્યત્વ હેય. તે શ્રદ્ધા કેવા પ્રકારની હોય તે જણાવે છે – सव्वाइं जिणेसरभासिआई, वयणाइ नन्नहा हुंति इइ बुध्धी जस्स मणे, सम्मत्तं निञ्चलं तस्स ॥ २ ॥ અર્થ –જીનેશ્વરનાં કહેલાં સર્વે વચને સત્ય છે, પણ એક વચન અસત્ય ન હોય એવી બુદ્ધિ જેના મનમાં છે, તેને નિશ્ચય દ્રઢ સમ્યકત્વ હેય છે. એ પરથી જાણવું જોઈએ કે અમુક શાસ્ત્ર ભણેલાનેજ સમ્યત્વ હોય એમ નહિ. વળી એ તે નિયમ છે કે સંપૂર્ણ દશ પૂર્વના જ્ઞાનથી પ્રારંભીને આગળના જ્ઞાનવાળા. સમગ્રજનેને સમ્યકત્વ અવશ્ય હોય. આ પ્રમાણે સમ્યત્વનું શ્રદ્ધાસ્વરૂપ જણાવીને હવે સમ્યકુત્વના આિપશમિકાદિ છે ભેદનું સ્વરૂપ કહેવાય છે, તે નીચે પ્રમાણે છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપશાન્ત ૨ ૩પરામાં સમ્યક્ત્વ-આત્માના શ્રદ્ધાન ગુણને આવર નાર ત્રણ દર્શનમાનીય અને ચાર અનંતાનુબંધિ કષાય એ સાત કર્મપ્રકૃતિએ રાખવડે ઢાંકેલા અગ્નિની માફ્ક થતાં આત્માને જે શ્રદ્ધાળુણુ પ્રગટે તે શ્રદ્ધાગુણુનું નામ આપશમિક સમ્યક્ત્વ કહેવાય. આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને અને અપ્રમત્ત મુનિને ઉપશમ શ્રેણિ ચઢતી વખતે પ્રાપ્ત થાય, અને આખા સંસારચક્રમાં પાંચ વારજ પ્રાપ્ત થાય. ર ૨ ક્ષચોપરામ મુખ્યત્વ—આત્માના શ્રદ્વાન ગુણને આવરનાર મિથ્યાત્વ માહનીય, મિશ્ર મેાહનીય અને ચાર અનંતાનુ બધિ એ છ કર્મને પ્રદેશેાય અને સમ્યક્ત્વ મહુનીયના વિપાકાયયુક્ત પ્રદેશય વર્તતાં અથવા એ સાતે કર્મપ્રકૃતિને ક્ષયાપશમ વર્તતાં આત્માને જે શ્રદ્ધા ગુણુ પ્રગટ થાય તે ક્ષયે પશમ સમ્યક્ત્વ કહેવાય, આ સમ્યક્ત્વ અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનવતી જીવાને હાય છે, એના પ્રારંભ સિદ્ધાન્તમતે અનાદ્વિ-સાદિ મિથ્યાદ્રષ્ટિને અને કર્મગ્રથના મત પ્રમાણે સાદિ મિથ્યાદ્રષ્ટિને હાય છે; અને અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. ૧ યથાપ્રવૃત્તાદિ કરષ્કૃત અને અકરણુકૃત અથવા અનુયરૂપ એમ ઉપશમ એ પ્રકારના છે. ૨ ઉદયાનુંવિદ અને શુદ્ધ એમ યેાપશમ બે પ્રકારે છે. તેમાં સર્વાતિ પ્રકૃતિને સયામ શુદ્ધ ક્ષયાપયમ હાય અને દેશઘ્રાતિ પ્રકૃતિએને યાપશમ ઉદયાનુવિદ્ઘ હાય એટલે ઉદ્ય અને ક્ષાપામ એ બન્ને માથે ચાલે. અહિં જે દેશાતિ પ્રકૃતિએ હોય તેને રસ સર્વાતિ અને દેશાતિ એ એ પ્રકારના હાય અને સર્વાતિ પ્રકૃતિના રસ સવંદ્યાતિ હાય; તેમાં જે વખતે દેશાતિ પ્રકૃતિને સર્વાતિ રસ દેશઘાતિ રૂપ થઈ ઉદયાવલિકામાં આવી ક્ષય પામતા જાય તે ક્ષય અને જે રસ ઉદયાવલિકામાં નથી વર્તતા તે રસસ્પર્ધાના અનુદયરૂ૫૩પરામ કહેવાય,એ પ્રમાણે બન્ને ભા જેમાં વર્તતા હાય ભાવનું નામ ક્ષચોપરામ કહેવાય. મતિ શ્રુત જ્ઞાનાંવરણુ અને ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણુના દેશાતિપણે પરિણમેલા સર્વદ્યાતિ For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir se રૂ જ્ઞાયિક સમ્યક્ત્વ ઉપરાક્ત સાતે મેાહનીય કર્મપ્રકૃતિએને ક્ષય કરવાથી જીવને જે શ્રદ્ધાગુણુ પ્રગટ થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ. આ સમ્યક્ત્વના પ્રારંભક મનુષ્યા અને નિષ્ઠાપક ( ક્રિયા સમાપ્ત કરી પ્રાપ્ત કરનાર) ચારે ગતિના સન્નિપર્યાપ્ત જીવા છે. આ સમ્યક્ત્વ આખા ભવચક્રમાં એકજવાર પ્રાપ્ત થઈ પુનઃ ચાલ્યું જતું નથી પણ અનતકાળ સુધી કાયમ રહે છે માટે એ અપ્રતિપાતિ સમ્યક્ત્વ છે. * મિત્રનયથ—મિથ્યાત્વ મહુનીયના પ્રદેશેાદય મિશ્રમહુનીયના વિપાકાઢય રૂપે પ્રવર્તતાં જીવને સર્મ ઉપર રાગ રસસ્પર્ધકના વિપાકાયદ્રારા યે, દેશાતિપણે નહિ પરિણમેલા સર્વદ્યાતિ રસસ્પર્ધકના અનુયરૂપ ઉપશમે, અને દેશાતિપણે પરિણમેલા રસસ્પર્ધકના વિપક્રાદયે ઉદયાનુવિદ્ધ સયાપશમ હાય. તથા મન:પર્યવ અને અવધિ એ એના આવરણને સર્વાતિ રસ ઉયે વર્તે ત્યાંસુધી મન:પર્યવ જ્ઞાનાદિ ગુણુ પ્રગટ ન થાય પણ એ ત્રણતા સર્વાતિ રસ દેશધાતિપણે પરિણમી ઉદય આવી ક્ષય પામે ત્યારે પૂર્વોક્તરીતે ઉદયાનુવિદ્ધ યાપશમ હાય તથા પ્રથમના બાર કાય અને મિથ્યાત્વ એ તેર માહનીય સર્વાતિ છે, પણુ એ તેરને યેાપશમ ઉયાનુવિદ્ધ ન હોય પણ શુદ્ધ ક્ષયાપસમ હાય અર્થાત્ એ તેરને વિપાકાદય વર્તતા હોય ત્યારે કેપશમ ન હેાય પશુ પ્રદેશે દય વર્તે ત્યારે ક્ષયે।પરામ હાય અને વિપાકાય તથા પ્રદેશાય બન્ને ન વત ત્યારે ઉપશમભાવ હોય. તથા એ તેર સિવાયની શેષ માહ પ્રકૃતિ દેશાતિ હાવાથી રસાયે અને પ્રદેશેાયે પણ ક્ષયાપશમ ભાવવાળી હાય. હવે અહિં વિશેષ એ છે કે સમ્યક્ત્વમેહતીયા જે વિપાકાય તે મિથ્યાત્વ મોહનીયના પ્રદેશાય છે. માટે સમ્યક્ત્વ મેહતીયના વિષાક્રાદયેજ ક્ષયાપશમ સમ્યક્ત્વ હાય, અથવા સમ્યક્ત્વ માતા વિપાકાર્ય અને ક્ષયાપશમ સમ્યક્ત્વ એ મેને અન્વયવ્યતિરેક સંબંધ જાણવો. મિથ્યાત્વમેહતા પ્રદેશાય એ રૂપે થાય છે, ત્યાં એકતા મિત્ર સમ્યક્શ્ર્વ મેાહનીયના વિપાકરૂપે, અને બીજો સમ્યક્ત્વ માહતીયના વિપાકાયરૂપે થાય છે. માટે મિથ્યાત્વ મેહતા પ્રદેશદય જ્યારે મિશ્ર મેહનીય વિપાકરૂપે પરિણમે ત્યારે જીવને મિશ્ર સમ્યક્ત્વ હોય અને સમ્યક્ત્વ મહ વિપાકરૂપે પરિણમે ત્યારે યાપશમ સમ્યક્ત્વ હોય. For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ તેમજ ઠેષ પણ નહિ એવા પ્રકારને જે પરિણામ અ7હૂર્ત માત્ર ઉત્પન્ન થાય તે મિશ્ર સમ્યત્વ. કહ્યું છે કેमीसा न रागदोसी, जिणधम्मे अंतमुहु जहा अन्ने नालियरदोवमणुणो, मिच्छं जिणधम्मविवरीयं ॥१॥ અર્થઃ—જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને (નાળીયેર માત્રનેજ આહાર લેવાથી) અનાજ ઉપર રાગ કે દ્વેષ હોતે નથી તેમ મિશ્ર મેહનીય કર્મના ઉદયથી જીનેશ્વરના ધર્મ ઉપર રાશ દ્વેષ ન હોય. તથા જનધર્મથી વિપરીત શ્રદ્ધા તે મિથ્યાત્વ કહેવાય. અથવા મિથ્યાત્વ મેહનીય કર્મના પરમાણુઓમાંના કેટલાક પરમાણુઓમાંથી શુભ પરિણામવડે સર્વશે મિથ્યાત્વ ભવ ટળી જાય તે સવશે શુદ્ધ પરમાણુઓનું નામ સમ્યકત્વ મેહનીય, અને જે મિથ્યાત્વ પરમાણુઓમાંથી સર્જાશે મિથ્યાત્વભાવ વિનાશ પામ્યો નથી પણ કેટલેક અંશે વિનાશ પામ્યું હોય તેવા પરમાશુઓ કેટલેક અંશે મિથ્યાત્વભાવવાળા અને કેટલેક અંશે સમ્યકત્વ ભાવવાળા હોવાથી બન્નેના યોગે તે પરમાણુ મિશ્રમેહનીય કહેવાય છે, એવા પરમાણુઓ જ્યારે ઉદયભાવમાં વત, ત્યારે જીવને મિશ્ર સમ્યત્વ હોય છે, અને પ્રથમ કહેલા સર્વશે શુદ્ધ પરમાણુઓ ઉદય આવે ત્યારે ક્ષયોપશમ સભ્યત્વ હાય, એ વાત પ્રથમ ક્ષપશમ સભ્ય – સંબંધિ સ્કૂટમાં જણાવી છે, અને મિથ્યાત્વભાવ જેમાંથી વિનાશ નથી પાપે તેવા મિથ્યાત્વ પરમાણુઓના ઉદયથી જીવને મિથ્યાત્વ એટલે વિપરીત શ્રદ્ધાન હાય છે. ૬ શ્વાન સર્વ-ઉપશમ સમ્યત્વથી પડતે પ્રાણી જ્યાં સુધી મિથ્યાત્વભાવ નથી પામ્યા ત્યાં સુધીના અન્તરકાળમાં જીવને જે ગુણ પ્રગટે તે સાસ્વાદન સમ્ય – કહેવાય. જેમકે બીરનું ભજન કરનાર મનુષ્યને જેમ ઓડકાર આવતાં અથવા ઉલટી થતાં જે ગળપણને સ્વાદ આવે છે, તેમ આ ઉપશમ સમ્યત્વનું વમન કરતાં જે કંઈ આસ્વાદન રૂપ સમ્યકત્વ ગુણ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહે છે તે સાસ્વાદન સમ્યકત્વ છે. મિશ્ર અને સારવાદન એ અને સમ્યકત્વ ચારે ગતિના જીવને પ્રાપ્ત થાય છે, મિશ્ર સમ્યકૃત્વ અનેકવાર પ્રાપ્ત થાય છે, અને સાસ્વાદન સમ્યકત્વ પાંચ વાર પ્રાપ્ત થાય છે. પુન: ઉપશમ સમ્યકત્વમાં વર્તતા જીવને કમીમાં કમી એક સમય અને વધુમાં વધુ છ આવલિકા જેટલું કાળ બાકી રહે ત્યારે તથાવિધ પરિણમવડે જે અનંતાનુબંધિ કષાયને ઉદય થઈ જાય તે જીવ, ઉપશમ સમ્યકત્વથી પડયે એમ કહેવાય છે, અને એ પ્રમાણે ઉપશમ સમ્યકત્વમાં જતા જીવને ત્રણે દર્શનમેહનીયકર્મ ઉપશાન હોય છે, પણ ચાર અનંતાનુબંધિને ઉદય હોય છે. એ સાસ્વાદન સમ્યકત્વ તે (અર્થાન્તરે) અનંતાનુબંધિ કષાયના ઉદયવાળું ઉપશમ સમ્યફવજ છે, માટે પડતી અવસ્થામાં સાસ્વાદનને સમ્યકત્વ કહેવામાં હરકત નથી. અથવા તે એ પડતી અવસ્થામાં બાકી રહેલા ઉપશમ સમ્યક્ત્વનો આસ્વાદ-અનુભવ છે, તેથી પણ તેને સાસ્વાદન સમ્યકત્વ કહેવાય. ૬ મિથ્યારિક સભ્યય—સમ્યકત્વ એટલે સામાન્યપણાથી શ્રદ્ધા, અને તે શ્રદ્ધા વિપરીતપણે હોય તે મિથ્યાત્વ કહેવાય. અહિં મિથ્યાત્વને સમ્યકત્વમાં ગણત્રી કરવાને હેતુ અવિરતિ ચારિત્રવત્ સમ્યકત્વ માર્ગણામાં સર્વ સંસારી જીને અવતારવા માટે છે. અહિં વેદક સમ્યકત્વ પણ છે, પરંતુ ક્ષયોપશમ સમ્યકત્વથી ક્ષાયિક સભ્યત્વે જતાં અન્ત સમયનું જે ક્ષયોપશમ સમ્યક્ત્વ તેજ રેલવે સભ્યતા હોવાથી તેને ક્ષપશમ સમ્ય ત્વમાં અન્તર્ભાવ કરતાં જુદું ગણ્યું નથી. તથા સમ્યત્વને એક ભેદ, બે ભેદ, ત્રણ ભેદ વિગેરે અનેક ભેદ છે, પણ ચાલુ ગ્રંથમાં દ્વારસંવેધપ્રસંગે છે ભેદનો સંવેધ દર્શાવેલ હોવાથી અહિં પણ છ ભેદનું સ્વરૂપ કહ્યું છે, બાકીના અનેક ભેદનું સ્વરૂપ અત્ર ઉપયેગી નહિ હોવાથી દર્શાવ્યું નથી, (૧૪) સંસિ – હેતુવાદ, દીર્ધકાલિકી અને દ્રષ્ટિવાદ એ For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ સંજ્ઞાએમાંથી જે જીવાને દીર્ઘકાલિકી સન્ના હાય તે વા મજ્ઞિ અને શેષ સર્વ સંસારી જીવા અત્તજ્ઞિકહેવાય, અને સિદ્ધના જીવે સન્નિ કે અસજ્ઞિ કહેવાતા નથી. એ ત્રણ સત્તાઓનું સ્વરૂપ આગળ સંજ્ઞા નામના દ્વારસ્વરૂપને પ્રસંગે આવશે. અથવા જે જીવાને મન હેાય તે સન્નિ અને શેષ સર્વ અસજ્ઞિ. (૧૫) આહારી ર—ઐદારિક અથવા વૈક્રિય અથવા આહા૨ક શરીર ચાગ્ય પુદ્ગલા ગ્રહણ કરતા જીવા આહારી, અને શેષ સર્વ જીવે. અનાહારી કહેવાય. વળી જીવ જે આહાર ગ્રહણ કરે છે તે આહારના પુદ્ગલ સ્કંધા અભવ્યથી અનંતગુણુ પરમાણુના અનેલા, પાંચ વર્ણમય, એ ગ ંધમય, પાંચ રસમય, અને અષ્ટ સ્પર્શમય છે, એમાં વદિ ચારે એક ગુણથી ચાવત્ અનંત ગુણુ એટલે એક અંશથી અનત અંશ પર્યંત યુક્ત હોય છે. એ આહારના ધેા પ્રથમ જેટલા ગ્રહણ કરે છે તેટલામાંથી અમુક ભાગ ગ્રહણ થાય છે, અને કેટલાક ભાગ તે જ સમયે વિનાશ પામે છે; ગ્રહણ થયેલા આહારમાંથી કેટલેાક આહાર જીવના આસ્વાદનમાં (અનુભવમાં) આવે છે, અને કેટલાક આસ્વાદનમાં નથી આવતા. આહારપણે પિરણમેલા આહારમાંથી કેટલેાક ભાગ શરીર અને ઇન્દ્રિયપણે પરિણમે છે, અને કેટલેાક વિનાશ પામી જાય છે. એ પ્રમાણે આહારગ્રહણનું સ્વરૂપ વિસ્તારથી શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે. દેવ અને નારકના આહારના દરેક સ્કંધ અનુલના અસંખ્યાતમા ભાગ જેટલા મેાટો હોય છે. મનુષ્ય અને તિર્યંચના આહારના સ્કંધ પ્રત્યક્ષ સિદ્ધ છે. વિિિનયમ–ત્રસનાડીમાં રહેલા સર્વ જીવા, તથા જે સ્થાને કોઈપણ દિશાએ અલાક નિકટવર્તિ નથી તેવા ત્રસનાડીથી બહારના સ્થળમાં રહેલા એકેન્દ્રિય જીવા ચાર તીચ્છીદિશાથી અને ઉર્ધ્વ તથા અધાદિશાથી એ પ્રમાણે છ દિશાથી આવીને ૧ પાંચ મ એન્દ્રિયો, બાદર વાયુ અને માદર પૃથ્વી. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ સ્વદેહાવગાહનામાં પ્રાપ્ત થયેલા આહારને ગ્રહણ કરે છે, પણ પિતાના આત્મપ્રદેશથી એક પણ પ્રદેશને આંતરે રહેલા આહારને ગ્રહણ કરે નહિ. અને લેકને કિનારે કિનારે રહેલા જે એકેન્દ્રિય છે તેમાંથી કેટલાએક ત્રણ દિશાને, કેટલાએક ચાર દિશાને અને કેટલાએક પાંચ દિશાને આવેલે આહાર ગ્રહણ કરે છે, તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે. આહાર બે પ્રકારનો છે, તેમાં અલકાકાશની અલના વિના પ્રાપ્ત થતે આહાર તે નિવાતિ આહાર છે એ દિશાઓમાંથી પ્રાપ્ત થાય છે, અને અલકાકાશના કારણથી ૨ન દિશાઓમાંથી આવતે આહાર તે વ્યાઘાત આહાર ત્રણ ચાર ને પાંચ દિશાથી પ્રાપ્ત થાય છે. આહારનાં પુલ માત્ર કાકાશમાંજ છે, અને અલકાકાશમાં નથી, તેમજ લોકમાંથી અલકમાં જવાની શક્તિવાળાં પણ નથી, તે કારણથી જે દિશાએ અલક આવે તે દિશાથી આહાર પુદ્ગલે પણ પ્રાપ્ત થાય નહિ. તેમાં ઉદાહરણ તરીકે સર્વથી નીચે અધોલેકના નિકુટના (ગવાક્ષાકર લકાન્તના) અગ્નિ ખૂણામાં રહેલા એકેન્દ્રિય જીવને પૂર્વ, દક્ષિણ અને અધે એ ત્રણ દિશાએ અલેક હેવાથી એ ત્રણ દિશાઓને આહાર પ્રાપ્ત થાય નહિ, અને શેષ ત્રણ દિશાઓને આહાર પ્રાપ્ત થાય. તથા સર્વથી નીચે અલકમાં જે એકેન્દ્રિય પશ્ચિમ દિશાને અનુસરીને રહ્યો હોય તે તેને પૂર્વદિશાના આહારને વ્યાઘાત થતું નથી, માત્ર અધદિશા અને દક્ષિણ દિશાએ અલકનો વ્યાઘાત છે માટે ચાર દિશાઓથી આહાર પ્રાપ્ત થાય. તથા જ્યારે અલેકના સર્વથી નીચેના ૧ લેકને અન્ત-છેડે સર્વત્ર સપાટીવાળો નથી પણ દંતર સરખો છે, તે દંત્રાકાર ભાગને નિડર કહેવામાં આવે છે. ૨ પાંચ સૂમ અને બાદરવાયુ એ છ એકેયને. - ૩ લેકના સર્વાન્તિમ ભાગથી અંદરના ભાગમાં પશ્ચિમ દિશાતરફ ખસીને રહેલો. For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ પ્રતર ઉપરના બીજા, ત્રીજા આદિ ઉર્ધ્વ પ્રતરમાં પશ્ચિમ દિશાને અનુસરીને જે એકેન્દ્રિય રહ્યા છે તેઓને અદિશાના આહારને વ્યાઘાત નહિ થવાથી ચાર દિશાઓને આહાર પ્રાપ્ત થાય છે. સચિત્તરિ–આહારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ ભેદ છે, તેમાં જીવપ્રદેશયુક્ત પતને આહાર તે વિત્ત માર, જેમકે ફળ ફળાદિ ખાવાં, માંસભક્ષણ અને કાચું પાણી પીવું વિગેરે. તેમજ નિર્જીવ પદાર્થોનું ભક્ષણ કરવું તે વિર (ા, જેમકે શુષ્ક ઘાસ, ચિખા, ત્રણ ઉકાળાનું પાણી વિગેરે. અને સર્વથા નિજીવ નહિ થયેલા એવા પદાર્થોનું ભક્ષણ કરવું તે મિશ્ર કાર, જેમકે ત્રસાદિ છવયુક્ત અથાણાં, એક બે ઉકાળાનું પાણી વિગેરે. તેમાં નારક અને દેવને અચિત્ત આહાર, અને મનુષ્ય અને તિર્યંચને ત્રણે આહાર હોય છે. ' ગોકસાહિ-પુનઃ આહાર એજ લેમ અને ક્વલ એમ ત્રણ પ્રકાર છેતેમાં પૂર્વભવમાંથી આવી ઉત્પન્ન થયા બાદ શરીર અપર્યાપ્તાવસ્થા સુધી જે તેજસાદિ શરીર વડે આહાર ગ્રહણ કરાય છે તે જ સાર કહેવાય. ઉત્પન્ન થતાં પ્રથમ સમયે માત્ર તેજસ અને કાર્યણ દેહવડે આહારગ્રહણ થાય, અને બીજા સમયથી શરીર અપર્યાપ્તાવસ્થા સુધી ઔદારિકાદિ ભવધારણીય દેહ સહિત તેજસકાર્પણ દેહવડે આહાર ગ્રહણ થાય છે, માટે મિશગે ગ્રહણ તેપણ એજ આહાર કહેવાય. તથા શરીર પર્યામિ પૂર્ણ થયા બાદ જે દારિકાદિ ભવદેહના પ્રયત્ન વડે ગ્રહણ કરાતે આહાર - સાહાર કહેવાય, તેમજ દેહ તૈલાદિકનું મર્દન કરવાથી અથવા બીજી રીતે શરીર દ્વારે જે આ હારનું ગ્રહણ થાય તે પણ લેમ આહાર કહેવાય. તેમજ કેળીયા પૂર્વક ગળા દ્વારે અથવા નાક દ્વારા યા ગુદાદિ દ્વારા આહારનું ગ્રહણ તે જાવેદાર. દેવ, નારક અને એકેન્દ્રિયેને કવલા ૧ આજે એટલે દેહયોગ્ય પુદ્ગલે અથવા તૈજસ શરીર. ર લેવચા. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ હાર સિવાયના એ આહાર અને મનુષ્ય અને તિર્યંચને ત્રણે આહાર હાય. આમૌલિ—પુનઃ , આહાર, આભેાગ અને અનાભાગ એમ એ પ્રકારના છે, તેમાં “ આહાર ગ્રહણુ કરૂં ” એવી બુદ્ધિ પૂર્વક—ઉપયોગથી આહાર ગ્રહણ કરવા તે ગ્રોનિક આહાર મનુષ્ય, તિર્યંચ અને નારકને અન્તર્મુહૂર્ત પ્રમાણુ કહ્યો છે, કારણકે મનુષ્યાદિકને આહારગ્રહણનેા કાળ ઘણુંા છે તાપણુ આહારગ્રહણ સંબંધિ ઉપયાગ અન્તર્મુહૂત્ત કાળ સુધીજ ટકે છે, ત્યારબાદ ભિન્ન ઉપયાગ થાય છે. તથા દેવને શ્રી પ્રજ્ઞાપનાજીમાં અનેક દિવસને અન્તરે આભાગિક આહાર કહ્યો છે. તેમજ ઉપયોગ રહિતપણે આહારગ્રહણ થાય તે અનામોનિયા બાહાર કહેવાય. તેમાં એકેન્દ્રિયાના એજન્ટ્સ અને લેામાહાર બન્ને અનાભાગિક છે, બીજા જીવાને એજસ આહાર અનાલાગિકજ હાય, તેમજ લામાહાર અને કવલાહાર આભાગિક હાય અને અનાલેગિક પણ હાય. પુન: દેવે જે સમયે આહારની ઇચ્છા કરે તેજ સમયે શુભ પàા દેવાના શરીરમાં સંચરી આહારપણે પરિણમી તુષ્ટિપુષ્ટિ-પ્રમાદકારી થાય છે, તેથી દેવાને આહાર મનોમક્ષી કહેવાય છે; અને નારક જીવાને સદાકાળ આહારઇચ્છા કાયમ રહે છે અને પ્રતિસમયે અશુભ પુદ્ગલેા નારકન્દેહમાં સંચરી આહારપણે પરિશુમી અતિ સંતાપદાયક થાય છે, એ કારણથી નારકના આહાર મનાભક્ષી તરીકે કહ્યા નથી. अनाहारकता- -પૂર્વભવમાંથી જીવે જ્યારે વક્રગતિએ? માર્ગમાં આવતા હાય તે વખતે જીવને અનાહારિપણું હાય છે. કારણકે માર્ગમાં એદારિકાદિ ભવધારણીય પુદ્ધલેાનું ગ્રહણુપણુ નથી, અને કામણુ પુદ્ગલેાનું ગ્રહણ થાય છે પણ તે કામણુ પુ લાના ગ્રહણને આહાર તરીકે અહિં કહેવાના નથી, માટે માર્ગમાં ૧ ૠજુગતિએ પરભવમાં જતા જીવે આહારી હોય છે. For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४६ અનાહારકતા હોય છે. તેમાં વક્રગતિ ચાર પ્રકારની છે, અને અનાહારકતા ત્રણ પ્રકારની છે તે નીચે પ્રમાણે છે. ઉદાહરણ તરીકે ત્રસનાડીમાં ઉર્વકની પૂર્વ દિશાથી અધે લેકની પશ્ચિમ દિશામાં જીવ ઉત્પન્ન થાય ત્યારે બે સમય કાળ લાગે, કારણકે પહેલે સમયે સમશ્રેણિએ નીચે જાય, અને બીજે સમયે પશ્ચિમ દિશાએ વળી ઉત્પત્તિસ્થાને ઉત્પન્ન થાય, એ gવા ગતિમાં પણ જીવ અનાહારી ન હોય. તથા ઉજ્વલકના ખૂણામાંથી અધલેકના ખૂણામાં ઉત્પન્ન થવું હોય તે પહેલે સમયે સમણિએ નીચે પ્રણામાં જાય, બીજે સમયે નીચે ખણામાંથી નિકળી દિશાઓમાં પ્રવેશ કરે અને ત્રીજે સમયે દિશામાંથી નિકળી ખૂણામાં ઉત્પન્ન થાય, એ ત્રણ સમયની ક્રિય ગતિમાં મધ્યમ (બીજે ) સમયે જીવ અનાહારી હોય; એ બને વક્રગતિ ત્રસનાડીમાં વર્તતા ને હોય. ત્રિવકા અને ચતુર્વકા એ બે ગતિ ત્રસનાડી બહાર રહેનારા એકેન્દ્રિયેને હોય, ત્યાં ઉદ્ઘલેકના ખૂણામાંથી અલેકની દિશામાં ઉત્પન્ન થવું હોય તે પ્રથમ સમયે ઉદ્ઘલેકના ખૂણામાંથી ઉદ્ઘલેકની દિશામાં જાય પણ વચ્ચે અલક આવી જવાથી પહેલે સમયે જીવ નીચે ન ઉતરી શકે, ત્યારબાદ બીજે સમયે દિશામાંને દિશામાં ત્રનાડીની અંદર દાખલ થાય, ત્રીજે સમયે નીચે દિશામાં ઉતરે, અને ચોથે સમયે ત્રસનાડીથી બહાર દિશામાં રહેલા ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થાય. એ ચાર સમયની વિI ગતિમાં મધ્યમ એ સમયે ( બીજે ને ત્રીજે સમયે) અનાહારીપણું હોય. તથા ઉદ્ધકે ત્રસનાડી બહારના ખૂણામાંથી અલેકે ત્રસનાડી બહારના ખૂણમાં ઉત્પન્ન થવું હોય તે પહેલે સમયે ઉર્ધ્વ કે ખૂણામાંથી દિશામાં આવે, બીજે સમયે દિશામાંને દિશામાં ત્રસનાડીની અંદર દાખલ થાય, ત્રીજે સમયે દિશામાં નીચે ઉતરે, ચેાથે સમયે ત્રસનાડી બહાર દિશામાં આવે અને પાંચમે સમયે ત્રસનાડી બહારની દિશામાંથી નિકળી ત્રસનાડી બહારના ણામાં For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४७ Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્પત્તિસ્થાને દાખલ થાય. એ પાંચ સમયની ઋતુર્યના ગતિમાં મધ્યમના ત્રણ સમયે અનારીપણું હાય. એ પ્રમાણે ત્રસ જીવાને એક સમય અનાહારીપણું અને સ્થાવરાને એક, બે અને ત્રણ સમય અનાહારીપણું વર્ક ગતિમાં હાય છે. તથા કેવળી ભગવાન સમુદ્ઘાત કરે તેમાં આઠ સમય કાળ લાગે છે, તેમાં ત્રીજું, ચેાથે અને પાંચમે સમયે કેળિને પણ અનાહારીપણુ હાય છે. તથા દસા ગુણસ્થાને રહેલા કેવળ ભગવાનને ચેગને અભાવ હાવાથી આહારના પણ અભાવ છે. અને શ્રી સિદ્ધ ભગવંતા સર્વદા અનાહારીજ છે. (૧૬) ગુણસ્થાન ૧૪—આત્માના સર્વજધન્ય ગુણથી સર્વોત્કૃષ્ટ ગુણુ સુધીમાં જે ચાદ વિભાગ પડે છે તે દરેક ગુણવિભાગનું નામ ગુનઃસ્થાન છે. તેમાં મિથ્યાત્વાદિ ચૈાદ નામ સંક્ષિપ્ત સ્વરૂપ સહિત કહેવાય છે~~ ? મિથ્યાત્વ—મિથ્યાત્વમેાહનીય અને અનંતાનુબ ંધિ ક્રોધ, માન, માયા અને લાભ એ પાંચ કર્મના ઉદ્દયથી આત્માને વસ્તુતત્વનું જે વિપરીત સ્વરૂપ સમજાય છે, પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજી શકાતું નથી તે. મિથ્યાત્વ. ૨ સાસ્ત્રાવન-ઉપશમ સમ્યક્ત્વથી પડતાં જીવને જે મિથ્યાત્વાભિમુખગમનરૂપ પરિણામ થાય છે તે પરિણામ સાસ્વાદન કહેવાય. અથવા અનંતાનુબંધિ કષાયના ઉદયથી દૂષિત થયેલું બાકીનુ એટ્લે એક . સમયથી યાવત્ છ આવલિકા સુધીનુ જે ઉપશમ સમ્યક્ત્વ તે સાસ્વાદન, વિશેષ વિવેચન સાસ્વાદન સમ્યક્ત્વના અર્થ પ્રસંગે કહ્યું છે ત્યાં જોવું. રૂ મિશ્ર—સર્મ ઉપર રૂચિ નહિ તેમ અરૂચિ પણુ નહિ એવા મધ્યમ પરિણામ તે મિશ્ર ગુણસ્થાન. આ ગુણુસ્થાન ૧ ઉપરાત વક્રગતિની રીત સિવાય બીજી અનેક રીતે વક્રગતિએ ચાય છે તે બુદ્ધિથી વિચારવા યેાગ્ય છે. For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિથ્યાત્વથી ચઢતા અને પશમ સભ્યત્વથી પડતા જીવને મિશ્ર મેહનીય કર્મના ઉદયથી હોય છે. એ સંબંધિ કંઈક વિશેષ વિગત મિશ્ર સમ્યત્વના અર્થપ્રસંગે કહી છે. વાત ()–મિથ્યાત્વાદિક મોહનીય અને ચાર અનંતાનુબંધિ એ સાત કર્મના ઉપશમ, ક્ષપશમ, અને ક્ષયથી આત્માને યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવારૂપ જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે તે સમ્યકત્વ ગુણસ્થાન. એ સંબંધિ કંઈક વિશેષ વિગત સમ્યકત્વદ્વારના અર્થપ્રસંગે કહી છે. આ શ્રદ્ધા ગુણવાળે આત્મા વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી શકે છે ખરે, પણ ત્યાગ કરવા ગ્ય વસ્તુને ત્યાગ કરે અને આદરવા યોગ્ય વસ્તુને આદર કરવો, એવી સખ્યપ્રવૃત્તિ કરી શકો નથી, કારણકે પદ્ધલિક વસ્તુઓ ઉપરથી તેવી હદમાં મુમ્બ્રભાવ ઉતર્યો નથી. માટે સમ્મદ્રષ્ટિ છે, પણ વ્રત નિયમ રહિત હેવાથી અવિરત કહેવાય છે, માટે એ ગુણસ્થાનનાં સમ્યકત્વ અને અવિરત એવાં બન્ને નામ છે. ૯ હેરિત–પદ્વલિક વસ્તુને સશે ત્યાગ કરે એ મેહ ન ઉતર્યો હોય, પણ અમુક અમુક અંશે ક્રિલિક પદાર્થને ત્યાગ કરવા જેટલે મેહ અલ્પાંશે ઉતર્યો હોય તેવા પ્રકારના મહને પ્રત્યાખ્યાન કષાય કહેવામાં આવે છે. એ પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી જીવને જે વ્રત નિયમને પરિણામ અપાશે થાય છે તે દેશવિરતિ કહેવાય. એનું કંઈક વિશેષ સ્વરૂપ દેશવિરતિ ચારિત્રના અર્થપ્રસંગે કહ્યું છે ત્યાંથી જાણવું દ વિત્ત-ક –પૂર્વકત પ્રત્યાખ્યાન કષાયને ઉદય ટળી જાય, ત્યારે આત્માને સશે વ્રત નિયમ અંગીકાર કરવાને જે પરિણામ થાય તે સર્વવિરત ગુણસ્થાન. પુન: આ ગુણસ્થાને ૧ પરન્તુ ક્ષયોપશમસંખ્યત્વ સમ્યવહનીયના ઉદયથી થાય છે એ વિશેષ છે. For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ જીવ સાથે આદરવા યોગ્ય વસ્તુને આદર અને ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુને ત્યાગ કરે છે, પણ દર્શનાવરણી કર્મ તથા સંજવલન કષાયના ઉદય હાવાથી નિદ્રા વિગેરે પ્રમાદભાવ હાય છે. પ્રમાદ પાંચ પ્રકારના છે; મદ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા. તેમાં સર્વે સંસારથી વિરક્ત થયેલ મુનિમહાત્માને સંજવલન કષાયને ઉદય હાવાથી કઇક ગર્વ, પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ પદાર્થ મળવાથી પ્રમેાદ, તથા પ્રતિકૂળ પદાર્થ મળવાથી વિષાદભાવ, કઇક કેધ, માન, પ્રપંચ, તૃષ્ણારૂપ કષાય તેમજ રાજકથા, દેશકથા, ભક્તકથા, અને સ્ત્રીકથારૂપ નકામી વિકથાએ કરવામાં પ્રમાદભાવ, વળી દર્શનાવરણી કર્મના ઉદયથી નિદ્રા પણ હાય છે. એ પ્રમાણે પાંચે પ્રમાદયુક્ત હોવાથી આ ગુણસ્થાન પ્રમત્ત પણ કહેવાય છે. પ્રશ્નઃ—સંસારથી વિરક્ત થયેલા અને સવાશે વ્રત નિયમને અંગીકાર કરી મેાક્ષ માર્ગને સાધવામાંજ તત્પર એવા મુનિમહાત્માએને એ વિષયકષાયાદિ હાય ? અને જો હાય તા સર્વે સંસારને ત્યાગ શું ગણાય ? ઉત્તર-એ વાત સત્ય છે. પણ કર્મના ઉદય કાઇને કાબુમાં નહિ હાવાથી મુનિમહાત્માએને પણ જ્યાંસુધી કષાયેાય છે ત્યાં સુધી તેવા અલ્પ વિષયેા તથા કષાયેા સંભવે છે, વળી જીવપરિણામ ચપળ હોવાથી પરિણામમાં ન્યનાધિકતા થવાથી કષાયની પણ ન્યૂનાધિકતા થાય છે, એ પ્રમાણે હાવાથી એકન્દર રીતે તપાસીએ તે તે દીક્ષા અંગીકાર કરેલ આત્માનું લક્ષ્યબિંદુ મેાક્ષમાર્ગની અવિરાધના તરફ હાય તા વાસ્તવિક રીતે મુનિ કહી શકાય, પરન્તુ જેનું લક્ષ્ય મેક્ષમાર્ગ તરફ ગુણવૃદ્ધિવાળુ ન હાય, તેવા આત્માઓને તે બાહ્યથી સર્વવિરતિપણું કહેવાય પણ વાસ્તવિક રીતે કહેવાય નહિ. વળી કષાયાદિના જેટલે અંશે અભાવ હાય તેટલે અંશે તેવા મુનિઓને આગળનાં ઉપશમ મહાદિ ગુણસ્થાનાની પ્રાપ્તિ હેાય છે, અને તેથી વ્હેલાંના સર્વ ગુણસ્થાનવાળા મુનિમહાત્માઓને થાડે ઘણે અંશે વિષય કષાયાદિ જરૂર રહ્યા છે, અને તે કારણથી જ મુનિના બકુશ, કુશીલ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ વિગેરે ભેદ સભવે, અને આન્તધ્યાન પણ એ છઠ્ઠા ગુણસ્થાને હાય છે, તેમજ છઠ્ઠું ગુરુસ્થાને મુનિને કૃષ્ણ, નીલ અને કાપાત એ ત્રણ અશુભ લેશ્યાએ પણ હાય છે, માટે વિચારવત પુરૂષે મુનિને કંઈક રાગી, દ્વેષી દેખી ક્ષેાભ ન પામવે. ૭ અપ્રમત્ત—પૂર્વોક્ત વિષય-કષાયાદિ પાંચ પ્રકારના પ્રમાદ રહિત શુદ્ધ આત્મપરિણામ તે અપ્રમત્ત ગુણસ્થાન કહેવાય. આ ગુણસ્થાનમાં આત્મા શુભધ્યાન (ધર્મધ્યાન)વાળા હાય છે, પરંતુ તેના કાળ અન્તર્મુહૂત્ત માત્ર હેાવાથી આત્મા તુર્ત પુનઃ પ્રમાદ– ભાવવાળે! થઈ જાય છે, પણ છઠ્ઠા ગુણસ્થાન કરતાં આ સાતમા ગુણસ્થાનવાળા આત્મા વિશેષ વિશુદ્ધ પરિણામવાળા હાય છે. ૮ અપૂર્વ રાપૂર્વે નહિ પ્રાપ્ત થયેલ અતિ વિશુદ્ધ પરિણામ જે ગુણસ્થાને જીવને પ્રાપ્ત થાય તે ગુણુસ્થાન અપૂર્વકરણ કહેવાય. આ ગુણુસ્થાન એક ભવમાં બીજીવાર પશુ પ્રાપ્ત થાય છે, અને આખા ભવચક્રમાં પાંચવાર પ્રાપ્ત થાય છે તાપણુ ૧ કેટલાએક ગૃહસ્થા મુનિમહારાજને વસ્ત્ર, પાત્ર, પુસ્તક અને શિષ્ય વિગેરે ઉપર મમત્વભાવવાળા દેખી પાતે તિરસ્કાર કરે છે, અને આ તે સાધુ કહેવાય ! સાધુ થયા તેાએ રાગ દ્વેષ તો ગયા નહિ ! ત્યારે આ કરતાં ગૃહસ્થપણું શું ખોટું? વિગેરે અનેક દુચનાથી પાતાના આત્માને કલુષિત કરે છે પણ તેવા કરૂણાપાત્ર જીવાએ જાણુવું જોઈએ કે મુનિમહારાજ થતા વારમાં જ રાગદ્વેષ ટળી જાય તેમ અને નહિ, મુનિપણામાં તેા હજી પ્રશસ્ત રાગદ્વેષ રહ્યા છે અને તે ટાળવાના અભ્યાસ યાલે છે, માટે એ પ્રમાણે વિચારી પોતાના આત્માને કલુષિત–મલિન કરવા નહિ. સંસારની અનેક ઉપાધિ ત્યાગી મુનિપણું અંગીકાર કરવું બહુ મુશ્કેલ છે, વસ્ત્ર, પાત્ર, શિષ્યાપિર મમત્વભાવ, જો કે વાસ્તવિક રીતે મેાક્ષમાર્ગમાં વિદ્યકર્તા છે, પણ સ્ત્રી, ધન,પુત્રપરિવારના સંસારી રાગ કરતાં એમાં ઘણો જ તફાવત છે, અને તેથી મુનિપણું ચાલ્યું જાય, અને એ કરતાં ગૃહસ્થપણું સારૂં માનવું એ તદ્દન ગેરવ્યાજખી છે. ૨ ઉપશમણિ ચાર વાર અને ક્ષષકશ્રેણિ એક વાર પ્રાપ્ત કરતાં એ ગુણસ્થાનરૂપ અપૂર્વકરણ પાંચવાર પ્રાપ્ત થાય, અને સામાન્ય અપૂર્વ કરણુ અનેકવાર પ્રાપ્ત થાય. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ r તેની દુર્લભતાને લીધે અપૂર્વ કહેવાય છે. અથવા જે ગુણસ્થાનમાં અપૂર્વ એટલે પૂર્વે નહિ પ્રાપ્ત થયેલી અને દુર્લભ એવી સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણુસક્રમ અને અપૂર્વ સ્થિતિમ ધ એ પાંચ ક્રિયાઓ પ્રવર્તે તે અપૂર્વકરણ ગુણસ્થાન કહેવાય. અહિં વ્હેલા અર્થમાં જળ એટલે “ આત્માના પરિણામ ” અને ખીજા અર્થમાં ૫ એટલે ક્રિયા ” અર્થ થાય છે. ત્યુમાં કર્મની દીર્ઘ સ્થિતિને અપવર્તનાકરણરૂપ ક્રિયાવિધિવડે અગ્રભાગથી થોડા થોડા ભાગ ( ઉત્કૃષ્ટથી ઘણા સાગરોપમ પ્રમાણુ અને જઘન્યથી પડ્યેાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ભાગ ) એકેક અન્તર્મુહૂતકાળે વિનાશ પમાડતા પમાડતા કર્મની સ્થિતિ ટુંકી– નાની કરે તે સ્થિતિષાત કહેવાય. આ સ્થિતિઘાત પૂર્વે ખાંધેલા સત્તાગત કર્મની સ્થિતિના થાય, પણ તે સમયે નવી ખંધાતી સ્થિતિના ન થાય. આ અપૂર્વકરણ વ્હેલાં પણ આત્મા કાઇ વખતે ટુંકી તા કેાઈ વખતે દીર્ઘ એમ અનિયમિત સ્થિતિ કરે છે પણુ અહિં અપૂર્વકરણના પ્રારભથી તે એવા નિયમજ છે કે દરેક નાના અન્તર્મુહૂત્ત કાળમાં એકેક સ્થિતિખંડ વિનાશ પમાડી પૂર્વકરણના અન્તત્તમાં અનેક હજારી સ્થિતિખંડ વિનાશજ પમાડે, એ આત્માના શુભ અધ્યવસાયનું કાર્ય છે. પુન: અગ્રભાગના સ્થિતિખંડ જે ઉપાડે તે પણ ઉપાડેલા સ્થિતિખંડમાંના દરેક સમયમાંથી ઘેાડા ઘેાડા પરમાણુએ ઉપાડે પણ એક સમયે સર્વ પરમાણું ઉપાડે નહિ. પુન: તે દરેક સમયમાંથી ઘેાડા થાડા પરમાણુઓને ઉપાડી તેની શું વ્યવસ્થા કરે ? એમ જો પ્રશ્ન થાય તેા સમાધાન એ છે કે નીચેના જે સ્થિતિવિભાગ ખંડિત નથી થવાના તે સ્થિતિવિભાગમાં ઉદય સમયથી અન્તર્મુહૂ પર્યન્ત ગત દરેક સમયના પરમાણુ સાથે મેળવી દે કે જેથી કરીને તે ઘણે કાળે ભાગવવા યેાગ્ય પરમાણુઓ હવે અલ્પકાળમાં ભોગવાઈ જશે. પુનઃ શંકા થાય કે સ્થિતિ એટલે કર્મના કાળ, અને કાળ તે અરૂપી છે, તેા અરૂપી એવા કાળનેા ઘાત શી રીતે થાય ? એ સબંધમાં સમાધાન એજ છે કે વાસ્તવિક રીતે For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર કાળને ઘાત નથી પરંતુ અમુક કાળનિયમવાળા પરમાણુઓને ઘાત તેજ કાળને ઘાત ગણી સ્થિતિઘાત કહી શકાય છે. પૂર્વે બંધાયેલા સત્તાગત કર્મના રસને અનંતમો ભાગ બાકી રાખી શેષ અનંત ભાગોને અપવર્તનાકરણરૂપ કિયા વિધિવડે લઘુ અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં વિનાશ પમાડી પુન: વારંવાર એ પ્રમાણે કરી રસ ઘણે અ૮૫ કરે તે વાત કહેવાય. સ્થિતિઘાતમાં એક સ્થિતિખંડને ઘાત કરતાં એટલે કાળ લાગે તેટલા કાળમાં અનેક હજારવાર રસઘાત થઈ જાય છે, કારણકે અપૂર્વકરણના અન્નહૂર્ત કરતાં સ્થિતિઘાતનું અન્તમુહૂર્ત નાનું, અને સ્થિતિઘાતના અન્તર્મુહૂર્ત કરતાં રસઘાતનું અન્તર્મુહૂર્ત નાનું છે, માટે એક સ્થિતિખંડને ઘાત કરતાં હજારે રસઘાત થઈ શકે છે. પુનઃ રસના એ હણતા સ્પર્ધકે હણાતા સ્થિતિખંડમાંના સંભવે છે પણ આખી કર્મલતાના નહિ, પુન: પરમાણુઓનો ઉત્પાટ-પ્રક્ષેપાદિ વિધિ સ્થિતિઘાતને અનુસારે છે. ગુણ એટલે અસંખ્ય ગુણ અસંખ્યગુણ કર્મપરમાણુઓને નિ એટલે અનુક્રમે પ્રતિસમય ઉદયમાં આણું ક્ષય કરે તે મુળા કહેવાય. અર્થાત્ અપૂર્વકરણરૂપ પરિણામવડેદરેક સમયે પૂર્વ સમયથી પરસમયમાં અનુક્રમે અસંખ્યગુણ અસંખ્યગુણ વૃદ્ધિએ ( સ્થિતિઘાતવડે હણાતા સ્થિતિખંડમાંના) કર્મપરમાણુઓને ઉદયવિભાગવાળી નીચેની સ્થિતિમાં સ્થાપી ચાલતા ઉદયના અનુક્રમ પ્રમાણે ઉદયમાં આણુ ક્ષય કરવા તે મુનિ કહેવાય. પ્રશ્ન:-ગુણશ્રેણિ વિષાયિક કર્મપરમાણુઓ કયા? ઉત્તર–હણતા સ્થિતિખંડમાંના. ૧ એક સમયમાં બંધાયેલી સ્થિતિને બુદ્ધિવડે અનુક્રમે સ્થાપિત જે સમયોની પંક્તિ બને તે સમયપંક્તિનું નામ તો કહેવાય. ૨ તે તે રસપૂર્વક વાળા પરમાણુઓને ઉપાડવા અને સ્થાપવા ઈત્યાદિ વિધિ. For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ પ્રશ્ન:–હણાતા સ્થિતિખંડમાંના પરમાણુઓને કઈ વિધિથી ઉપાડે? ઉત્તર:-પ્રથમ સમયે દરેક સમયમાંથી થોડા થોડા પણ અને અનંત કમ પરમાણુઓ ઉપાડે, બીજે સમયે પ્રથમ સમય કરતાં અસંખ્યગુણ પરમાણુઓ ઉપાડે, ત્રીજે સમયે તેથી પણ અસંખ્યગુણ પરમાણુઓ ઉપાડે એ પ્રમાણે ચઢતી સંખ્યાએ અસંખ્યગુણ અસંખ્યગુણ કર્મ પરમાણુઓ ગુણશ્રેણિ ચાલુ રહે ત્યાંસુધી ઉપાડયા કરે. પ્રશ્ન-એ વિધિએ પરમાણુઓને ઉપાડી ક્યાં લઈ જાય? ઉત્તર:– કર્મના પરમાણુઓ ઉપાડે છે તે જ કર્મના ઉદય આવવા ગ્ય નીચેના સ્થિતિવિભાગમાં સ્થાપે. પ્રક્ષા–તે સ્થિતિ વિભાગનું પ્રમાણ કેટલું? ઉત્તર–ઉદય સમયથી એક આવલિકા અને તેથી પણ આગળ એક અન્તર્મુહૂર્ત જેટલું, અર્થાત્ ઉદયાવલિકા યુક્ત અન્તર્મુહૂર્ત જેટલું. પ્રશ્ન –તે ઉપાડેલા કર્મપરમાણુઓને ઉદય આવવા નીચેના સ્થિતિભાગમાં કઈ વિધિએ પ્રક્ષેપે? ઉત્તર –ઉદય સમયમાં અલ્પ પણ અનંત કર્મ પરમાણુએ પ્રક્ષેપે, તેથી આગળના બીજા સમયમાં તેથી અસંખ્યગુણ, તેથી આગળના ત્રીજા સમયમાં અસંખ્ય ગુણએ પ્રમાણે યાવત્ અન્તર્મુહૂર્તના અન્ત સમય સુધી ચઢતી સંખ્યાએ અસંખ્ય ગુણ પરમાણુઓ પ્રક્ષેપે. એ પ્રથમ સમયે ઉપાડેલા પરમાણુએને પ્રક્ષેપવિધિ કહ્યો, અને એજ પ્રમાણે બીજા સમયે ઉપાડેલા પરમાણુઓને પ્રક્ષેપવિધિ જાણ, ચાવત્ ગુણશ્રેણિ ચાલુ રહે ત્યાં સુધી દરેક સમયે ઉપાડેલા કમપરમાણુઓને એજ વિધિએ પ્રક્ષેપે. અહિં પાછળના સમય અનુકમથી જેમ જેમ ક્ષય પામતા જાય તેમ તેમ પરમાણુઓ જેમાં પ્રક્ષેપાય છે તે For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ યસ્થિતિવિભાગ કર્મી કમી થતા જાય પણ આગળ વધતે જાય નહિ. પ્રશ્ન:—એ પ્રમાણે અનુક્રમે અસંખ્યગુણુ અસંખ્યગુણુ પરમાણુએ પ્રક્ષેપવાથી શું ફળ ? ઉત્તર:——અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલા પરમાણુએ ઉદયમાં આવી નિર્યા હતા તેથી બીજે સમયે અસ ંખ્યગુણુ પરમાણુએ ઉદયમાં આવી નિજ રે, તેથી પણ અસંખ્યગુણુ પરમાણુ આ ત્રીજે સમયે નિર્જર, એ પ્રમાણે અપૂર્વકરણાદિરૂપ વિશુદ્ધ પરિણામ જ્યાં સુધી વધતા ને વધતા રહે ત્યાં સુધી કર્મપરમાણુઓ પણ વધતા ને વધતા ઉદયમાં આવી ક્ષય પામતા જાય. અહિં આત્મવિશુદ્ધિ દરેક સમયે અનંતગુણુ અનંતગુણુ વધતી જાય તેમ તેમ કર્મપરમાણુએ પણ અસ ંખ્યગુણુ અસખ્ય ગુણુ ઉદયમાં આવી ક્ષય પામતા જાય. એ ગુણશ્રેણિનું ફળ છે. પ્રશ્ન:-ગુણશ્રેણિ ક્યારે ક્યારે થાય ? ઉત્તર:—સમ્યક્ત્વપ્રાપ્તિ વિગેરે અગીયાર વખતે ગુણશ્રેણિ થાય છે, તે અપેક્ષાએ અગીયાર ગુણશ્રેણિ કહેવાય છે. તે અગીયાર ગુણશ્રેણિનું વિશેષ વર્ણન કર્મપ્રકૃત્યાદિ ગ્રંથથી જાણવું. પુન: શ્રી આચારાંગ સૂત્રમાં સમ્યક્ત્વની સાત ગુણશ્રેણિ અને દેશ વિરત્યાદિની ત્રણ ત્રણ વિગેરે વિગેરે રીતે છવીસ લગભગ ગુણશ્રેણિયા દર્શાવી છે. તે શ્રી આચારાંગ સૂત્રથી જાણવી. પ્રશ્ન:ચાલુ અપૂર્વકરણ ગુણુસ્થાન સંબંધિત ગુણશ્રેણિ અગીયાર ગુણશ્રેણિમાંથી કઇ ગુણશ્રેણિ કહેવાય ? ઉત્તર:-ઉપશમક વા ક્ષેપક એ એમાંની કાઈપણ એક ગુણશ્રેણિ કહેવાય. કારણ કે ઉપશમશ્રેણિગત જીવને એ ગુણસ્થાને ઉપશમક ગુણશ્રેણિ, અને ક્ષેપકશ્રેણિગત જીવને એ ગુણસ્થાને ક્ષપકગુણશ્રેણિ કહેવાય. મુળસંમ—મ ધાતી શુભ પ્રકૃતિમાં નહિ ખંધાતી અશુભ પ્રકૃતિનાં પરમાણુ પ્રતિ સમય અસંખ્યગુણુ અસખ્યગુણુ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધિએ સંકમાવી પરપ્રકૃતિરૂપ કરી દેવાં તે મ કહેવાય. ગુણશ્રેણિ અને ગુણસંક્રમ એ બેમાં ગુખ શબ્દને અર્થ “અસંખ્ય ગુણ” જાણો. પ્રશ્ન:–ગુણસંક્રમથી સંક્રમાવેલાં કર્મપરમાણુઓ અન્ય કર્મરૂપે પરિણમીને પણ કર્મરૂપે તે રહ્યાં તે ગુણસંક્રમથી આત્માને કર્મક્ષય કરવા સંબંધિ શો લાભ થા ?” ઉત્તર–ગુણસંક્રમ વડે સંક્રમતા પરમાણુઓ શુભ પ્રકૃતિરૂપે પરિણામે છે, અને બંધાવી શુભ પ્રકૃતિએ આત્માના વિશુદ્ધ પરિણામની વૃદ્ધિમાં ઉપઘાતક નથી. એ પ્રમાણે વિશુદ્ધ પરિણમમાં ઉપઘાતક અશુભ કર્મના પરમાણુઓ ઓછા થવાથી આત્માને ગુણવૃદ્ધિમાં વધારનારૂપ લાભની પ્રાપ્તિ છે. એ ગુણસંક્રમ કઈ કઈ પ્રકૃતિએને કઈ પ્રકૃતિઓમાં થાય છે, તે સંબંધિ વિશેષતા કર્મપ્રકૃત્યાદિ ગ્રંથથી જાણવી. તથા અપૂર્વકરણથી પહેલાના વખતમાં આત્મા કર્મની સ્થિતિ કદાચ અધિક તે કદાચ હીન એમ અનિયમિતપણે બાંધતે હતું પણ હવે અપૂર્વકરણના પ્રથમ સમયથી તે દર અન્તમુહૂર્તે પલ્યોપમને અસંખ્યાતમા ભાગ ન્યુન ન્યૂન બાંધ્યા કરે, અર્થાત્ અપૂર્વકરણના કાળમાં પહેલા નાના અન્તર્મુહૂર્તમાં પ્રથમ કરતાં પલ્યોપમને અસંખ્યાતમે ભાગ ન્યૂન સ્થિતિ બાંધ્યા કરે, ત્યારબાદ બીજા અન્તર્મુહૂર્તમાં પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યુનસ્થિતિ બાંધ્યા કરે, એ પ્રમાણે અપૂર્વકરણના કાળમાં હજારે નવા નવા સ્થિતિબંધ પ્રાપ્ત થાય. એ પ્રમાણે નિયમિત રીતે દર અન્તર્મુહૂર્ત ન્યૂન ન્યૂન સ્થિતિબંધ પ્રાપ્ત થવાથી એનું નામ પૂર્ણ સ્થિતિષ અથવા મિનાર ચિતિબંધ અથવા અન્ય શિતિષ કહેવાય છે. પ્રશ્ન-એ પ્રમાણે ન્યૂન ન્યૂન સ્થિતિ બાંધવાનું કારણ શું? ઉત્તર–શુભાયુષ્ય સિવાય સર્વ કર્મની સ્થિતિએ બંધાવામાં કષાયની મુખ્યતા છે, એટલે કષાય અધિક હોય તે અધિક For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬ સ્થિતિ બંધાય અને કષાય ન્યુન હોય તે ન્યૂન સ્થિતિ બંધાય, માટે આ અપૂર્વકરણમાં આત્મપરિણામની વિશુદ્ધિ હોવાથી કષાય મંદ મંદ થતું જાય છે, તેથી સ્થિતિ પણ કમી કમી બંધાતી જાય છે. અને શુભાયુષ્યની સ્થિતિમાં કષાયની મુખ્યતા નહિ પણ વિશુદ્ધિની મુખ્યતા હોવાથી અધિક વિશુદ્ધિએ અધિક શુભાયુષ્યસ્થિતિ બંધાય છે. અને અલ્પ વિશુદ્ધિએ શુભાયુષ્યની અલ્પસ્થિતિ બંધાય છે. એ પ્રમાણે પાંચે કરણે અહિં અપૂર્વ કરવાથી આ ગુણસ્થાનનું નામ અપૂર્વવર યથાર્થ છે. પુન: આ ગુણસ્થાનનું બીજું નામ નિવૃત્તિ વાર સંપાય છે; નિવૃત્તિ એટલે અધ્યવસાયની તારતમ્યતા-ફેરફારી આ ગુણસ્થાને છે, એટલે આ ગુણસ્થાનના પ્રથમાદિ સમયમાં અનેક છ વર્તતા હોય તે તે દરેક જીવના અધ્યવસાય જુદા જુદા હોય પણ સરખા ન હોય. માટે નિવૃત્તિ, અને અહિં સંપાય એટલે કષાય પણ વાવ એટલે સ્થળ છે તેથી આ ગુણસ્થાનનું “નિવૃત્તિ બાદર સંપરાય” નામ પણ યથાર્થ છે. ૧ ભાવાર્થ એ છે કે અપૂર્વકરણના પ્રથમ સમય કરતાં બીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ, તેથી ત્રીજા સમયની વિશુદ્ધિ અનંતગુણ, તેથી ચોથા સમયની વિશુદ્ધિ અનંતગુણ, એ પ્રમાણે અપૂર્વકરણના અન્ત સમય સુધી પર્વ સમય કરતાં પર સમયમાં અનંતગુણ વિશુદ્ધિ જાણવી. એ ઉર્વાધઃ વિશુદ્ધિ કહી; હવે તિરંગવિશુદ્ધિ આ પ્રમાણે–અપૂર્વકરણના પ્રથમ સમયે પ્રાપ્ત થયેલા અનેક જીવો સર્વ સરખા અધ્યવસાયવાળા ન હોય પણ હીનાધિક અધ્યવસાયવાળા હોય, અર્થાત ધારો કે અપૂર્વકરણના પ્રથમ સમયમાં અસંખ્ય છ ત્રણે કાળની અપેક્ષાએ પ્રાપ્ત થાય તે દરેકના અધ્યવસાયો ભિન્ન ભિન્ન પણ હોઈ શકે, એ પ્રમાણે દ્વિતીય સમયમાં વર્તતા અનેક જીવોના અધ્યવસાયો પણ ભિન્ન ભિન્ન હોઈ શકે. યાવત એવી તિર્યંગવિષમતા અપૂર્વકરણના અન્ત સમય સુધી જાણવી, એ તિર્યંગ વિષમતાને અંગેજ એ ગુણસ્થાનનું નામ નિવૃત્તિ કહી શકાય, પણ ઉદ્ઘધઃ વિશુદ્ધિને અંગે નહિ. For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સમયેા. અનિવૃત્તિ કરન—નિવૃત્તિ એટલે અધ્યવસાયેાની વ્યાવૃત્તિ અર્થાત્ ફેરફારી તે જેમાં નથી એવા જળ એટલે આત્મપરિણામવાળું જે ગુણસ્થાન તે અનિવૃત્તિવાન ગુરુસ્થાન કહેવાય. કારણકે આ ગુણસ્થાનના પ્રથમ સમયમાં અનેક જીવા વતા હાય તા તે દરેકના અધ્યવસાય એક સરખા હાય છે, બીજા સમયમાં વત્તતા અનેક જીવાના અધ્યાવસાય પણ સર્વના એક સરખા હાય છે; આ પ્રમાણે અનિવૃત્તિ ગુણસ્થાનના જેટલા સમય તેટલા સમય સુધી તિર્યંગ અધ્યવસાયે સર્વ જીવાના 1 ૨. અપૂર્વ અથવા અનિવૃત્તિ કરણના અન્તમુત્તુ કાળના અસ મ્ય સમયેાને અનુક્રમે નંબરવાર ઉલ્લંધઃ સ્થાપીએ, અને તે દરેક નંબરની સામે જીવાની સંખ્યા તીીપક્તિએ સ્થાપીએ, ત્યારબાદ ઉર્ધ્વધઃ સ્થાપેલા દરેક સમયેાની પરસ્પર વિશુદ્ધિ તપાસીએ તા અનંતગુણુ હીનાધિક માલુમ પડે, અને દરેક સમયત્તિ નીપિક્તિએ સ્થાપેલા વાની વિશુદ્ધિ તપાસીએ તેા અપૂર્વકરણમાં ગમે તે એક સમયñ જવામાં પરસ્પર ભિન્નભિન્ન વિશુદ્ધિ હાય, અને અનિવૃત્તિમાં ગ- તે એક સમય વિત્ત જીવામાં પરસ્પર એક સરખી વિશુદ્ધિ હેય. સ્થાપના નીચે પ્રમાણે— અપૂર્વકરણમાં. જેવો. નિવૃત્તિકરણમાં, જીવા. .. ક ४ ૫ ૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦ 00000 0 0 0 0 O www.kobatirth.org ૦૦૦૦૦૦૦૦૦૦ ૫૭ ૦૦૦૦૦૦૦૦ સમયેા. ક્ 3 ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir મ For Private And Personal Use Only ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ પુનઃ જવાના અધ્યવસાયાની સ્થાપના વિચારીએ તે અપૂર્વકરણમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ તુલ્ય હોય, અને ઉર્ધ્વધા અધ્યવસાયે અનંતગુણ હીનાધિક હોય, એ પ્રમાણે તિર્યંગ અધ્યવસાયની તુલ્યતાને અંગે આ ગુણસ્થાનનું નામ અનિવૃત્તિવાન યથાર્થ છે. અથવા આ ગુણસ્થાનનું બીજું નામ વાર સંપચ છે, કારણકે સ્થળ કષાય આ ગુણસ્થાન સુધી જ છે, પણ આગળ સ્થળ કષાય નથી, માટે અધ્યવસાયોની વિષમતા દરેક સમયમાં અનુક્રમે અધિક અધિક છે, ત્યાં અપૂર્વકરણના પ્રથમ સમયમાં અસંખ્ય લોકાકાશના પ્રદેશ પ્રમાણુ અધ્ય વસાચો છે, બીજા સમયમાં તેથી વિશેષાધિક છે, ત્રીજા સમયમાં તેથી વિશેષાધિક છે. એ પ્રમાણે વિશેષાધિતા અપૂર્વકરણના અન્ત સમય સુધી જાણવી. અહિં અધ્યવસાયે કહો ચાહે અધ્યવસાયોની વિષમતા કહે તો પણ વાસ્તવિક રીતે બન્ને સરખા વક્તવ્યરૂપે છે. એ પ્રમાણે અપૂર્વ કરણમાં આગળ આગળના દરેક સમયમાં અધ્યવસાયની વિષમતા અધિક અધિક હોવાથી અપૂર્વકરણના અધ્યવસાયની સ્થાપના વિષમ ચેરસ થાય, અને અનિવૃત્તિકરણમાં દરેક સમયમાં સર્વ જીવોને એકેક અવ્યવસાય છે, તેથી અનિવૃત્તિને જેટલા સમય તેટલા અધ્યવસાય છે, પરંતુ પહેલા સમયના અધ્યવસાય કરતાં બીજા સમયનો અધ્યવસાય અનંત ગુણ વિશુદ્ધ હોય છે. માટે એ અનિવૃત્તિના અધ્યવસાયોની સ્થાપના અનુક્રમે મોટા મોટા મોતીના એકાવલી હાર સરખી છે. તે નીચે પ્રમાણે અપૂર્વકરણ. અનિવૃત્તિકરણ. અધ્યવસાયે. અધ્યવસાય. સમય. સમયે. ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ - ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ------ ૨ ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૮ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થળ કષાયની અન્તિમ હદની મુખ્યતાએ વાર સંપાય નામ પણ યથાર્થ છે. ૨૦ સુક્ષ્મ સંપાય—પૂર્વે બાદર કષાય હતેા ને હવે આ સ્થાને સુક્ષ્મ કષાય છે, માટે આ ગુણુસ્થાનનું નામ સક્ષ્મ સંપાય છે. વળી સૂક્ષ્મ કષાય છે તે શું બાઁધરૂપે છે ? કે ઉડ્ડયરૂપે છે? કે ઉદ્દીરણારૂપે છે ? કે સત્તારૂપે છે? કે ચારે રૂપે છે ? એમ જો પૂછતા હા તે કહ્યું છે કે અહિં કષાયને બંધ છેજ નહિ, કારણકે કષાયના બંધ ખાદર કષાયના ઉદયથી હાય છે, અને અહિં ખાદર કષાયના ઉદય નથી માટે કષાયના ખધ છે નહિ, તેમ સૂક્ષ્મ સંપરાયના ઉત્ક્રય, ઉદ્દીરણા અને સત્તા એ ત્રણ છે, તેમાં પણુ સૂક્ષ્મ કષાયના ઉદય માત્રની મુખ્યતાએજ આ ગુન્નુસ્થાન સૂક્ષ્મ સપરાય કહેવાય છે. પ્રશ્ન:આ ગુણસ્થાને સ્થૂળ કષાયની ઉદ્દીરા તથા સત્તા છે કે નહિ ? ઉત્તર:-સ્થૂળ કષાયના ઉદય નહિ હાવાથી ઉદીરણા પણ ન હાય, કારણકે દરેક કર્મની ઉદીરણા ઉદયને આધીન છે, એટલે જ્યારે કર્મના ઉદય પ્રવર્તે ત્યારેજ ઉદીરણા પ્રવર્તે પણ ઉદય વિના એકલી ઉદીરણા પ્રવર્ત્ત નહિ, અને ઉય તેા ઉદીરણા વિના પણ હાય. પુન: સ્થૂળ કષાયની સત્તા ક્ષેપક જીવના સૂક્ષ્મ સૌંપરાય ગુરુસ્થાને ન હાય, અને ઉપશમક જીવના સૂક્ષ્મ સંપરાય ગુણુ સ્થાને હાય. પ્રશ્ન:—કષાયના પચ્ચીસ ભેદમાંથી આ ગુરુસ્થાને કયા કયા સુક્ષ્મ કષાયેાના ઉદય હેાઇ શકે ? ઉત્તર:-ફક્ત સૂક્ષ્મ લાભ કષાયનાજ ઉદય હાય, બીજાને નહિ. પ્રશ્ન:—જ્યારે આ ગુણુસ્થાનમાં સૂક્ષ્મ કષાયના ઉદય છે તે એ કષાયની સૂક્ષ્મતા જીવે કયે વખતે કરી ? For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ ઉત્તર:–અનિવૃત્તિ ગુણસ્થાનમાં વર્તતી વખતે લેભ કષાયને સૂમ કર્યો છે, તે સૂક્ષ્મ કરેલા લાભ કષાયનું આ ગુણસ્થાનમાં વેદન હોય છે. પ્રશ્ન-ફક્ત લેભનેજ સૂકમ કરે, અને બીજા કષાયોને સૂક્ષમ ન કરે તેનું કારણ શું? ઉત્તર–કષાયને ઉદય વિચ્છેદ કરતાં કરતાં જે કષાયને જેટલે ભાગ છેલ્લી વખતે રહી જાય તે કષાયને તેટલો જ ભાગ કિષ્ટિકરણરૂપ આત્મપરિણામવડે સૂક્ષમ થઈ જાય, અને ત્યાર બાદ ઉદયમાં આવે, માટે અનિવૃત્તિના છેલા ભાગમાં માત્ર લભ કષાયજ બાકી રહ્યો હોય છે, જેથી તેની જ કિષ્ટિ થઈ સૂક્ષ્મ થાય છે. પ્રશ્ન:-કષાયની કિર્દિ થવી અથવા સૂક્ષ્મ થવું તે શું? ઉત્તર:–ભના રસસ્પર્ધક અને વર્ગણુઓ જે પ્રથમ અનકમે એકાધિક વૃદ્ધિએ હતી તે વણાઓને અનુક્રમ તુટી જાય તેવા પ્રકારે લોભને રસ ઘટાડવો તેનું નામ લોભની કિષ્ટિ કરી અથવા લેભ સૂક્ષ્મ કર્યો એમ કહી શકાય. પ્રશ્ના–એ પ્રમાણે લેભને કિષ્ટિરૂપ કરી ઉદયમાં આણવાથી આત્માને શું લાભ પ્રાપ્ત થાય છે? જ્યાં સુધી સ્થળ કષાય ઉદયમાં હોય ત્યાં સુધી બીજે નવો કષાય બંધાયા કરે છે, અને સૂક્ષ્મ કષાયના ઉદયથી ન કષાય આત્માની સાથે બંધાય નહિ એ લાભ છે. ૨૨ રાત મોદ–જે ગુણસ્થાને કોઈ પણ મેહનીયને રદય તથા પ્રદેશોદય બને ન હોય પણ સત્તા અવશ્ય હોય તેવા પરિણામવાળા ગુણસ્થાનનું નામ રૂપરાન્ત મોહ છે. મેહનીય અઠ્ઠાવીશ છે, તેમાંથી અનંતાનુબંધી ચારની ઉપશાન્તિ ચોથે, પાંચમે, છઠું કે સાતમે ગુણસ્થાને થાય; કેટલાક આચાર્યોને અભિપ્રાય એ છે કે એ સ્થાને અનન્તાનુબંધિ ઉપશાન્ત કરે For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ નહિ પણ વિસયેજના કરી આગળ ચઢે, તેમાં જીવનના એટલે અનંતાનુબંધીને એ ક્ષય કરવો કે પુન: કઈવાર અનંતાનુબંધિ બાંધવાને અવસર આવે, કારણકે અનંતાનુબંધિનું બીજ મિથ્યાત્વ છે, માટે મિથ્યાત્વને ક્ષય ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીનો પ્રથમ કરેલો ક્ષય તે વિસાજનારૂપ છે, અને અનંતાનુબંધિને ક્ષય કરીને જે તેના બીજભૂત મિથ્યાત્વનો ક્ષય પણ કરે તે પુનઃ કોઈપણ કાળે અનંતાનુબંધિ બંધાયજ નહિ, એવા ક્ષયનું નામજ વાસ્તવિક ક્ષાર છે. એ પ્રમાણે અનંતાનુબંધિની વિસંયેજના અથવા ઉપશાનિત ચતુર્થીદિથી સાતમા ગુણસ્થાનમાંના કેઈપણ એક ગુણસ્થાનમાં થયેલી હોય છે. તથા ત્રણ દર્શન મેહનીયની ઉપશાન્તિ વા ક્ષય સાતમે ગુણસ્થાને થયેલ હોય છે, તથા નપુંસકવેદ, સ્ત્રીવેદ પુરૂષવેદ, હાસ્યાદિ છે સંજવલન લોભ સિવાયના યથાસંભવ પ્રદેશદયી અને રસદયી અગીયાર કષાય, એ વિશ પ્રકૃતિએ નવમે ગુણસ્થાને ઉપશાન્ત કરી દશમાને અને સંજવલન લેભ ઉપશાન્ત થાય, એ પ્રમાણે અઠ્ઠાવીશ મહનીય ઉપશાન્ત થવાથી આ અગીઆરમા ગુણસ્થાને કેઈપણ કષાયને વિપાકોદય વા પ્રદેશોદય હાય નહિ, પુનઃ આ ગુણસ્થાને આવેલા સર્વ જી અવશ્ય પતિત થાય છે, તેઓ આયુષ્યની સમાપ્તિના કારણથી પડે તે અવશ્ય અનુત્તર દેવ થાય, જેથી એકદમ એથે ગુણસ્થાને આવે, અને ઉપશાન્ત મહિને અન્તર્મુહૂર્ત પ્રમાણ કાળ ક્ષય થવાના કારણથી જે મરણ પામે તે જેવી રીતે ચઢયે હતું તેવી રીતે પતિત થઈ છઠું–સાતમે ગુણસ્થાને આવી પુનઃ ઉપશમશ્રેણિપ્રારભે અથવા ક્ષપકશ્રેણિપ્રારંભે, અને કોઈ જીવ પડતા પડતે મિથ્યાત્વે પણ આવે, અને ત્યાંથી મરણ પામી નરકનિગદમાં અનંત સંસાર પણ રઝળે, કારણકે ઉપશાન્ત યથાખ્યાત ચારીત્રી, મન:પર્યવ જ્ઞાની, આહારકરી, અને ચાદ પૂર્વધર જેવા મહાત્માઓ પણ પ્રમાદ વશે વધુમાં વધુ અર્ધ પુલ પરાવર્ત જેટલો અનંત For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર સસાર રખડે છે. અને ત્યારબાદ અવશ્ય મેક્ષ પામે છે. આ ઉપશમશ્રેણિ પ્રારંભનાર (કર્મગ્રન્થમતે) પ્રથમ ત્રણ સંઘયણવાળા સન્નિપર્યાપ્ત મનુષ્ય હોય છે. ૨૨ શાળ મોઢ~માહનીય કર્મના વિપાકાય, પ્રદેશેાઢય અને સત્તા પણ ન હોય અર્થાત્ સર્વ માહનીય કર્મના ક્ષય થયે ક્ષીણમેહ ગુણસ્થાન હોય છે, ત્યાં અને તાનુષધિ ચાર તથા ત્રણ દર્શન માહનીયના ક્ષય સમ્યક્ત્વાદિ ચાર ગુણસ્થાનમાંના કાઇપણ ગુણસ્થાને થાય છે, અને વીશ માહનીયના ક્ષય નવમે 2 ગ્સ્થાને તથા સંજવલન લાભના ક્ષય દશમા ગુણસ્થાનને અન્તે ય તેંજ ક્ષીણમેહ ગુણુસ્થાન પ્રાપ્ત થાય છે, આ ગુણસ્થાન ચરમ શરીરી એવા ક્ષેપક જીવને પ્રાપ્ત થાય છે, આ ગુણસ્થાને આવેલા જીવ મેહુ સમુદ્રને તરી ગયેલા જાણવા. ૨ ચોળી વળી—પ્રથમ મેાહના ક્ષય થયા ખાદ્ય અન્તમુહૂત્તકાળે એટલે ક્ષીણ માહને અન્તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અન્તરાય એ ત્રણના સર્વથા ક્ષય થાય છે, તેથી આત્માને કેવળજ્ઞાન-સ ંપૂર્ણજ્ઞાનરૂપ ગુણ સાથે પ્રગટ થાય છે, તેથી આ ગુસ્થાન કેવળજ્ઞાન યુક્ત છે; તેમજ આત્માની પાલિક ચેાગપ્રવૃત્તિ આ ગુણસ્થાન સુધીજ હાય છે, અને આગળ યાગ હાતા નથી તેથી અન્તિમ હદની મુખ્યતાએ આ ગુણુસ્થાનનું નામ સચોળી વળી છે. અહિં કેવળી ભગવાનને મૂળ આઠ કર્મોમાંથી વેદનીય, આયુષ્ય, નામ અને ગાત્ર એ ચાર અઘાતિ એટલે આત્મગુણાને ઉપઘાત નહિ કરનાર કર્મી આકી રહે છે. અને ાતિ કર્મના ક્ષય તા પ્રથમ થઈ જાય છે. કેવળજ્ઞાન જીવને કુમીમાં ક્રમી લગભગ આઠ વર્ષની વયે પ્રાપ્ત થઇ શકે; અને યાવત્ પૂર્વ ક્રોડ વર્ષના આયુષ્ય પર્યન્ત આ સંસારમાં રહી સિદ્ધિપદ પામે, ત્યાં પણ કેવળજ્ઞાન સાથે જવાથી આ ગુણસ્થાને પ્રાપ્ત થતું કેવળજ્ઞાન સાવ અનંત એટલે પ્રારંભ ખરા પણ અન્ત નહિ એવા કાળવાળુ હાય છે. આ ગુણુસ્થાનમાં જીવને મન For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચન અને કાયા એ ત્રણે વેગ હોય છે; આ ગુણથાને આઠ સમય પ્રમાણ કેવલી સમુદ્દઘાત થયા બાદ અન્તમુહૂર્તકાળે પૂર્વોક્ત ત્રણ વેગને નિરોધ–અટકાવ કરવાનો પ્રયત્ન કરે છે, તે આત્મિક પ્રયત્નથી ત્રણ યુગની ધનક્રિયા ચાલતી હોય તે દરમ્યાનમાં આત્મિક પ્રયત્નવડે આત્મપ્રદેશ પિંડિભૂત થવા માંડે છે, તે આત્મપ્રદેશ પ્રથમ કેટલેક ઠેકાણે એટલે કઠ, ઉદર અને હાડ વિગેરેના પોલાણ સ્થાનમાં નહેાતા, તેથી આ મા ઘનરૂપ નહેાતે તે હવે આ પ્રયત્નવડે ઘનરૂપ થવા માંડે છે, એટલે ઉદરાદિ પિલાણ ભાગેપૂરાવા માંડે છે, તેથી આત્માની પ્રથમ ઉંચાઈ વિગેરે જે શરીર પ્રમાણે હતી તે હવે ધીરે ધીરે સંકેચાતાં પ્રમાણ એટલે નવ હાથની હોય તે છ હાથની અને બે હાથની હોય તો એક હાથ આઠ અંગુલની થાય છે, અને વધુમાં વધુ પાંચસે ધનુષ્યની હોય તે ત્રણસે તેત્રીશ ધનુષ્ય એક હાથ આઠ આંગળ જેટલી રહે અને એથી વધુ ઉંચાઈવાળા મેક્ષે જઈ શકે નહિ, કારણકે મેલે જનાર જીવ કમીમાં કમી બે હાથની અને વધુમાં વધુ પાંચસે ધનુષ્ય ઉંચાઈવાળા હોય એ કુદરતી નિયમ છે. એ પ્રમાણે આત્મા 3 જેટલો થયા બાદ વેગ નિરોધ થતાં આત્મા એગપ્રવૃત્તિરહિત થવાથી કમરને સર્વથા અબંધક થાય છે, અર્થાત્ કર્મ બાંધી શકતું નથી, અને તે વેગ રહિત થવાથી આગળ કહેવાતું અગકેવલી ગુણસ્થાન પ્રાપ્ત થયું એમ કહેવાય. ૪ સોના જેવો–ઉપર કહ્યા પ્રમાણે ગરહિત થયેલા કેવળી ભગવાન અહિં અાગી કેવળી કહેવાય છે. આ ગુણસ્થાને મન, વચન અને કાયાનો રોગ-વ્યાપાર છે નહિ અને કેવળજ્ઞાન છે તેથી આ ગુણસ્થાનનું નામ અગી કેવળી છે. પ્રશ્ન–સર્વથા ગરહિત આત્મા પિતાના ઉપયોગાદિ આત્મગુણમાં રમણતા કરે છે તે ઉપગરમણતા રૂપ આત્મરોગની અપેક્ષાએ અહિં સગીપણું કેમ નહિ? For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર–યોગ બે પ્રકારના છે, પ્રથમ સકરણગ, અને બીજે અકરણગ. તેમાં આત્મા પિતાના જ્ઞાન દર્શનાદિ ઉપગરૂપ ક્રિયામાં મન વચન અને કાયાના બાહા પુલના નિમિત્ત વિના સ્વાભાવિક આત્મક્રિયામાં પ્રવૃત્ત થાય તે સવા , અને કરણ એટલે મન વચન અને કાયાના પુદ્ગલેને અવલંબીને થત આત્મવ્યાપાર તે સરિયો છે, તેમાં સગી કેવળીને જ્ઞાન દર્શનાદિ ઉપગપ્રવૃત્તિમાં અકરણ યોગ, અને અનુત્તર દેવને જવાબ આપ-દેશના આપવી તથા ગમનાગમનાદિ ક્રિયા કરવામાં સકરણ ગ છે, એ પ્રમાણે અગી કેવળી ભગ ગવાનને કરણગની અપેક્ષાએજ વેગને અભાવ ગણેલ છે, ને તેથી અગી ગણાય. પરંતુ અકરણગ છતાં પણ તે સ્વભાવિક હોવાથી તે યુગને અહિં મુખ્ય અધિકાર નથી માટે સગી ન કહેવાય. બીજા સર્વ છઘને સર્વ રીતે એક સકરણ ગ ગણાય કારણકે છઘસ્થની જ્ઞાનાદિ પ્રવૃત્તિ પણ ક્ષાપથમિક હોવાથી કર્મપુદ્ગલના અવલ બનવાળી અને મનપુલેના અવલંબનવાળી છે. આ ગુણસ્થાને સમુચ્છિન્નકિયાઅપ્રતિપાતિ નામે શુકલધ્યાનને ચોથો ભેદ ધ્યાનરૂપે હોય છે, અને આત્મા એગ રહિત હોવાથી (મેરવત્ નિષ્પકંપ–અચલ અવસ્થાવાળે હેવાથી) આ ગુણસ્થાનમાં વતે આત્મા, ફોર એટલે પર્વત, તેને શ એટલે નાયક જે મેરૂ પર્વત તે સરખે એટલે પરિUામવાળે હોવાથી વૈશિરળ યુક્ત ગણાય છે. આવું અચળ ધ્યાન પાંચ હસ્વ સ્વરના ઉચ્ચાર કાળપ્રમાણ (અન્તર્મુહૂત્ત). હોય છે, ત્યારબાદ બાકી રહેલાં ચારે અઘાતિ કર્મને સર્વથા ક્ષય કરી આત્મા એક સમયની અસ્પૃશ ઉર્ધ્વ ગતિએ ઉર્વ લોકમાં ૧. બીજા કોઈપણ પદાર્થને સ્પર્શ કર્યા વિના શીવ્ર ગતિ કરવી તે રાતિ કહેવાય. અહિં સિદ્ધાત્મા જે સમયે ઉર્ધ્વ લોક તરફ ગતિ કરે છે, તે સમયે વચ્ચે રહેલા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ. કાશાસ્તિકાય અને અનંત પુલના પ્રદેશો તથા સ્કંધ સ્પર્યા વિના જાય For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ ઈષાભારા નામની સિદ્ધશિલાથી ઉપર એક ચેાજન દૂર લેાકાન્તે અહિંના આકારર પ્રમાણે અન ંતકાળ સુધી સ્થિર થાય છે. મુળસ્થાન હાજી-મિથ્યાત્વ ગુણસ્થાનના કાળ સાદિસાન્ત, અનાદિસાન્ત અને અનાદિઅનંત એમ ત્રણ રીતે છે, હેમાં અભવ્ય જીવાને અનાદિ કાળથી મિથ્યાત્વ છે, અને અનંતકાળ સુધી રહેવાનું છે, કારણકે અલન્ય જીવ મેક્ષપ્રાપ્તિને અયેાગ્ય હાવાથી કાઇપણ કાળે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતા નથી, તેથી એક અથવા અનેક અભન્ય જીવાને આશ્રિને મિથ્યાત્વ કાળ અનાદિ અન ત ગણાય, તથા જે ભવ્ય જીવ ભવિષ્યકાળમાં કોઇપણ કાળે સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે પણ વ્હેલાં કેાઈ વખત પ્રાપ્ત કર્યું નથી તેવા ભવ્ય જીવાની અપેક્ષાએ મિથ્યાત્વકાળ અનાદિ સાન્ત ગણાય, અને જે ભવ્ય જીવા પ્રથમ સમ્યક્ત્વ પામી ચૂક્યા છે પણ પતિત થઇ પુન: મિથ્યાત્વે આવ્યા છે, તે જીવા પુન: જધન્યથી અન્તર્મુહૂર્ત આ સ્પર્શ છે એમ કહેવું તે ગતિની અતિ શીવ્રતસૂચક છે, કારણકે આકાશાદિ પ્રદેશાને સ્પર્શતા સ્પર્શતા આત્મા ગતિ કરે તે એકેક સમય ગણતાં પણ્ અસંખ્યાત સમય વીતી જાય. એક સમયથી ઓછા કાળવાળા તા માની શકાય નહિ. વળી રાખ્ત તે સ્પર્શના લક્ષણવાળા જાણવા પણ લક્ષવિનાને નહિ, જેમ અળતા અમિના ભડકામાંથી એકદમ હાથ પસાર કરીએ તે હાથમાંનુ એક રામ સરખું બળે નહિ તે તે અમિતે સ્પર્શી ખરી પણ સ્પર્શનું જે લક્ષણ દાહ તે નહિ હાવાથી, એ અલાક્ષણિક સ્પર્શને સ્પર્શરૂપે ગણવા નહિ, અને એક રેશમ માત્ર પણ જો દાઝે તે તે લાક્ષણિક સ્પર્ધાને સ્પર્શ કહી રાકાય, તેવા લાક્ષણિક સ્પર્શ સિદ્ધતી અસ્પૃશતિમાં ગણવા ચાગ્ય છે. એ વિષે જે મતાન્તરી છે તે શાસ્ત્રથી જાણવા ચેાગ્ય છે. For Private And Personal Use Only વચ્ચે રહેલા દરેક ઠેકાણે અને સ્પર્શને ૨. સૂતા, ઉભા, ખેડા, પદ્માસનાદિ કાણુ આકારે રહેલા વ જેવા આકારમાં અહિંથી સિદ્ધ થાય તેવાજ તેના આકાર સિદ્ધિસ્થાનમાં પડે એમાં જરા માત્ર ફેરફાર થાય નહિ. કારણકે પૂર્વભવદેહના આકારવાળા આત્માના આકારને ફેરવવામાં કાઇપણુ નિમિત્ત પ્રાપ્ત થતું નથી. એ પ્રમાણે દરેક સિદ્ધના અનિયમિત આકાર હાઈ શકે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાળે અને ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત્ત જેટલા અનંતકાળે પણુ સમ્યક્ત્વ પામી મિથ્યાત્વને અન્ત કરશે, માટે તેવા પ્રાપ્ત સમ્યક્ત્વ ભવ્ય જીવાની અપેક્ષાએ મિથ્યાત્વકાળ સાદિ સાન્ત છે. કારણકે એવા જીવાને મિથ્યાત્વપ્રાપ્તિના પ્રારંભ છે, તે કારણથી સાત્ત્વિ અને કઈક કાળે તેના અન્ત થવાના છે તેથી માન્ત કહેવાય. વળી અનાદિનિગેાદમાં વસનારા ભવ્ય જીવા કેટલાએક એવા છે કે કોઇપણ કાળે નિગેાદમાંથી નિકળવાના નથી તેવા ભબ્યાની અપેક્ષાએ પણ મિથ્યાત્વકાળ અભવ્ય સરખા અનાદિ અનંત જાણવા. સાસ્વાદન ગુણસ્થાનના કાળ કમીમાં કમી એક સમયના અને વધુમાં વધુ છ આવલિકા જેટલા છે, મિશ્ર ગુણસ્થાનના કાળ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તના છે, સમ્યક્ત્વ ગુણસ્થાનના કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીશ સાગરોપમ છે તે નીચે પ્રમાણે છે. મનુષ્ય ભવમાં ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરેલ મુનિ તેજ શ્રેણિમાં મરણ પામે તે અવશ્ય અનુત્તરદેવ થાય, તેા શ્રેણિવખતે આઠમું, નવમું, દશમું કે અગીયારમું એ ચારમાંનું કાઈ એક ગુણસ્થાન હતું, તે ગુણુસ્થાનને મરણુ વખતે ત્યાગ કરી ચેાથું ગુણુસ્થાન પ્રાપ્ત કર્યું, તે અનુત્તર દેવના તેત્રીશ સાગરાપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી ટકે. ત્યારબાદ પુનઃ ચેાથા ગુણસ્થાન સહિત મનુષ્ય ભવમાંજ ઉત્પન્ન થઇ જ્યારે દેશિવરત્યાદિ સર્વ ગુણસ્થાનેામાંનું કાઈ ગુણુસ્થાન પ્રાપ્ત કરે તે પ્રસ ંગે ચેાથુ' ગુણુસ્થાન પલટાઇ ને પાંચમું વિગેરે પ્રાપ્ત થાય માટે તેત્રીશ સાગરાપમ અને મનુષ્ય ભવ સમધિ અધિક કાળ સુધી ચેાથુ ગુણસ્થાન ટકી શકે. ૧. સમ્યકત્વને કાળ જો છાસઠ સાગરાપમથી અધિક છે છતાં સમ્યક્ત્વમાં અનેક ગુણુસ્થાના અન્તત થાય છે, માટે સમ્યક્ત્વના ઉત્કૃષ્ટ કાળ છાસઠ સાગરાપમ અધિક છે, પરંતુ સમ્યક્ત્વ ગુણસ્થાનને કાળ સાધિક તેત્રીશ સાગરોપમના હાય. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમા દેશવિરતિ ગુણસ્થાનને કાળ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યુન પૂર્વકોડ વર્ષને છે, તે નીચે પ્રમાણે–દેશવિરતિ ગુણસ્થાન પૂર્વકોડ વર્ષાયુષ્યવાળે સંજ્ઞિ મનુષ્ય અથવા સંક્ષિતિર્યંચ પ્રાપ્ત કરી શકે, એથી અધિક આયુષ્યવાળાને દેશવિરત્યાદિ કોઈપણ ગુણસ્થાન સંભવે નહિ, તે પણ સાત માસ ગર્ભમાં રહી જનમ્યાબાદ આઠ વર્ષની વયે દેશવિરતિ પામી શકે, પરંતુ તેથી કમી વયવાળો મનુષ્ય કે તિર્યંચ દેશવિરતિ ન પામે, માટે એ આઠ વર્ષ ને સાત માસ ન્યૂન પૂર્વોડ વર્ષ દેશવિરતિ ગુણસ્થાનને કાળ ઉત્કૃષ્ટ જાણ. સર્વવિરતિ (પ્રમત્ત) ગુણસ્થાનને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી કંઈક જુન પૂર્વોડ વર્ષને છે, હેમાં ન્યનતા પૂર્વોતરીતે આઠ વર્ષ સાત માસ પ્રમાણ જાણવી. પુનઃ શ્રી ભગવતીસૂત્રની વૃત્તિમાં આ ગુણસ્થાનને કાળ ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્ત કહ્યો છે. અત્ર જનમ્યાબાદ આઠ વર્ષની વયે ચારિત્ર પ્રાપ્ત કરનાર મનુષ્ય અન્તર્મુહૂર્ત પ્રમત્ત હોય અને અન્તર્મુહૂર્ત અપ્રમત્ત હેય. એ પ્રમાણે પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાન દેશોના પૂર્વકોડ વર્ષ સુધી વારંવાર પલટાયા કરે, તેમાં અપ્રમત્તનું અન્તર્મુહૂર્ત નાનું અને પ્રમત્તનું અન્તર્મુહૂર્ત ઘણું મોટું હોય છે, તેથી પ્રમત્તપણાનાં સર્વ અન્તર્મુહૂર્તી એકત્ર કરતાં દેશના પૂર્વક્રોડ વર્ષ જેટલે કાળ થાય, અને અપ્રમત્તતાનાં સર્વ અન્તર્મુહૂર્ત એકત્ર કરતાં અતિ અલ્પકાળ થાય. વળી એક ૨ ચોરાસી લાખનો વર્ગ કરી ક્રોડથી ગુણતાં પૂર્વક્રોડ વર્ષની સંખ્યા (૭૦૫૬ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ) આવે. ૩ સાધારણ સમજ પ્રમાણે એમ છે કે અપ્રમત્તનાં સર્વ અન્તર્મુદ્ર એકત્ર કરતાં પણ અન્તર્મુહૂર્ત કાળ થાય. પછી શ્રી બહુશ્રુત કહે તે સત્ય. પુનઃ કેટલાકનું કહેવું એમ છે કે અન્તર્મદૂત થી અધિક કાળ થતાં પ્રમત્તથી અપ્રમત્તે જે ન જાય તે પ્રમરથી નીચેનુ ગુણસ્થાન પામે. નિદ્રાદિક અવસ્થામાં પ્રમત્તાપ્રમત્તતા સંબંધિ વિચાર કરતાં દેશના પૂર્વકોડ વર્ષનો પ્રમત્તકાળ સમજ વધારે સુગમ પડે છે. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક સમયમાત્ર સર્વવિરતિ ગુણસ્થાન સ્પર્યાબાદ તુર્ત મરણ પામે તે સર્વવિરતિ ગુણસ્થાનનો કાળ એક સમય હોય છે. અપ્રમત્ત ગુણસ્થાનને કાળ જઘન્યથી (મરણ પામે તે) એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂને છે,અન્તર્મુહૂર્તબાદ પતિત થઈ પ્રમત્તે જાય અથવા તે અતિવિશુદ્ધતાથી શ્રેણિ પ્રારંભી આઠમે ગુણ સ્થાને જાય. તથા આઠ નવ દશ અગીયાર એ ચારે ગુણસ્થાનને કાળ જઘન્ય એક સમય તે મરણની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્તને કાળ જાણ. બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને કાળ જઘન્યથી વા ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્તને છે. તેરમા સયગીકેવળી ગુણસ્થાનને કાળ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વક્રોડ વર્ષનો છે. તે આઠ વર્ષની વયે કેવળજ્ઞાન પામનાર જીવની અપેક્ષાએ, તથા ચાદમાં ગુણસ્થાનને જઘન્ય વા ઉત્કૃષ્ટકાળ પાંચ સ્વસ્વરના ઉચ્ચાર કાળ પ્રમાણ અન્તર્મુહૂર્ત જેટલું છે. TUસ્થાનના જન્મતિ–મિથ્યાત્વ, સાસ્વાદન, અને સભ્યત્વ એ ત્રણ ગુણસ્થાન જીવની સાથે પરભવમાં જઈ શકે છે, અને શેષ ગુણસ્થાને તે ભવમાંજ વિલય પામે છે. ગુણસ્થાનમાં મા–મિશ્ર, ક્ષીણમેહ અને સગી કેવળી એ ત્રણ ગુણસ્થાનમાં જીવ મરણ ન પામે, બાકીનાં અગીયાર ગુણસ્થાનમાં જીવનું મરણ થાય છે. એ પ્રમાણે ગુણસ્થાન સંબંધિ સંક્ષિપ્ત વિવેચન કર્યું, અને વિશેષ જીજ્ઞાસુએ શાસ્ત્રાન્તરથી વિશેષ સ્વરૂપ જાણવું. (૧૭) જીવ ભેદ ૧૪-૫૩–સંસારી જીના ચિાદ અથવા પાંચસોસઠ ભેદ થાય છે, જેકે સંસારી જીવના ભેદ શાસ્ત્રમાં બે, ત્રણ, ચાર, પાંચ, એમ અનેક રીતે ગણાવ્યા છે, પણ ચાલ ગ્રંથમાં જઘન્યથી ચદ અને ઉત્કૃષ્ટથી પાંચસે ત્રેસઠ ભેદ ગણ્યા છે, કારણકે નવતત્વમાં જીવના ચાર ભેદ કહ્યા છે, અને ચોથા કર્મગ્રંથમાં પણ ગુણસ્થાનાદિકની પ્રાપ્તિ ચિદ છવભેદને આશ્રિને કરી છે, તથા ૫૬૩ ભેદ વધુમાં વધુ જીવવિચારાદિ પ્રકર માં ગ્રહણ કર્યા છે. હૈમાં પ્રથમ ચાર ભેદ નીચે પ્રમાણે છે – For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨ પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, ૩ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૪ પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૫ અપર્યાપ્ત દ્વીન્દ્રિય, ૬ પર્યાપ્ત દ્વીન્દ્રિય, ૭ અપર્યાપ્ત શ્રીન્દ્રિય, ૬૯ ૮ પર્યાસ શ્રીન્દ્રિય, ૯ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૧૦ પર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૧૧ અપર્યાપ્ત અસજ્ઞિ પંચેન્દ્રિય, ૧૨ પર્યાસ અસજ્ઞિ પંચેન્દ્રિય, ૧૩ અપર્યાપ્ત સન્નિ પચેન્દ્રિય, ૧૪ પર્યાપ્ત સજ્ઞિ પંચેન્દ્રિય, ઉપરાક્ત ભેઢામાંથી જે જીવા વક્ષ્યમાણુ સ્વયાગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના મરણ પામે તે તે જીવા અપતિ કહેવાય અને સ્વયેાગ્ય પાપ્તિએ પૂર્ણ કર્યાબાદ મરણ પામે તે તે જીવે પર્યાપ્ત કહેવાય. તેમજ જે જીવા ઘણા પ્રમાણમાં એકત્ર થયા છતાં પણ ચક્ષુ આદિ ઇન્દ્રિયાને ગ્રાહ્ય ન થાય તેવા જીવા સમ કહેવાય, અને ચક્ષુઆદિ ઈન્દ્રિયોના વિષયમાં ગ્રહણ થાય એવા જીવા વાવર કહેવાય. અને જે જીવા મનવાળા હુંય તે સંક્ષિ તથા મવિનાના હાય તે અસંજ્ઞિ કહેવાય. હવે જીવાના પાંચસાત્રેસ Âઢ નીચે પ્રમાણે છે— એકેન્દ્રિયના ૨૨ ભેદ, ૧ અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, ૨ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાય, ૩ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, પોસ બાદર પૃથ્વીકાય, ૫ અપર્યાપ્ત સૂક્ષ્મ અાય, - પર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાય, ૭ અપર્યાપ્ત ખાદર અપ્લાય, ૮ પર્યાપ્ત ખાદર અપ્લાય, ૯ અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાય, ૧૦ પર્યાસ સુક્ષ્મ અગ્નિકાય, ૧૧ અપર્યાપ્ત આદર અગ્નિકાય, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પર્યાસ ખાદર અગ્નિકાય, ૧૩ અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાય, ૧૪ પર્યોપ્ત સૂક્ષ્મ વાયુકાય, ૧૫ અપર્યાપ્ત ખદર વાયુકાય, ૧૬ પર્યાપ્ત બાદર વાયુકાય, ૧૭ અપર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય (નિાદ ), ૧૮ પર્યાપ્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય ( નિગેાદ ), ૧૯ અપર્યાપ્ત ખાદર સાધારણ વનસ્પતિકાય ( નિગેાદ ), For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૦ ૧ અપર્યાપ્ત દ્વીન્દ્રિય, પર્યાપ્ત દ્વીન્દ્રિય, ૩ અપર્યાપ્ત ત્રીન્દ્રિય, ૨૦ પર્યાપ્ત ખાદર સાધારણ વનસ્પતિકાય ( નિગેાદ ), ૨૧ અપર્યાપ્ત ખાદર પ્રત્યેક વનસ્પતિકાય, ૨૨ પર્યાપ્ત આદર પ્રત્યેક વનસ્પતિકાય, વિકલેન્દ્રિયના ૬ ભેદ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ પર્યાપ્ત ત્રન્દ્રિય, ૫ અપર્યાપ્ત ચતુરિન્દ્રિય, ૬ પર્યાપ્ત ચતુરિન્દ્રિય, તિર્યંચ પચેન્દ્રિયના ૨૦ ભેદ, ૧ અપર્યાપ્ત અસનિ જલચર, ૧૧ અપર્યાપ્ત સજ્ઞિ ખેચર. ૨ પર્યાપ્ત અસજ્ઞિ જલયર, ૧૨ પર્યાપ્ત સન્નિ ખેચર, ૩ અપર્યાપ્ત સન્નિ જલચર, ૧૩ અપર્યાપ્ત અસજ્ઞિ ઉપરિસર્પ, ૪ પર્યાપ્ત સનિ જલચર, ૧૪ પુખ્ત અગ્નિ ઉપરિસર્પ, ૫ અપર્યાપ્ત અસત્તિ સ્થલચર, ૧૫ અપર્યાપ્ત સન્નિ ઉપરિસર્પ, - પર્યાપ્ત અસંન્નિસ્થલચર, ૧૬ પર્યાપ્ત સંજ્ઞ ઉરપરિસર્પ, છ અપર્યાપ્ત સજ્ઞિ સ્થલચર ૧૭ અપર્યાપ્ત અસંજ્ઞિ ભુજપરિસર્પ, ૮ પર્યાપ્ત સન્નિ સ્થલચર, ૧૮ પર્યાપ્ત અસંજ્ઞિ ભુજપરિસર્પ, ૯ અપર્યાપ્ત અસ જ્ઞ ખેચર-પક્ષી,૧૯ અપર્યાપ્ત સજ્ઞિ ભુજપરિસર્પ, ૧૦ પર્યાપ્ત સન્નિ ખેચર, ૨૦ પર્યાપ્ત સત્તિ ભુજપરિસ આ પ્રમાણે તિર્યંચ જીવાના સર્વ ભેદ અડતાળીશ થયા. અને હવે નારક જીવના પૃથ્વીના નામે ચૈાદ ભેદ કહેવાય છે તે નીચે પ્રમાણે— ૧ અપર્યાપ્ત રત્નપ્રભાના નારક, ૮ પર્યાપ્ત પંકપ્રભાના નારક, ર પર્યાપ્ત રત્નપ્રભાના નારક, હું અપર્યાપ્ત ધૂમપ્રભાના નારક, ૩ અપર્યાપ્ત શકે રાપ્રભાના નારક, ૧૦ પર્યાપ્ત ધૂમપ્રભાના નારક, ૪. પર્યાપ્ત શર્કરા પ્રભાના નારક, ૧૧ અપર્યાપ્ત તમપ્રભાના નારક, ૫ અપર્યાપ્ત વાલુકાપ્રભાના નારક, ૧૨ પર્યાપ્ત સમપ્રભાના નારક, - પર્યાસ વાલુકાપ્રભાના નારક, ૧૩ અપર્યાપ્ત તમતમાપ્રભાના નારક, ૭ અપર્યાપ્ત પ કપ્રભાના નારક, ૧૪ પર્યાપ્ત તમતમાપ્રભાના નારક, For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ મનુષ્યના ૩૦૩ ભેદ, ૫ ભરત ક્ષેત્રના, 1 ૫ હિમવંત ક્ષેત્રના, ૫ ઐરાવત ક્ષેત્રના, ૫ હિરણ્યવત ક્ષેત્રના, ૫ મહાવિદેહ ક્ષેત્રના, કે ૫ હરિવર્ષ ક્ષેત્રના, ૫ રમ્ય ક્ષેત્રના, ૧૫ ૫ દેવકુરે ક્ષેત્રના, ૫ ઉત્તરકુરે ક્ષેત્રના, એ ૧૫ કર્મભૂમિના. એ૩૦ કર્મભૂમિગુગલિક ક્ષેત્રના એકરૂક ૨, ૧૦ મેંદ્રમુખ ૨, ૧૯ અકણું ૨, ૨ આભાસિક ૨, ૧૧ અજમુખ ૨, ૨૦ કર્ણપ્રાવરણ ૨, ૩ વૈષાણિક ૨, ૧૨ ગેમુખ ૨, ૨૧ ઉલકામુખ ૨, ૪ નાંગેલી ૨, ૧૩ અશ્વમુખ ૨, ૨૨ મેઘમુખ ૨, ૫ હયકર્ણ ૨, ૧૪ હસ્તિમુખ ૨, ૨૩ વિમુખ ૨, ૬ ગજકર્ણ ૨, ૧૫ સિંહમુખ ૨, ૨૪ વિદ્યુદંત ૨, ૭ ગોકર્ણ ૨, ૧૬ વ્યાધ્રમુખ ૨, ૨૫ ઘનદંત ૨, ૮ શકુલિકણું ૨, ૧૭ અશ્વકર્ણ ૨, ૨૬ લષ્ટદત ૨, ૯ આદર્શમુખ ૨, ૧૮ હરિકણું ૨, ૨૭ ગૂઢદંત ૨, ૨૮ શુદ્ધદંત ૨, ૫૬ ઉપરોક્ત અઠ્ઠાવીશ દ્વીપ લવણ સમુદ્રમાં લઘુહિમવંતની ચાર શાખાઓ ઉપર અને એજ નામના અઠ્ઠાવીશ દ્વીપ લવણ સમુદ્રમાં શિખરી પર્વતની ચાર શાખાઓ ઉપર આવેલા છે, તેથી સર્વ મળી છપ્પન અખ્તદ્વીપ કહેવાય છે. તેમાં પણ યુગલિક મનુષ્યની વસ્તી છે. સર્વ મળી મનુષ્યની વસ્તીનાં ૧૦૧ ક્ષેત્રો છે, તેમાં ગર્ભજ મનુ અને સમુચ્છિમ મનુ ઉત્પન્ન થાય છે, તેમાં ગર્ભજ મનુષ્ય અપર્યાપ્ત અને પર્યાપ્ત એમ બન્ને પ્રકારના હેય છે, અને સમુચ્છિમ મનુષ્ય માત્ર અપર્યાપ્ત જ હોય છે તેથી– For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ ભુવનપતિ, ૧ અસુરકુમાર નિકાય, ૨ નાગકુમાર નિકાય, ૩ સુવર્ણ કુમાર નિકાય, ૪ વિદ્યુતકુમાર નિકાય, ૫ અગ્નિકુમાર નિકાય, ૭૨ ૧૦૧ અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, ૧૦૧ પર્યાપ્ત ગર્ભ જ મનુષ્ય, અપર્યાપ્ત સમુષ્ટિમ મનુષ્ય, ૧૦૧ કુલ ૩૦૩ ( મનુષ્ય ) આ પ્રમાણે ક્ષેત્ર ભેદે મનુષ્યના ૩૦૩ ભેદ કહ્યા અને હવે દેવના ૧૯૮ ભેદ કહેવાય છે તે નીચે પ્રમાણે— દેવના ૧૯૮ ભેદ. ૮ બ્યન્તર. ૬ દ્વીપકુમાર નિકાય, ૭ અધિકુમાર નિકાય, ૮ દિકુમાર નિકાય, ← વાયુકુમાર નિકાય, ૧૦ સ્તનિતકુમાર નિકાય, www.kobatirth.org અસુરકુમારાન્તર્ગત— ૧૫ પરમાામી. ૧ અમ; ૨ અંબરીષ, ૩ શાખલ ૧ પિશાચ, ૨- ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિપુરૂષ, છ મહેારગ, ૮ ગંધર્વ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જ્યેાતિષિ. ૧ ચર ચંદ્ર, ૨ ચર સૂર્ય, ૩ ચર ગ્રહે, ૮ પતંગ, આ અન્ને મળીને ન્યન્તરની એક નિકાય ગણાય છે. એના સર્વ ઉત્તર ભેદ ગણતાં એકસે પાંચ પ્રકારના વ્યન્તર છે. પણ અહિં પાંચસા ત્રેસઠ ભેદને અંગે સાળ વ્યન્તર ગણવા. વ્યન્તરાન્તર્ગત---- તિયંગ ભક. For Private And Personal Use Only ૮ વાણષ્યન્તર. ૧ અણુપન્ની, ૨ પશુપન્ની, ૩ ઋષીવી, ૪ ભૂતવાદી, ૫ કદિત, ૬ મહાકદિત, છ કાહુડ, ૧ અન્નાશક, ૨ પાના ભક, ૩ વસ્રજા ભક, Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ ૪ શ્યામ, ૪ ચર નક્ષત્ર, ૪ ગૃહજભક, ૫ રૂદ્ર, ૫ ચર તારા, ૫ શય્યાજભક, ૬ ઉપરૂ, ૬ સ્થિર ચંદ્ર, ૬ પુષ્પાજભક, ૭ અસિપત્ર, ૭ સ્થિર સૂર્ય, ૭ ફળજુંભક, ૮ ધનુ ૬, ૮ સ્થિર ગ્રહ, ૮ પુષ્પફળજા ભક, ૯ સ્થિર નક્ષત્ર, ૯ વિદ્યાજભક, ૧૦ મહાકાળ, ૧૦ સ્થિર તારા, ૧૦ અવ્યક્તજાંભક, ૧૧ કાળ, ૩ મિબિષિક દેવ. ૧૨ વિતરણ, ૧ સધર્મ-ઈશાન ક૫ નીચે વસનારા, ૧૩ વાલુક, ૨ સનકુમાર–મહેન્દ્ર ક૫ નીચે વસનારા ૧૪ મહાઘેષ, ૩ લાગતક ક૯૫ નીચે વસનારા, ૧૫ ખરસ્વર, ૯ કાન્તિક દેવ. ૧ સારસ્વત, ૨ આદિત્ય, ૩ વલ્ડિ, ૪ વરણુ, પ દેતાય, દ તુષિત, ૭ અવ્યાબાધ, ૮ આગ્યનેય, ૯ અરિષ્ટ. ૧૨ કલ્પ. ૧૪ કલ્યાતીત. એ પ્રમાણે દેવના ભેદમાં૧ સીધર્મ, ૧ સુદર્શન, . ૧૦ ભુવનપતિ ૨ ઈશાન, ૨ સુપ્રતિબંધ, ૧૫ પરમાધામી ૩ સનત્ કુમાર, ૩ મનોરમ, રે ૧૬ વ્યસ્તર ૪ માહ, ૪ સર્વભદ્ર, ૧૦ તિય ગજુભક ૫ પ્રશ્ન, પ વિશાળ, ૧૦ જ્યોતિષિ ૬ લાન્તક, ૬ સુમનસ, ૩ કિલ્બિષિક ૭ મહાશુક, ૭ સુમ , ૯ લોકાન્તિક ૮ સહસ્ત્રાર, ૮ પ્રીયંકર, ૧૨ ક૯૫ ૯ આનત, ૯ આદિત્ય, ૯ વેચક ૧૦ પ્રાણા, ૫ અનુત્તર ૧૧ આરણ, ૧ વિજ્ય, ૯ ભેદ અપર્યાપ્ત ૧૨ અયુત, ૨ વિજયંત, ૯ ભેદ પયોસ ૩ જયંત, ૪ અપરાજીત, ૧૯૮ દેવના ભેદ. પ સર્વાર્થસિદ્ધ આ ૯ ગેયક કહેવાય છે. આ ૫ અનુત્તર વિમાન For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ જ ગણતા અને આ પ્રમાણે તિર્યંચાલુ ગ્રંથમાં આ પ્રમાણે જીવવિચારાદિ પ્રકરણમાં અતિ પ્રસિદ્ધ પ૬૩ ભેદ કહ્યા છે, વળી શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં દેવના ૩૫૬ ભેદ કહ્યા છે, હેમાં ૧૦ ભુવનપતિ, ૧૫ પરમાધામી, ૧૬ પિશાચ, ૯ ભૂત, ૧૩ યક્ષ, ૭ રાક્ષસ, ૧૦ કિન્નર, ૧૦ કિપરૂપ, ૧૦ મહારગ, ૧૨ ગંધર્વ, ૮ વાણવ્યન્તર, ૧૦ તિર્થગાંભક, ૧૦ તિષી, ૩ કિબિષિક, ૯ કાતિક, ૧૨ કલ્પ, ૯ રૈવેયક, અને ૫ અનુ. ત્તર એ સર્વ મળી ૧૭૮ અપર્યાપ્ત અને ૧૭૮ પર્યાપ્ત ગણુતા ૩૫૬ ભેદ દેવના થાય છે. પણ ચાલુ ગ્રંથમાં ૧૮ ગણશે. ઉપર પ્રમાણે તિર્યંચના ૪૮, નારકના ૧૪, મનુષ્યના ૩૦૩, અને દેવના ૧૯૮ એ સર્વ મળી જીવના ૫૬૩ ભેદ થયા. (૧૮) ર્યા સ૬–ffછે એટલે તે તે વ્યાપારમાં પ્રવૃત્તિ કરવાની આત્માની રાતિ, પરભવમાં ઉત્પન્ન થતા આત્માને જીવનના નિર્વાહ માટે આહારગ્રહણદિ કાર્યો અવશ્ય કરવાં પડે છે, તે તેને આહારગ્રહણાદિ કાર્યો કરવાની શક્તિ પણ પ્રાપ્ત કરવી જોઈએ, તે શક્તિ આત્મા પરભવમાં ઉત્પન્ન થયા બાદ તુરતજ અનુક્રમે પ્રાપ્ત કરે છે તેને પણ કહેવામાં આવે છે. શંકા–આત્મા શું શક્તિ રહિત છે કે જેથી આહારગ્રહણાદિ કાર્યો કરવામાં નવી શક્તિ પ્રાપ્ત કરવી પડે? અને આત્મા જે શક્તિ રહિત હોય તે તે કાર્યો કરવામાં નવી શક્તિવાળે કેવી રીતે થઈ શકે? કારણકે જે વસ્તુમાં જે સ્વભાવ નથી તે વસ્તુ માં તે સ્વભાવ કેઈપણ કાળે ન પ્રાપ્ત ન થાય. ઉત્તર-અકર્મ આત્મા જે કે અનંત શક્તિવાળે છે અને તે આત્મિક વ્યાપાર એટલે જ્ઞાનાદિના ઉપગમાં સ્વતન્ત શક્તિવાળે છે, પરંતુ આહારગ્રહણ, શરીરરચના વિગેરે પાકલિક કાર્યોમાં સકર્મ આત્માની શક્તિ પુલના અવલંબનવાળી હોય છે, અને જે પુદ્ગલનું અવલંબન ન હોય તે સંસારી આત્મા તે તે પ્રકારનાં પલિક કાર્ય ૧ પર્યાપ્તિ એટલે સમાપ્તિ એ પણ અર્થ થાય. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ન કરી શકે, માટે આહારગ્રહણાદિ કાર્ય માં પુદ્ગલેાનું અવલંબન અવશ્ય ઉપયાગી છે, અને તે શક્તિમાં ઉપયાગી પુદ્ગલાનું ગ્રહણુ જેમ જેમ આત્મા અધિક અધિક પ્રમાણમાં કરતા જાય છે, તેમ તેમ આત્મામાં તે તે કાર્યો કરવાની શક્તિ પ્રગટ થતી જાય છે, તે પ્રગટ થતી શક્તિનું નામ પર્યાપ્તિ છે. તે પર્યાપ્તિ છ પ્રકારે છે તે નીચે પ્રમાણે— ગદ્દારfન્ન—આહારને ગ્રહણ કરી ખલ અને રસપણે પરિણુમાવવાની જે શક્તિ તે આહારપર્યાપ્તિ, આ આહારપર્યાપ્તિવડે આત્મા પ્રથમ દારિક અથવા આહારક શરીરપણે પરિણમી શકે એવી ચેાગ્યતાવાળાં પુદ્ગલેા ગ્રહણ કરે છે, ત્યારખાદ ગ્રહણ કરેલાં પુદ્ગલેામાંથી શરીરપણે એટલે સાત ધાતુમાંથી કાઇપણ ધાતુપણે પરિણમવા ચેાગ્ય પુદ્ગલાને રસરૂપ કરે છે અને કાઇપણ ધાતુપણે નહિં પરિણમવા ચેાગ્ય પુદ્ગલાને ખલરૂપ એટલે મળમૂત્રરૂપ કરી જૂદા પાડે છે, વળી એકેન્દ્રિય, દૈવ, નારક, અને આહારકશરીરી જીવાને મળમૂત્ર હોતુ નથી, કારણકે તેને કવલાહાર હાતે નથી, જે કવલાહાર કરે છે તેવાનેજ મળમૂત્રરૂપ ખલના સંભવ હાય છે, તે જીવા દેતુ અને ઇન્દ્રિયપણે પરિણમી શકે તેવાં આહારપુદ્ગલેાને આત્મપ્રતિબદ્ધ કરી ખીજા નિરૂપયોગી પુદ્ગલાને તુ ખેરવી નાખે છે, એ પ્રમાણે લેમાહારવાળા નારક જીવાની આહાવિવિધ પ્રસ`ગે શ્રી પ્રજ્ઞાપનાજીના આહારપદમાં કહ્યું છે. માટે જેએ લાહારી જીવા છે, તેઓ તે આહાર પર્યાપ્તિવડે આહાર ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ આહારમાંથી દેહપણે નહિ પરિણમનાર પુદ્ગલ સમૂહને મળમૂત્રનારૂપમાં ખલકરી દા પાડે છે, તેમજ લામાહારી અને આજાહારી જીવા આહાર પર્યાપ્તિવડે આહાર ગ્રહણ કરીને તેમાંથી ઉપયેગી પુદ્ગલાને આત્મપ્રતિબદ્ધ કરી નિરૂપયોગી પુદ્નલ સમૂહને જૂદો પાડે છે, એ જૂદા પાડેલા નિરૂપયાગી પુદ્ગલસમૂહને કદાચ લામાહારી અને એજાહારી જીવાના ખલ કહીએ તેા કઇ વિરાધ જણાતા નથી. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાપ્તિ–રસીભૂત થયેલ દારિકાદિ ગ્ય પદને દારિકાદિ શરીરપણે પરિણુમાવે એટલે રસ, રૂધિર, માંસ, મેદ, હાડ, મજા અને વીર્ય એ સાત ધાતમાંથી જે શરીરને જેટલી ધાતુ હોય તેટલી ધાતુપણે પરિણુમાવી શરીર બનાવવાની જે શક્તિ તે શરીરપર્યાપ્તિ. આ શરીરપર્યાપ્તિવડે જીવ, પ્રતિસમયે શરીર રચના કરે છે, અને એ શરીરપર્યાપ્તિ પૂર્ણ થવાથી જીવ કાયાગમાં પ્રવર્તે છે, એમ કેટલાક આચાર્યોને અભિપ્રાય છે. ન્દ્રિપતિ –જે શક્તિવડે ધાતુપણે પરિણમેલા આહારને ઈન્દ્રિયપણે પરિણુમાવે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય એ પ્રજ્ઞાપના, જીવાભિગમ તથા પ્રવચનસારે દ્વારને અભિપ્રાય છે. શ્રી સંગ્રહણી વૃત્તિમાં તે “ધાતપણે પરિણમેલા ઈન્દ્રિયોગ્ય આહારમાંથી ઈન્દ્રિયગ્ય પદ્રલે લઈ તે પલેને યથાસ્થાને ગોઠવ્યાબાદ તેના વડે વિષય જાણવામાં સમર્થ થાય એવી શક્તિ તે ઈન્દ્રિય પર્યાતિ” એ અર્થ કર્યો છે. શ્વાસોચ્છવાસપતિ–જે શક્તિ વડે આત્મા શ્વાસોચ્છવાસ વર્ગણાનાં પુતલ ગ્રહણ કરી શ્વાસોચ્છવાસપણે પરિણુમાવી, અવલંબી વિસર્જન કરે તે શક્તિને શ્વાસોચ્છવાસપર્યાસિ કહે છે. માજાપતિ–જે શક્તિ વડે આત્મા ભાષાવર્ગણુનાં પુલ ગ્રહણ કરી ભાષાપણે પરિણુમાવી (બોલવાના ઉપગમાં લઈ) અવલંબીને વિસર્જન કરે તે શકિત ભાષાપર્યાપ્તિ. મનપ—િજે શક્તિ વડે આત્મા અને વર્ગણાનાં પુત્ર ગ્રહણ કરી મનપણે પરિણુમાવી (ચિંતવન કરી) અવલંબીને વિસર્જન કરે તે શક્તિ મનપતિ કહેવાય. ૧. બાણને ફેંકતા પહેલાં પ્રથમ બાણને પાછું ખેંચવારૂપ, તથા બિલાડીને શિકા તરફ પિતાનું અંગ ફેંકવા પહેલાં પ્રથમ અંગસંકોચરૂપ જેમ પ્રથમ પ્રયત્ન કરવો પડે છે તેમ શ્વાસાદિકનાં પુત્ર વિસર્જન કરવા પહેલાં વિસર્જનક્રિયાના કારણરૂપ જે પ્રથમ પ્રયત્ન તે અવન. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org のの Acharya Shri Kailassagarsuri Gyanmandir અહિં શ્વાસેાચ્છવાસ, ભાષા અને મન એ ત્રણ પુદ્ગલેને આત્મા આહાર વિનાના પુદ્ગલામાંથી ગ્રહણ કરે છે પણ પ્રથમાદિ સમયગૃહિત આહાર પુદ્ગલેામાંથી પરિણમતાં નથી. અને શરીર તથા ઇન્દ્રિય એ એ પ્રથમાદી સમયગૃહિત આહાર પુદ્ગલેામાંથી બને છે. શકા——શરીર અને ઇન્દ્રિય એ બે પદાર્થ જુદા છે, અને શરીર તેા દ્વારિકાદે વાનું બને છે, તે પછી ઇન્દ્રિયપુદ્ગલના પરિણામ કઈ વણામાંથી બને છે ? ઉત્તર:—આહારરૂપે ગ્રહણ કરેલ આક્રારિકાદિ શરીર વર્ગણાનાં પુદ્ગલામાંથીજ અભ્યન્તર નિવૃત્તિ આદિ ઈન્દ્રિયા બને છે માટે ઇન્દ્રિયનાં પુલે તે શરીરવ`ણાનાં ગણાય. એ છ પર્યાસિઆને પ્રારંભ સમકાળે થાય છે, એટલે પ્રથમ સમયેજ ગ્રહણ કરેલ આહારપુદ્ગલેાના આલખનવડે આત્મામાં છએ પ્રકારની શક્તિને દેશાંશે આવિર્ભાવ થતા જાય, અને અનુક્રમે તે શક્તિઓ સાથે પ્રગટ થાય ત્યારે અનુક્રમે છએ. પર્યાપ્તિએ સમાપ્ત થઇ કહેવાય. તેમાં દારિક દૈહ સંબંધિ પર્યાપ્તિના અનુક્રમ નીચે પ્રમાણે—આહારપાપ્તિ પ્રથમ સમયેજ સમાપ્ત થાય, ત્યારબાદ અન્તર્મુહૂર્તે શરીરપાસિ, ત્યારબાદ અન્તર્મુહૂત્ત ઇન્દ્રિયપાતિ, ત્યારબાદ અન્તર્મુહૂત્ત શ્વાસ છવાસ પર્યાપ્તિ, ત્યારબાદ અન્તર્મુહૂર્તે વચનપાપ્તિ, અને ત્યારબાદ અન્તસુહૂર્તે મન:પર્યાસિ સમાપ્ત થાય. એના ભાવાર્થ નીચે પ્રમાણે: પ્રથમ સમયે ગ્રહણ કરેલ દારિક વણાના અલ્પ પુદ્ગલે માત્રથી આત્મામાં આહારગ્રહણ કરી ખલરસ બનાવવાની શક્તિ પ્રાપ્ત થઈ ગઈ, અને એ પ્રથમ સમયગૃહિત પુદ્ગલામાંથી કેટલાંક શરીરપણે પરિણમ્યાં છે, અને કેટલાંએક અભ્યન્તર નિવૃત્તિ ઇન્દ્રિયપણે પરિણમીપાત પાતાને સ્થાને ગેાઠવાયાં છે, પણ તેટલાં અલ્પ શરીરપુદ્ગલાથી કાયયેાગવડે શરીર રચવા જેવી શક્તિ તથા તેટલાં અલ્પ ઈન્દ્રિયપુદ્ગલાથી વિષય જાણવા જેવી શક્તિ આત્મામાં સંપૂર્ણ પ્રાપ્ત થઈ નથી, તા ઉચ્છવાસાદિ ગ્રહણ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. કરવા જેવી શક્તિ તા હાયજ ક્યાંથી ? ત્યારબાદ દ્વીતિયાદિ સમયથી અન્તર્મુહૂત્ત સુધીમાં ગ્રહણ કરાતાં ઔદારિક વગણાનાં પુદ્ગલામાંથી એટલા બધાં પુદ્ગલા શરીરરૂપે પરિણમ્યાં કે જે પુદ્દગલસમૂહના આલંબનથી આત્મામાં દારિક કાયયેાગે સ્વતંત્ર રીતે શરીર રચવાની અને શરીરદ્વારા અન્યપણુ ક્રિયાઓ કરવાની શકિત પ્રાપ્ત થઈ, જેથી શરીરપાઞિ પૂર્ણ થઈ, પર ંતુ એ અન્તમુહૂત્તમાં ઇન્દ્રિયપણે પિરણમેલાં પુદ્ગલાના સમૂહ હજી અલ્પ છે, તેથી આત્મામાં વિષય જાણવાની શક્તિરૂપ ઇન્દ્રિયપર્યાસ પૂર્ણ થઇ નથી, ત્યારબાદ અન્તર્મુહૂત્ત સુધી ગ્રહણ કરાતાં ઔદારિક પુદ્ગલામાંથી ઘેાડા ભાગ દારિક દંહરૂપે અને થાડા ભાગ ઇન્દ્રિયરૂપે પરિણમતાં ઇન્દ્રિયનાં ઘણાં પુદ્ગલેા થતાં આત્મામાં વિષય જાણુવારૂપ શક્તિ પ્રાપ્ત થવાથી ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થઈ, ત્યારબાદ અન્તર્મુહૂ સુધી આહુત પુદ્ગલેને શરીર અને ઇન્દ્રિયપણે પરિણુનાવતાં જેમ જેમ શરીર પુદ્ગલેાની વૃદ્ધિ થતી ગઈ તેમ તેમ તે દારિક દેહપુદ્ગલાના અવઋંભથી આલ ખનથી આત્માની શક્તિ પણ વધતી ગઇ જેથી ઇન્દ્રિયપર્યાતિ પૂર્ણ થયા બાદ અન્તમુહૂર્તો આત્મામાં શ્વાસોચ્છવાસ વર્ગણાનાં પુદ્ગલ ગ્રહણ કરી શ્વાસાચ્છવાસપણે પરિણુમાવી અવલખીને વિસર્જન કરી શકે એવી શક્તિ પ્રાપ્ત થઇ એટલે શ્વાસેાવાસપર્યાપ્ત સમાપ્ત થઇ, એવા અનુક્રમથી અન્તર્મુહૂર્તો બાદ ભાષાપર્યાપ્ત અને અન્તર્મુહૂર્ત બાદ મન:પર્યાપ્ત પૂર્ણ થાય છે. તેમજ વૈક્રિય અને આહારક શરીરસબંધિ પર્યાપ્તિઓમાં પ્રથમ સમયે આહારપર્યાપ્તિ, ત્યારબાદ અન્તર્મુહૂ કાળે શરીર પર્યાપ્તિ, ત્યારબાદ એક સમયે ઇન્દ્રિયપર્યાપ્તિ, ત્યારબાદ એક સમયે શ્ર્વાસાચ્છવાસપર્યાપ્ત, ત્યારબાદ એક સમયે વચનપાપ્તિ, અને ત્યારમાદ એક સમયે મન:પર્યાપ્તિ સમાપ્ત થાય છે. અહિં વિશેષ એ છે કે દેવાને વચન અને અન: પર્યાપ્તિ એ બન્ને સમકાળે સમાપ્ત થાય છે, માટે દેવાને શ્રી ભગવતીસૂત્રમાં પાંચ પર્યાશ્તિઆવડે પાપ્તા કહ્યા છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ છ પર્યાપ્તિઓમાં સ્વયેગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરનાર અને નહિ પૂર્ણ કરનાર છે લબ્ધિપર્યાપ્ત અને લબ્ધિઅપર્યાપ્ત વિગરે ચાર ભેદવાળા કહેવાય છે તે નીચે પ્રમાણે ધિપત્ત–જ જીવોએ પૂર્વભવમાં પર્યાપ્ત નામ-કર્મ બાંધ્યું હોય તે જીવો આ ભવમાં ઉત્પન્ન થઈ સ્વયોગ્ય પર્યાદ્ધિઓ સંપૂર્ણ કરી મરણ પામે છે, માટે તેવા પર્યાપ્તિઓ સમાપ્ત કરી મરણ પામનારા પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા લબ્ધિપર્યાપ્તા. કહેવાય. અહિં સ્વયેગ્ય પાસે એટલે એકેન્દ્રિયને ચાર, કીન્દ્રિચાદિને પાંચ અને ગર્ભજ પંચેન્દ્રિયને છે, અમ જે જેને જેટલી પર્યાપ્તિઓ શાસ્ત્રમાં કહી છે, તે જીવેને તેટલી પર્યાપ્તિએ સ્વયેગ્ય” કહેવાય. તથા અહિં લબ્ધિ એટલે પૂર્વબદ્ધ પર્યાપ્ત નામકર્મને ઉદય જાણ. ઋષિમત-પૂર્વભવમાં જે જીવોએ અપર્યાપ્ત નામકર્મ બાંધીને પરભવમાં ઉત્પન્ન થઈ સ્વયેગ્ય પર્યાપ્તિએ પૂર્ણ કર્યા વિના મરણ પામે તેઓ લબ્ધિ અપર્યાપ્ત કહેવાય. અહિં પર્યાપ્ત નામકર્મ નહિ બાંધેલા પણ પ્રથમની ત્રણ પર્યાપ્તિએ તે અવશ્ય પૂર્ણ કરે જ. જગતમાં એ કેઈપણ અપર્યાપ્ત જીવ નથી કે જે આહાર, શરીર અને ઈન્દ્રિય એ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના મરણ પામે. કારણકે આયુષ્યને બંધ પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના હાય નહિ, તે પછી આયુષ્ય બાંધ્યા વિના તે જીવ ક્યાં જઈ ઉપજે? માટે અપર્યાપ્ત જીવ પણ ત્રણ પર્યાપ્તિએ પૂર્ણ કરી અન્તર્મુહૂર્ત સુધી આયુષ્ય બાંધીને ત્યારબાદ પણ અન્તર્મુહૂર્ત સુધી જીવી મરણ પામે. માટે દરેક અપર્યાપ્ત છે પ્રથમની ત્રણ પર્યાપ્તિઓ અવશ્ય પૂર્ણ કરે છે. રાપ –જે જીવે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી લીધી છે તે કરણપર્યાપ્ત જીવ કહેવાય, અહિં જે લબ્ધિપર્યાપ્ત જીવો હોય તેજ કરણપર્યાપ્ત થઈ શકે. પ્રશ્ના–લબ્ધિપચાસ જીવ પણ સ્વયેગ્ય પતિએ પૂર્ણ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir re કરે અને કરણપર્યાપ્ત જીવ પણ સ્વયેાગ્ય પર્યાસ પૂર્ણ કરેછે તે એ એમાં તફાવત શું ? ઉત્તર:-—લધિપયાપ્ત જીવ તા પામિએ પૂર્ણ કરવાની ચેાગ્યતાવાળા પણ કહેવાય તેથી સ્વયાગ્ય પાપ્તિએ હજી પૂર્ણ કરી નથી તે દરમ્યાનમાં પણ પર્યાપ્ત નામકર્મવાળા હાવાથી જીવ લબ્ધિપાપ્ત તા કહેવાય, પણ કરણુપર્યાપ્ત ન કહેવાય, અને કરણપર્યાપ્ત તે સ્વયેાગ્ય સર્વપાપ્તિએ પૂર્ણ કર્યા બાદ કહેવાય, ત્યારહેલાં નહિ. એ પ્રમાણે પૂર્વ ભવમાંથી છૂટયા બાદ માર્ગમાં વ્હેતા જીવ તથા ઉત્પત્તિસ્થાને પ્રથમ સમયથી ભવના અન્ત સમય સુધી લબ્ધિયાપ્તપણાના કાળ ગણાય, અને પર્યાપ્ત અવસ્થા થયા ખાદ ભવના અન્ત સમય સુધી કરણુપર્યાપ્ત કહેવાય, તેમ લબ્ધિપાત પણ કહેવાય એ રીતે લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્તપણામાં તફાવત છે. જળસપત-લબ્ધિપર્યાપ્ત અથવા લબ્ધિઅપર્યાપ્ત જીવે જ્યાં સુધી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂર્ણ નથી કરી ત્યાં સુધી તે જીવ અપર્યાપ્ત કહેવાય. શંકા—લબ્ધિઅપર્યાપ્ત જીવ પણ પર્યાપ્તિએ પૂર્ણ કરતા નથી, અને કરણઅપર્યાપ્ત જીવે પણ પર્યાપ્તિએ પૂર્ણ કરેલી હાતી નથી તેા એમાં શું તફાવત ? ઉત્તર:-લબ્ધિઅપર્યાપ્ત જીવ માટે તે એવા નિયમ છે કે એ જીવ પર્યાપ્તિએ પૂર્ણ નહિજ કરે તેથી મરણુ પર્યન્ત લેધિઅપર્યાપ્તજ રહેવાના, અને કરણુઅપર્યાપ્ત તે પર્યાપ્તિ પૂર્ણ થયા માદ કરણપર્યાપ્ત પણ થઈ શકે માટે એ એમાં તફાષત છે. પુન: જે લબ્ધિપર્યાપ્ત જીવ પણ પ્રથમ કરણઅપર્યાપ્ત હાય અને પર્યાપ્ત થયા બાદ કરણપર્યાપ્ત કહેવાય. અને લબ્ધિઅપર્યાપ્ત જીવ તા કરણઅપર્યાપ્તજ હાય પણ કરશુપર્યાપ્ત થઈ શકે નહિ. પુન: ૬ પર્યાપ્તિવાળા જીવે આહાર પર્યાપ્તિ પૂર્ણ કરી For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir હાય તે શેષ પાંચ પતિએ કરણપોસ, શરીરપર્યાસ પૂર્ણ કરી હાય તા ચાર પર્યાપ્તિએ, ઇન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ કરી હેય તે શેષ ત્રણ પર્યાસિએ, ઉચ્છવાસપર્યાસ પૂર્ણ કરી હાય તે શેષ એ પર્યાપ્તિએ અને વચનપાઁપ્તિ પૂર્ણ કરી હોય અને મન:પર્યાપ્તિ પૂર્ણ કરવાને એક સમય બાકી હૈાય ત્યાંસુધી એકપર્યાપ્તિએ કરણઅપર્યાપ્ત જીવ કહેવાય. એ પ્રમાણે કયા પર્યાપ્ત જીવ કયા કયા ભેદમાં અવતરે તે કહેવાય છે. પર્યાપ્ત સક્રાન્તિ, લધિપર્યાસમાં———લદ્ધિપર્યાપ્ત, કરણઅપર્યાપ્ત અને કરણુપર્યાપ્ત એ ત્રણ ભેદ પ્રાપ્ત થાય. લબ્ધિઅપર્યાપ્તમાં—લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત એ એ. કરણપર્યાપ્તમાં–લબ્ધિપર્યાપ્ત અને કરણપર્યાપ્ત એ એ. કરણઅપર્યાપ્તમાં—લબ્ધિપર્યાપ્ત, લબ્ધિઅપર્યાપ્ત અને કરણઅપર્યાપ્ત એ ત્રણ ભેદ પ્રાપ્ત થાય. પર્યાસકાળ. લબ્ધિપર્યાપ્ત———ભવના પ્રથમ સમયથી અન્ત સમય સુધી. લબ્ધિઅપર્યાપ્ત ભવના પ્રથમ સમયથી અન્ત સમય સુધી. કરણપર્યાપ્ત—અન્તર્મુહૂર્ત ન આયુષ પર્યન્ત કરણઅપર્યાપ્ત—ભવના પ્રથમ સમયથી સર્વ પર્યાપ્ત પૂર્ણ ન કરે ત્યાં સુધી. પર્યાતિએથી પ્રાણુની ઉત્પત્તિ થાય છે, હેમાં આહારપસિ સર્વ પ્રાણાની ઉત્પત્તિમાં સાધારણ કારણરૂપ છે, શરીરપર્યાપ્તિથી કાયયેાગ પ્રાણુ ઉત્પન્ન થાય છે, ઇન્દ્રિયપર્યાપ્તિથી પાંચે ઇન્દ્રિય પ્રાણુ ઉત્પન્ન થાય છે, શ્વાસેાચ્છવાસપર્યાપ્તિથી શ્વાસેાચ્છવાસ પ્રાણુ, ભાષાપર્યાસી વચનયેાગ પ્રાણુ, અને મન:પર્યાપ્તિથી મનયાગ પ્રાણ ઉત્પન્ન થાય છે. તેમજ આયુષે પ્રાણની ઉત્પત્તિ સ્વતંત્ર છે, પણુ કઇ પર્યાપ્તથી નથી. વળી આ પર્યાપ્તિના સંબંધમાં કેટલાએક એમ કહે છે કે આ છ પર્યાએ છ પ્રકારનાં ભિન્ન ભિન્ન પુદ્ગલેા છે, અને For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓની સહાય વડે આત્મા તે તે પ્રકારનાં છ કર્મ કરી શકે છે, પરંતુ એ વાત સંભવી શકતી નથી. પ્રશ્ન –જે પર્યાપ્તિ સમાપ્ત થાય તે પર્યાપ્તિ સંબંધિ કાર્ય, આત્મા ત્યારથી જ શરૂ કરે કે નહિ ? ઉત્તર–વચનપર્યાપ્તિ સિવાય શેષ પાંચ પતિઓ સમાપ્ત થતાં તે પર્યાસિઓ સંબંધિ કાર્ય આત્મા કરી શકે છે, એટલે આહારપર્યાતિવડે આહારગ્રહણદિ, શરીરપર્યાતિવડે કાયયેગ પ્રવૃત્તિ પૂર્વક દેહરચના, ઈન્દ્રિય પર્યામિ સમાપ્ત થતાં ઈન્દ્રિયોગ, ઉચ્છવાસપતિ સમાપ્ત થતાં ઉચ્છવાસગ્રહણદિ, અને મન: પર્યાપ્તિ સમાપ્ત થતાં ચિંતનવાદિ કાર્ય કરી શકે, પરંતુ વચન પતિ સમાપ્ત થતાં તુર્ત ભાષાઉચ્ચાર કરી શકે નહિ, કારણકે ભાષાઉચાર કરવામાં મુખ, જીભ, કંઠ વિગેરે અવયવરૂપ સાધનની જરૂર હોય છે, અને તે અવયે તે વખતે હેતા નથી માટે વચનેશ્ચાર થઈ શકતું નથી. વળી ઈન્દ્રિયપર્યાસિ સમાપ્ત થતાં પણ ચક્ષુ ઈન્દ્રિયો પગ ન પ્રવર્તાવી શકે એ અભિપ્રાય ચેથા કર્મગ્રંથમાં છે, તિય ઇ પચર સુમિ ઈતિવચનાત. (૧૯) પ્રાણ ૧૦–કાળ એટલે આત્માનું જીવનલક્ષણ, અર્થાત્ જેનાવડે “આ આત્મા છે” અથવા “આ જીવતે છે” એમ ઓળખાય તે પાપા કહેવાય. તે પ્રાણુ અભ્યત્તર અને બાહ્યા એમ. બે પ્રકારના છે, તેમાં જ્ઞાન, દર્શન. ચારિત્ર, તપ, વીર્ય અને ઉપગ એ છ ચાર પાન અથવા માનવ છેકારણકે જ્ઞાનાદિ ગુણરૂપ લક્ષણ વડે “આ આત્મા છે” એમ ઓળખી શકાય છે. શ્રી નવતત્વ પ્રકરણમાં કહ્યું છે કે नाणं च सणं चैव, चरितं च तवा तहा पीरियं उवओगो य, एयं जीअस्स लक्खणं ॥१॥ અર્થ-જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તથા “આ જીવે છે” એમ ઓળખવા માટે જે બાહ્યલક્ષણે For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચ ઈન્દ્રિયે, ત્રણ ગ, શ્વાસછવાસ અને આયુષુ વાકાન અથવા દ્રવ્ય પણ કહેવાય છે તે નીચે પ્રમાણે ૨ ક્ષત્રિય ખ–શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ શીત છે, આ ઉષ્ણ છે, વિગેરે સ્પર્શ પરીક્ષા હોઈ શકે છે, માટે જ્યાં સુધી જીવ શીત ઉષ્ણુદિ સ્પર્શેન્દ્રિપગવાળે હાય ત્યાં સુધી “આ જીવે છે” એમ ઓળખાય છે માટે સ્પર્શેન્દ્રિપગ એ પ્રાણ છે. આત્મા જ્યારે શરીર છેડી પરભવમાં જાય છે ત્યારે અભ્યન્તર નિર્વત્તિરૂપ સ્પર્શ ઈન્દ્રિય તે શરીર સાથેજ રહી છે છતાં પણ જીવ નહિ હેવાથી તેને કંઈ પણ ઉપગ પ્રવત્તિ શકતા નથી. ર રસનેન્દ્રિય ખ–શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ મધુર છે, આ ખાટું છે એવી રસપરીક્ષા હેઈ શકે છે, માટે જીવ જ્યાં સુધી રસનેન્દ્રિયના પગવાળો હોય ત્યાં સુધી શરીરમાં જીવ છે એમ ઓળખાય છે તે કારણથી રસનેન્દ્રિયે પગ એ પ્રાણ છે. આત્મા પરભવમાં ગયા બાદ અહિં પડી રહેલા શરીરમાં બાહ્યનિવૃત્તિ ઈન્દ્રિયરૂપ જીહા, અને અભ્યન્તરનિવૃત્તી ન્દ્રિયરૂપ જીહેન્દ્રિય અને વિદ્યમાન છે તે પણ તે જીભ ઉપર મરચું વિગેરે લગાડતાં તીખાશદિને કંઈ પણ અનુભવ હોય નહિ. પ્રાજિત્રા પ્રા–જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ નાકદ્વારે સુગંધ-દુર્ગધને અનુભવ થાય છે, માટે ઉપર કહેલી પદ્ધતિએ ધ્રાણેન્દ્રિય એ પ્રાણ છે. છે –જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી ચક્ષુદ્વારા પદાર્થનું રૂપ, વર્ણ, આકાર વિગેરે દેખી શકાય છે અને શરીરમાંથી જીવ ગયા બાદ બાહ્ય નિર્વત્તિ રૂપ ચક્ષુ ઉઘાડી છે તથા અભ્યન્તરનિર્વત્તિરૂપ ચક્ષુઈન્દ્રિયના તારા-કીકીઓ વિદ્યમાન છે તેપણ પદાર્થનું રૂપ વિગેરે દેખો શકાતું નથી માટે ચક્ષુઈન્દ્રિય તે પ્રાણ છે. ૯ છોરિ પ્રા–જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન વડે શબ્દ સાંભળી શકાય છે અને જીવ ગયા બાદ બન્ને પ્રકારની કર્ણેન્દ્રિય વિદ્યમાન છે તેપણુ શબ્દ સાંભળી શકાતું નથી માટે શ્રોત્રેન્દ્રિય એ પ્રાણ છે. ૬ મા રાખ–શરીરમાં જીવ હોય ત્યાંસુધી મનવડે ચિંતવન કરી શકાય માટે મનગ એ પ્રાણું છે. ૭ નિયન કાળ–શરીરમાં જીવ છે ત્યાં સુધી શબ્દચ્ચાર કરી શકાય છે માટે વચનગ એ પ્રાણ છે. ૮ ચોક ખાન–શરીરમાં જીવ છે ત્યાં સુધી આ શરીર હાલે છે, ચાલે છે, ઉઠે છે, બેસે છે એમ અનેક પ્રકારની ક્રિયાઓ કરી શકે છે, અને જીવ ગયા બાદ તેમાંનું કંઈપણ હેતું નથી માટે હાલતું ચાલતું શરીર દેખી “આ શરીરમાં જીવ છે” એમ ઓળખી શકાય છે માટે કાયમ એ પ્રાણ છે. શંકા–વાયુ, અગ્નિ અને સર્વ ત્રસજીને તે કાયયોગ સ્પષ્ટ દેખાય છે, પરંતુ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં એ ત્રણે સર્વથા સ્થાવર હોવાથી કાર્યવેગ હોઈ શકે નહિ તેમજ કાયયગાભાવે એ ત્રણમાં જીવ છે તેવી પ્રતીતિ શી રીતે થાય? ઉત્તર–એ ત્રણ સ્થાવરમાં સ્થળ દ્રષ્ટિવાળા અને સ્પષ્ટ ન દેખાય તેવા અસ્પષ્ટ કાગ બાદર અને સૂક્ષમ એમ બને પ્રકાર છે. અગી ગુણસ્થાને શેલેશીકરણમાં વર્તતા કેવળી સિવાયના દરેક સંસારી માને કેઈપણ જીવ અમુક સમયે જે આકાશપ્રદેશમાં અવગાહો છે તે જ આકાશપ્રદેશમાં બીજે સમયે સ્થિર રહી શકવાને સમર્થ નથી તેનું કારણ ચલાચલ ચોગ જ છે. કાન્સમાં રહેલા કેવળી ભગવાનનું શરીર પણ અસ્થિર છે, કેઈક કેવળી ભગવાને વિવણિત સમયે જે આકાશ પ્રદેશમાં પિતાનું શરીર ના અંગુલી આદિ અવયવ રાખ્યું હોય તેજ આકાશમાં બીજે સમયે જાણી જોઈને રાખવા ઈછે તે પણ રાખી શકવા સમર્થ નથી તે ચલાચલ વેગને જ મહિમા છે, માટે પૃથ્યાદિ સર્વથા સ્થિર છે એમ ન જાણ. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શંકા–ત્યારે પૃથ્યાદિને સ્થાવર એટલે સ્થિર કહેવાનું પ્રયેાજન શું? ઉત્તર–પૃથ્યાદિ જીવે પોતાની ઈચ્છાએ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે નહિ, તેમ પિતાની ઇચ્છાથી હાલી શકે નહે માટે પૃથ્વી વિગેરે છ સ્થાવર કહેવાય પણ સર્વથા પ્રકંપ અવસ્થાને અંગે પૃથ્યાદિ નું સ્થાવરપણું ન ગણાય. શંકા–જે એક સ્થાનથી બીજે સ્થાને જતાં અને હાલના ચાલવાદિથી કાયમ માનીએ તે એક સમયમાં લેકના એક છેડા સુધી શીધ્ર જવાની શક્તિવાળા પરમાણુ આદિ પુદ્ગલેને કાયયોગ કહેવાય કે નહિ? ઉત્તર:–પરમાણુ આદિ પુદ્ધ એ જીવનું જીવયુક્ત શરીર નથી, માટે કાયયોગ કહેવાય નહિ, પણ પુલના દશ પ્રકારના પરિણામમાં ગતિ પરિણામ કહી શકાય. ૧ વાગવાર શા–જ્યાં સુધી શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી “આ શરીરમાં જીવ છે” એમ ઓળખી શકાય છે, માટે શ્વાચ્છવાસ એ પ્રાણુ છે. ૨૦ ગાયુ શા–જ્યાં સુધી આયુષકર્મના પરમાણુઓ જીવની સાથે સંબંધવાળા હોય છે, ત્યાં સુધી જીવ તે શરીરમાં ટકી શકે છે, અને આયુર્ પરમાણુઓ સાથે થયા બાદ એક સમય માત્ર પણ જીવ તે શરીરમાં નહિ રહેતાં તુર્ત પરભવમાં અથવા મોક્ષમાં ચાલ્યો જાય છે, માટે આયુષ એ પ્રાણ છે. જોકે ઇન્દ્રિયાવિત એ આયુષના પરમાણુઓ સ્થળદ્રષ્ટિ જીવને સાક્ષાત અનુભવાતા નથી પણ આયુષુ પરમાણુઓના અવલંબનથી આત્માનું જીવનરૂપ કાર્ય અનુમિત કરી શકાય છે તેમજ સર્વજ્ઞને સાક્ષાત્ માલુમ પડવાથી એ આયુર્ પગલે તે પ્રાણ છે. એ પ્રમાણે દશ બાહા પ્રાણે છે, કારણકે આત્માનું અસ્તિત્વ ઓળખાવનાશ એ દશે પ્રાણે (નિમેર) પુદગલપરિણામી છે. ચાલુ વંથમાં વિશેષતઃ સર્વત્ર એ દશ બાહ્યપ્રાણનું જ કાર્ય છે. કારણ કે દરેક હાર પ્રત્યે For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાણ ગણાવતાં એ દશ બાહ્યપ્રાણેજ ગણવાના છે. પ્રશ્ન એ દશ પ્રાણેમાંથી જે જીવને જેટલા પ્રાણ હાઈ શકે છે તેટલા પ્રાણુ તે જીવને ભવના પ્રથમ સમયથી કે ઉત્પત્તિના પ્રથમ સમયથી અથવા પર્યાપ્ત થયા બાદ ગણવા? ઉત્તર–પાંચ ઈન્દ્રિયપ્રાણ ઈન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ, મનપ્રાણુ મન પર્યામિ પૂર્ણ થયા બાદ, વચનપ્રાણ સ્વયેગ્ય સર્વ પર્યાસિઓ પૂર્ણ કર્યા બાદ, કાયેગપ્રાણ સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ પૂર્ણ કર્યા બાદ, અથવા અન્ય આચાર્યોના મત પ્રમાણે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ, તેમજ શ્વાસે૨છવાસપ્રાણુ ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ અને આયુષ્માણ ભવના પ્રથમ સમયથી ગણુ. પ્રશ્ન:–ઈન્દ્રિપગમાં છ વર્તતા હોય તે જ ઇન્દ્રિયાદિ પ્રાણુ ગણવા કે ન વર્તાતા હોય તે પણ ગણવા? ઉત્તરઃ—જે પ્રાણ જે કાર્યવાળે છે તે કાર્યરૂપે વર્તતે હોય કે ન વર્તતો હોય પરંતુ જીવની પ્રાણમાં વર્તવાની ચેગ્યતા હોય તો તે પ્રાણ તરીકે ગણાય. જેમ અનુત્તર દેવો ભવપર્યન્ત શબ્દચ્ચાર કરતા નથી છતાં તેઓને વચન પ્રાણુ ગણી શકાય. અન્ય પુરૂષ દેખી શકતું નથી કારણકે તેની અભ્યન્તર ઉપકરણેન્દ્રિય નાશ પામી છે પરંતુ અભ્યન્તર નિવૃત્તિ ઈન્દ્રિય સંપૂર્ણ રચાયેલી છે તેથી ચક્ષુઈન્દ્રિયપ્રાણ ગણી શકાય. ( ૨૦ ) સંજ્ઞા ૪–૧૦-૩–સંજ્ઞા એટલે અભિલાષ અથવા જ્ઞાન, તે સંજ્ઞા જ્ઞાનરૂપ અને અનુભવરૂપ એમ બે પ્રકારની છે; તેમાં જ્ઞાનરૂપ સંજ્ઞા, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ પ્રકારની છે તેનું અહિં પ્રજન નથી, પણ આહાર, ભય, મિથુન અને પરિગ્રહ એ ચાર પ્રકારની અથવા ક્રોધ, માન, માયા, લેભ, લેક, અને એઘ સહિત દશ પ્રકારની અનુભવસંજ્ઞા ચાલુ ગ્રંથમાં કારસંવેધ પ્રસંગે ઉપયોગી છે. દ્વારામાં ચાર સંજ્ઞાજ જણાવી છે તે પણ જેને ચાર હોય તેને દશે સંજ્ઞા હોય એમ જાણવું. તે ચાર For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહિત દશ સંજ્ઞાઓનું સ્વરૂપ નીચે પ્રમાણે– ૨ –સુધારૂપ અશાતવેદનીય કર્મના ઉદયથી જીવને ઉત્પન્ન થતે આહારને અભિલાષ તે આહારસંજ્ઞા. ૨ મય –ભય મેહનીય કર્મના ઉદયથી જીવને જે ત્રાસને અનુભવ થાય છે તે ભયસંજ્ઞા. રૂ મયુનત્ત–વેદ મેહનીયના ઉદયથી જીવને ત્રણ પ્રકારને જે વિષયાભિલાષ થાય તે મૈથુનસંજ્ઞા. છે પરિણા સં –લભ મેહનીય કર્મના ઉદયથી જીવને પર પદાર્થ ઉપર જે મમત્વભાવ તે પરિગ્રહ સંજ્ઞા. રોષ --જોધ મેહનીયના ઉદયથી જે કેપ થાય તે ક્રોધસંજ્ઞા. હું માન –માન મહનીયના ઉદયથી જીવને જે અહંવૃત્તિ અથવા ઉત્કર્ષવૃત્તિકપ ગર્વના અનુભવ થાય તે માનસંજ્ઞા ૭માચા -માયા મેહનીયના ઉદયથી જીવને છળપ્રપંચની વૃત્તિ રહે તે માયા સંજ્ઞા. ૮ માં –લેભ મેહનીયના ઉદયથી જીવને પરપદાર્થ સંબંધિ અધિકાધિક પ્રાપ્તિની ઈચ્છા વર્તે તે લેભસંસા. અહિં પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞા અને એકજ કર્મના ઉદયવાળી છે તેપણુ આહા પરિગ્રહની મુખ્યતાએ પરિગ્રહસંજ્ઞા, અને પરિગ્રહ ઉપર મમત્વવૃત્તિરૂપ લભસંજ્ઞા ગણી બે સંજ્ઞાઓમાં તફાવત ગણવે. ૧ સ્ટોર્સ–રાત્રિએ કમળને સકેચ થવો અથવા સ્વમતિ કલ્પનાથી ઉઠાવેલી વાતે લેકપ્રવાહ પ્રમાણે સાચી માનવી, જેમકે કાગ એ પૂર્વજ છે–શ્વાન તે યક્ષ છે–મયુરીને મોરની પાંખના વાયુથી ગર્ભ રહે છે વિગેરે લકસંજ્ઞા કહેવાય. એ લોકસંજ્ઞા કયા કર્મના ઉદયમાં વ્યસ્ત છે? તે સંબંધમાં જાણવાનું કે સ્વચ્છેદમતિ વિકલ્પનારૂપ લેકસંજ્ઞા મતિજ્ઞાનાવરણના અયથાર્થ ક્ષયપશમથી પ્રવર્તે છે, પરંતુ કર્મના ઉદયમાં વર્તતી નથી, પુનઃ શ્રી For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજ્ઞાપના સૂત્રમાં વિશેષાવધરૂપ જ્ઞાનને લકસંજ્ઞા કહી છે તે પણ મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી જાણવી. પુનઃ અન્ય આચાર્યો કહે છે કે લેકની હેય એટલે ત્યાગ કરવા એગ્ય પ્રવૃત્તિ તે સંજ્ઞા, એ હેયપ્રવૃત્તિ તે “શ્વાન યક્ષ છે” વિગેરે પ્રથમ દર્શાવી તે જાણવી. ૨૦ વર્ણ—અવ્યક્ત ઉપયોગરૂપ સામાન્ય જે પ્રવૃત્તિ તે ઘસંજ્ઞા કહેવાય, જેમકે વેલડીએ આગળ પાછળનો માર્ગ છેડીને જ્યાં વૃક્ષ વિગેરે હોય ત્યાંજ જઈ તેમના ઉપર વૃદ્ધિ પામે છે વિગેરે સામાન્ય પ્રવૃત્તિઓ એ ઘસંજ્ઞા કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં તે શબ્દાદિ અર્થના વિષયવાળી સામાન્યાવબોધક્રિયા એટલે દર્શને પગને ઘસંજ્ઞા કહી છે. એ પ્રમાણે ચાર અથવા દશ સંજ્ઞાઓ જાણવી. તેમાં ચાર સંજ્ઞાઓમાંથી નારક અને ભયસંજ્ઞા અધિક હોય છે, કારણકે તેઓને પ્રતિસમય પરમાધામીને તથા બીજા શત્રુ નારકનો અને ક્ષેત્ર વિગેરે દશ પ્રકારની વેદનાઓને ત્રાસ વત્ય કરે છે. તેમાં પણું કે એક સમયઆશ્રય મિથુનસંજ્ઞાવાળા નારકે અલ્પ, તેથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગણું, અને તેથી ભયસંજ્ઞાવાળા સ ખ્યાતગુણ નારકજીવો છે. જો કે સામાન્યતઃ સર્વ નાને સર્વ સંજ્ઞાઓ હેય છે, પણ દરેક નારકને દરેક સમયે ચારે સંજ્ઞાઓ સ્પષ્ટ અનુભવપણે ન હાય પરતુ એક નારકને એક સમયમાં એક સંજ્ઞા અનુભવપણે હોય છે, માટે એ કહેલી અલ્પાધિકતા સંભવી શકે છે. તિર્થગ્ર પંચેન્દ્રિયને વિશેષે કરી આહાર સંજ્ઞા અધિક હેય છે. તેમાં પણ પરિગ્રહસંજ્ઞાવાળા સર્વથી અ૫, તેઓથી મિથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી ભયસંજ્ઞાવાળ સંખ્યાતગુણા, અને તેમાંથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ છે. મનુષ્યોમાં વિશેષે કરી મિથુનસંજ્ઞા અધિક છે, તેમાં પણ ભયસંજ્ઞાવાળા મનુષ્ય અં૫, તેઓથી આહારસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓથી સંખ્યાતગુણ પરિગ્રહસંસાવાળા, અને તેથી સંખ્યાત ગુણ મિથુનસંજ્ઞાવાળા છે. દેવામાં વિશેષે કરી પરિગ્રહસંજ્ઞા અધિક છે, તેમાં પણ આહારસંજ્ઞાવાળા અ૫, તેઓથી ભયસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, તેથી મિથુનસંજ્ઞાવાળા સંખ્યાતગુણ, અને તેઓથી પરિગ્રહસંજ્ઞાવાળા સંખ્યાતગુણ દે છે. અહિં જે જે જીવોને જે જે સંજ્ઞા અધિક કહી તે તેવા પ્રકારનાં બાહ્ય કારણેના નિમિત્તથી જાણવી, જેમ નારક જીવને ભયનાં બાહ્મનિમિત્ત ઘણાં હોવાથી ભયસંજ્ઞા વિશેષ છે, અને દેવને મણિ, રત્ન વિગેરે પરિગ્રહનાં બાહ્યનિમિતે ઘણું હોવાથી પરિગ્રહસંજ્ઞા અધિક છે, અને અંતરંગ ભાવથી તે ચારેસંજ્ઞાવાળા છે. તેમજ એકેન્દ્રિય અને દ્વીન્દ્રિયાદિકની સંજ્ઞાસંબંધિ અલ્પાધિતા દર્શાવી નથી, માટે સમજાય છે કે તેઓની અપાધિતા અનિયમિત હશે. પુન: મેહ, ધર્મ, સુખ, દુખ, જુગુપ્સા અને શોક એ છ મેળવવાથી સંજ્ઞાઓ સાથે પણ થાય છે, તથા જે સંજ્ઞાઓ વડે જીમાં સંજ્ઞિઅસંક્ષિપણાને વિભાગ પડે છે, તે સંજ્ઞાઓ હેતૂવાપદેશિકી, દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદેશિકી એમ ત્રણ પ્રકારની છે, તેનું કિંચિત્ સ્વરૂપ નીચે પ્રમાણે હેતુષાપરિવર્તમાન કાળમાં પ્રાપ્ત થયેલા અનિષ્ટ અર્થથી નિવૃત્તિ અને ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરવા જેટલું અલ્પવિજ્ઞાન, તે હેતુવાદોપદેશિકીસંજ્ઞા કન્દ્રિયાદિ સર્વ સમુચિઈમ જીવોને કમાનસાર અધિકાધિક છે, એટલે દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિયને, ત્રીન્દ્રિયથી ચતુરિન્દ્રિયને અને ચતુરિન્દ્રિયથી સમુચ્છિમ પંચેન્દ્રિયને અનુક્રમે અધિકાધિક સંજ્ઞા-વિજ્ઞાન માત્ર વર્તમાનકાળ સંબંધિ છે. તે નીચે પ્રમાણે– કીન્દ્રિય જીવ જે સ્થાને પડેલો છે તે સ્થાને જે સૂર્યને તડકે આવે તે તાપ અનિષ્ટ લાગવાથી તુર્ત ખસીને જ્યાં છાયા For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે ત્યાં જઈ સ્થિર થવા જેટલું વિજ્ઞાન છે, પરંતુ એ સ્થાને પુનઃ હમણાંજ સૂર્યના તડકા આવશે તે ફ્રીથી બીજી છાયા શેાધવી પડશે . માટે એવી છાયામાં બેસુ કે જ્યાં ઘણીવાર સુધી સૂર્યના તાપ આવે નહિ અને વારંવાર ઉઠી ઉડીને ખસવું પડે નહિ, એવા પ્રકારનું વિશેષ જ્ઞાન દ્વીન્દ્રિયાદિ સમુ િમ જીવાને નહિ હેાવાથી વર્તમાનકાળ સંધિ સત્તાવાળા કહ્યા છે. વીર્યજાહિોસંજ્ઞા—દી કાળ એટલે ભૂત અને ભવિષ્યકાળમાં શું પિરણામ હતું અને શું પરિણામ આવશે તે વિચારવા જેટલી દ્વી વિજ્ઞાનવાળી જે સંજ્ઞા તે દીર્ઘ કાલિકીસંજ્ઞા પ્રથમ હેતુવાદોપદેશિકીસંજ્ઞા, માત્ર વર્તમાનકાળના વિચારવિજ્ઞાનવાળી હતી અને આ સંજ્ઞા ત્રણેકાળના વિચારવિજ્ઞાનવાળી છે. માટે આ સંજ્ઞા પૂર્વસ જ્ઞાની અપેક્ષાએ વિશેષ છે, ભૂત અને ભવિષ્યકાળના વિચારવાળી આ સંજ્ઞા દરેક મનવાળા, દેવ, નારક અને ગર્ભુજ જીવાને હાય છે, અને મનેવગણાના આલંબન વિના એવુ વિશિષ્ટ વિજ્ઞાન જીવને હાઈ શકતું નથી, તેથી આ સંજ્ઞા મનવાળા જીવાનેજ હાય. પણ મન સિવાયના શ્રીન્દ્રિયાદિ સમુ િમ જીવાને નહાય. પુન: આ દીર્ઘકાલિકીસ જ્ઞાવાળા જીવ સન્નિ કહેવાય છે, અને દીર્ઘકાલિકીસ જ્ઞાવિનાના સર્વે સંસારીજીવા અસત્તિ કહેવાય છે. પ્રશ્ન:——હેતુવાદે પદેશિકીસ'જ્ઞાવાળા જીવા પણ હેતુવાદ્યપદેશિકી સંજ્ઞાવર્ડ સપ્તિ કેમ ન કહેવાય ? ઉત્તર:---અલ્પધનવાળા ધનવાન ન કહેવાય, અને અ૫૫વાળા જેમ રૂપવાન ન કહેવાય, તેમ અલ્પ મનેાવિજ્ઞાનરૂપ સંપવાળા સજ્ઞિ ન કહેવાય. દ્રષ્ટિવાનું પશિલીલંકા—દ્રુષ્ટિ એટલે સમ્યગદ્રષ્ટિ જીવાની યથા શ્રુતજ્ઞાનરૂપ જે સંજ્ઞા તે દ્રષ્ટિવાદૅપદેશિકી સંજ્ઞા સમ્યદ્રષ્ટિ ૧ જીવાને હાય છે, એમ અનેક શાઓના અભિપ્રાય છે, અને શ્રી દંડક પ્રકરણમાં કહ્યું છે કે— For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ आण दोहकालिय- दिठ्ठीवा ओवरसिया केवि એટલે મનુષ્યને દીર્ધકાલિકી સંજ્ઞા ડાય છે, અને કેટલાએક મનુષ્યોને દ્રષ્ટિવાદોપદેશિકી સત્તા પણ છે. ” એ પ્રમાણે મનુષ્ય દંડકમાં કહ્યું છે પરંતુ દેવ, નારક અને તિર્યંચના દંડકમાં કેટલાએકને દ્રષ્ટિવાદોપદેશિકીસના બિલકુલ કહીજ નથી, તેના આશય શ્રી દંડક પ્રકરણના કર્તા જાણે.૨ ( ૨૧ ) ઉપયાગ ૧૨૩પયુચતે આમા વસ્તુપછેિ; प्रत्यनेनेत्युपयोगः- ~~આત્મા જેના વડે પદાર્થ જ્ઞાન પ્રત્યે જોડાય તે ઉપયાગ. આત્માના જ્ઞાનગુણુ અને દર્શનગુણુમાં ઉપયાગ એજ મૂળ કારણ છે, કારણ કે વિશેષ ઉપયાગ તે જ્ઞાન, અને સામાન્ય ઉપયાગ તે દર્શન, એ અન્નેમાં ઉપયોગ સાધારણ કારણ છે. દરેક પદાર્થ સામાન્ય અને વિશેષ ધર્મયુક્ત છે, તેમાં આત્મા જ્યારે ૧–૨ અનેક ગ્રંથામાં સામાન્યતઃ સમ્યષ્ટિ જીવાને દ્રષ્ટિવાદોપદેશકી સંજ્ઞા કહી છે, તે કારણથી સર્વ સભ્યષ્ટિ જીવાનુ` સહજે ગ્રહણ થઈ શકે છે. શ્રી દ્રવ્યલેાકપ્રકાશમાં પણ કહ્યું છે કે— छद्मस्थसम्यग्द्रष्टीनां, श्रुतज्ञानात्मिकान्तिमा મતિાપા નિર્મુત્તા, સંજ્ઞાતીતા બિના: સમે || 2 || અર્થા:-છદ્મસ્થ સભ્યષ્ટિ જીવાને શ્રુતજ્ઞાનરૂપ છેલ્લી પદેશિકી ) સન્ના હાય છે. અને મતિજ્ઞાનના વ્યાપારથી રહિત થયેલા સર્વ વળી સંજ્ઞા રહિત છે. દ્રષ્ટિવાદો આ પાઠ ઉપરથી સ્પષ્ટ સબવે છે કે સર્વજ્ઞ સિવાય સ` છદ્મસ્થ સભ્યષ્ટિયાને દ્રષ્ટિવાદેશિકી સંજ્ઞા હોય છે, તેા શ્રી દંડક પ્રકરણના કર્તાએ મનુષ્ય દંડક માટે વિઠ્ઠીયાગો વપત્તિયા ઢવિ કહ્યું, અને દેવ, નારક અને તિર્યંચના દંડકમાં સંજ્ઞાદ્વાર લગાડતાં— चविह सुरतिरिपसु, निरपसु दोहकालिगी उन्न विगले हेउवपसा, सन्ना रहिया थिरा सव्वे ॥ १ ॥ અથઃ——ચારે પ્રકારના દેવામાં, ગતિર્યંચામાં અને નારક જીવમાં દાકાલિકી સંજ્ઞા છે, વિકલેન્દ્રિયેયને હેતુવાદ્મપદેશિક સંજ્ઞા છે, અને સર્વે સ્થાવરા સંજ્ઞા રહિત છે—આ ગાથામાં કેટલાક દેવાદિને પણ દ્રષ્ટિવાદેાપદેશિકી સંજ્ઞા કહી નથી તે આશય શ્રી મહુશ્રુત જાણે. For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ અને આત્મા પદાર્થ ના સામાન્યધર્મપ્રત્યે ઉપયાગી હેાય ત્યારે સૂર્યનાયે. જ્યારે પદાર્થના વિશેષધર્મ પ્રત્યે ઉપયાગવાળે હોય ત્યારે અને યાગ કહેવાય. તેમાં જ્ઞાનાપયેાગ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન તેમજ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિભગજ્ઞાન એમ આઠ પ્રકારના છે, અને દનાપયાગ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એમ ચાર પ્રકારના છે, એમ સર્વે મળી ઉપયાગ બાર પ્રકારના છે. એ ઉપયેાગનું સ્વરૂપ જ્ઞાનદ્વાર, અજ્ઞાનદ્વાર અને દનદ્વારના અર્થ પ્રસંગે કહેવાયુ છે, માટે અહિં પુન: વર્ણ બ્યુ નથી. જ્ઞાનાપયાગનુ મીનુ નામ વિશેષાપયાગ અને સાકારાપયાગ, તથા દર્શાનાપયોગનું બીજું નામ સામાન્યપયાગ અને નિરાકારાયેાગ પણ છે. (૨૨) દૃષ્ટિ ૩-મિશ્રાદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, અને સમ્યક્ દ્રષ્ટિ એ પ્રમાણે દ્રષ્ટિ ત્રણ પ્રકારની છે. તેમાં મિથ્યાત્વ માહનીય અને અનંતાનુ અધિકષાયના ઉદયથી પદાર્થ તત્વના જે વિપરીત મતિભાસ થાય, જેમ કમળાના રોગથી અથવા ધતૂરા પીધાથી જીવ કેવળ વસ્તુને પણ પીળા વર્ણવાળી દેખે તેમ મિથ્યા મેહ અને અનંતાનુ ષિ કષાયના ઉદયથી પદાર્થનું સ્વરૂપ વિપરીતપણે સમજાય તેવી વિપરીત શ્રદ્ધા થાય તે મિયાદિ કહેવાય. પદાર્થના અનત ધર્મીમાંથી મિથ્યાદ્રષ્ટિ જીવ કેટલાક ધર્મ સહે અને કેટલાક ધર્મ ન સš. વળી કાઇક વખત આખા પદાર્થ પણ ન જાણી શકે તેમજ કોઇ વખત સર્વ પદાર્થો સત્ત્વે, અથવા સર્વ પદાર્થના સર્વ ધર્મ સહે અને એક ધર્મ ન સક્કે તાપણ વિપરીતશ્રદ્ધા કહેવાય. સર્વજ્ઞે કહેલા તત્વ ઉપર રૂચી નહિ, તેમ અરૂચી પણ નહિ એવા પ્રકારના મધ્યમ પરિણામ તે મિશ્રપ્રષ્ટિ કહેવાય. પશુ અધી શ્રદ્ધા હાય તે મિશ્રદ્રષ્ટિ નહિ પણ મિથ્યાદ્રષ્ટિજ ગણાય. કારણકે એવા જીવ સાર અસારમાં વિવેકવાળા ન ગણાય. દુનિચામાં સર્વ ધર્મ સાચા હાય એમ તે કાઈ કાળે બની શકેજ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ, સત્યધર્મ તે કેઇ એકજ હોઈ શકે છતાં સર્વે ધર્મો સાચા છે, સર્વ ધર્મના માર્ગથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, સર્વ ધર્મોમાં અહિંસાદિ સિદ્ધાન્ત દર્શાવ્યા છે, એમ માનનાર છે ગળ અને ખેળ, સુવર્ણ અને પિત્તળ, કસ્તુરી અને કાદવ વિગેરે વિષમ પદાર્થોને પણ સરખા માનનારા જાણવા. | સર્વ કહેલા પદાર્થો ઉપર શ્રદ્ધા રાખવી, અથવા જે પદાર્થો જેવા સ્વરૂપમાં છે તે પદાર્થો તેવા સ્વરૂપે માનવા એવી છે સભ્યશ્રદ્ધા તે સભ્યfe કહેવાય. સર્વ જે સ્વરૂપ કહ્યું છે તે સત્યજ છે, કારણકે રાગદ્વેષને સર્વથા ક્ષય થવાથી સર્વજ્ઞતા પ્રાપ્ત થાય છે, અને અસત્ય બોલવામાં રાગદ્વેષજ હેતુભૂત હોઈ શકે છે, તે રાગદ્વેષનો એક અંશમાત્ર પણ સર્વજ્ઞને નહિ હેવાથી શ્રી સર્વજ્ઞ કે સ્વાર્થ સાધવા માટે અસત્ય ઉચ્ચાર કરે? અર્થાત્ સર્વસને અસત્ય ઉચ્ચાર કરવાનું કંઈ પણ કારણ નથી. માટે સર્વજ્ઞના વચન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખનાર જીવ સમ્યગદ્રષ્ટિ કહેવાય. વળી જ્યારે સર્વજ્ઞના વચન ઉપર શ્રદ્ધા રાખવી યુક્ત છે તો સર્વ જે શ્રુતકેવળી વિગેરે મહાત્માઓને સત્યવક્તાપણાની છાપ આપી છે, તેવા શ્રુતકેવળી, પ્રત્યેક બુદ્ધ વિગેરે મહાન આચાર્યોનાં વચનો પણ સર્વજ્ઞવત્ સત્ય માનવા યુક્ત છે. એમ ત્રણ દ્રષ્ટિએ સંબંધિ ઘણું હકીક્ત સમ્યકત્વદ્વારના અર્થપ્રસંગે સવિસ્તર કહી છે, ત્યાંથી જાણવી. (૨૩) બંધ ૮-૧૨–આત્મપ્રદેશોની સાથે કર્મપ્રદેશને પરસ્પર પ્રવેશરૂપ સંબંધ થે તેને જંપ કહેવાય. તે મૂળ કર્મભેદે આઠ પ્રકારને અને ઉત્તરભેદવડે એકસે છપન પ્રકારને છે, જો કે કર્મના ઉત્તરભેદ એક અઠાવન છે તે પણ સભ્યત્વ મેહનીય અને મિશ્રમેહનીય એ બે કર્મ બંધાતાં નથી પણ મિથ્યાત્વમેહનીય કર્મનાં રૂપાન્તર થાય છે, માટે મિથ્યાત્વમેહનીયને બંધ હોય છે, અને સમ્યક્ત્વમેહનીય તથા મિશ્રમેહનીયને બંધ હેતે નથી માટે એકસો છપન કર્મબંધ પ્રાપ્ત છે. અહિં સર્વ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રકારોએ એકસો છપનને બદલે એકસો વીસ કર્મને બંધ માન્ય છે, તે પંદર બંધન અને પાંચ સંઘાતનને શરાન્તર્ગત ગણું વદિકના વીસ ભેદને બદલે વર્ણાદિકના ચાર મૂળ ભેદને બંધ માનતાં પંદર બંધન, પાંચ સંઘાતન અને સોળ વર્ણાદિ મળી છત્રીસ ભેદ કમી થતાં એકસો વીસને બંધ અંગીકાર કર્યો છે, માટે ચાલુ ગ્રંથમાં એક વીસને બંધ ગણાશે, પણ વાસ્તવિક રીતે એકસો છપન કર્મ બંધ હોય છે. હવે એ મૂળકર્મ આઠ અને ઉત્તરકમ એકસો અઠ્ઠાવન કયાં ક્યાં તે દર્શાવાય છે. અમે ૮-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અન્તરાય. તેમાં જે જ્ઞાનગુણનું આવરણ કરે તે જ્ઞાનાવરણ, જે કર્મ આત્માના દર્શનગુણનું આ વરણ કરે તે દર્શનાવરણ, જે કર્મ સુખદુ:ખરૂપે અનુભવાય તે વેદનીય, જે કર્મ આત્માને મુંઝાવે એટલે વિવેકવિકલ કરે તે મેહનીય, જે કર્મ આત્માને અમુક ભવમાં લઈ જઈ અમુક કાળ સુધી રોકી રાખે તે આયુષકર્મ, જે કર્મ આત્માને વિવિધ પ્રકારના રૂપવાળો બનાવે તે નામકર્મ, જે કર્મ આત્માને ઉચ્ચપણું અને નીપણું પ્રાપ્ત કરાવે તે ગોત્રકર્મ, અને જે કર્મ આત્માના દાનાદિ ગુણમાં વિMરૂપ થાય તે અન્તરાયકર્મ. મસ્જર્મના મેક–જ્ઞાનાવરણકર્મના પાંચ ભેદ, દર્શનાવરણ કર્મના નવ ભેદ, વેદનીય કર્મના બે ભેદ, મેહનીયકર્મના અઠ્ઠાવીસ ભેદ, નામકર્મને એકસેને ત્રણ ભેદ, ગોત્રકર્મના બે ભેદ અને અન્તરાયકર્મના પાંચ ભેદ છે. એ પ્રમાણે આઠ મળકમના એક અઠ્ઠાવન ઉત્તર ભેદ છે. તે નીચે પ્રમાણે– ૫ જાનાવરણ. ૧ મતિજ્ઞાનાવરણ–મતિજ્ઞાનને આવરનાર એટલે રોકનાર કર્મ. ૨ શ્રુતજ્ઞાનાવરણ-શ્રુતજ્ઞાનને રેકનાર કર્મ. ૩ અવધિજ્ઞાનાવરણ–અવધિજ્ઞાનને રોકનાર કર્મ. ૪ મન:પર્યવજ્ઞાનાવરણ-મન પર્યવ જ્ઞાનને રોકનારકર્મ. પ કેવળજ્ઞાનાવરણકેવળજ્ઞાનને રોકનાર કર્મ. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ દર્શનાવરણ ૧ ચક્ષુદર્શનાવરણ–ચક્ષુથી થતા સામાન્ય બંધને કિનાર કર્મ. એ કર્મના ઉદયથી ચક્ષુઈન્દ્રિયની પટુતા હોતી નથી, અને આંખમાં ફુલ, છારી અને મેતીઆ વિગેરેથી અંધપણું પ્રાપ્ત થાય છે. વળી ચક્ષુમાં અંધપણું નથી હોતું તેવા જીવને પણ એ કર્મના ઉદયથી ચક્ષુઈન્દ્રિયને વિષય સવિશે શુદ્ધ પ્રગટ થતા નથી. અને એ કર્મ દૂર થવાથી શીઘ્ર મતી-છારી વિગેરે ઉપઘાતક બે દૂર થઈ એકદમ સશે શુદ્ધ અને સંપૂર્ણ વિષયવાળાં ચક્ષુઓ (મરૂદેવા માતાવત્ ) થઈ જાય છે, તેમજ અંધ પુરૂષને કેવળજ્ઞાન થવાથી અંધપણું દૂર થઈ જાય છે. ૨ અચક્ષુદર્શનાવરણ–ચક્ષુ સિવાય બીજી ચાર ઈન્દ્રિય અને મનસંબંધિ થતા સામાન્ય બોધને રોકનાર કર્મ. આ કર્મના ઉદયથી સ્પર્શેન્દ્રિય બહેર મારી જાય છે, જેથી શીત અને ઉષ્ણપણાની બરાબર ખબર પડતી નથી. તેમજ જીભ, નાક અને કાન એ ઈન્દ્રિયે પણ એવી બહેરી થાય છે કે રસની, ગંધની અને શબ્દની બીલકુલ ખબર પડતી નથી, વળી કદાચ તે ઈન્દ્રિયે હેર વિનાની હોય તે પણ તે કર્મના ઉદયથી તે ઈન્દ્રિારા સશે શુદ્ધ અને સંપૂર્ણ વિષયગ્રહણનું જ્ઞાન થઈ શકતું નથી. તેમજ મનના સ્મત્યાદિ વિષય પણ સતેજ હેત નથી. ૩ અવધિદર્શનાવરણ–આત્મસાક્ષાત્ થતા રૂપીપદાર્થના સામાન્ય બોધને ફેકનાર કર્મ, આ કર્મથી અવધિદર્શન સર્વથા પ્રાપ્ત થતું નથી, અને જે પ્રાપ્ત થાય તે આ કર્મને ઉદય હેતે નથી પણ ક્ષપશમ હાય છે. ૪ કેવળદર્શનાવરણ–કેવળદર્શનને રોકનાર કર્મ, આ કર્મ જ્યારે ઉદયમાં વર્તે છે ત્યારે કેવળદર્શન હેતું નથી પણ જ્યારે આ ક્ષય પામે ત્યારે કેવળદર્શન પ્રાપ્ત થાય, તેમજ આ કર્મનો ક્ષયોપશમ હોઈ શકતા નથી. For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ નિદ્રા–સુખે જાગી શકે તેવી ધાનાદિકના સરખી અ૫ નિદ્રા. ૬ નિદ્રાનિદ્રા દુઃખે જાગી શકે તેવી અધિક નિદ્રા. ૭ પ્રચલા-બેઠાં બેઠાં અથવા ઉભાં ઊભાં ઉંઘ એવી નિદ્રા. ૮ પ્રચલાપ્રચલા-ચાલતાં ચાલતાં અશ્વાદિકની પેઠે ઉંઘ આવે તે. ૯ ત્યાનદ્ધિ-દિવસે ચિંતવેલું કાર્ય પણ ઉંઘમને ઉંઘમાં કરે, જેમકે પરગામ જાય, દ્રવ્ય કાઢી ગણે, યાવત્ વનમાંથી હાથીના દંતૂશળ પણ કાઢી લાવે. એ નિદ્રાવાળે જીવ નરક્ઝામી હોય છે, એ નિદ્રાવાળા પ્રથમ સંઘયણ જીવને પ્રતિવાસુદેવ યા બળદેવ જેટલું બળ હોય અને બીજાને સાત આઠ ગણું હાય. એ પાંચે નિદ્રાએ આત્માના દર્શનગુણને મૂળથી હણતી નથી પણ આત્માને દર્શનાવરણકર્મના ક્ષપશમથી જે દર્શનલબ્ધિ પ્રાપ્ત થઈ છે તે લબ્ધિને મૂળથી નહિ હણતાં લબ્ધિના અનુભવ માત્રનું રોકાણ કરે છે. તે રોકાણ સવિશે કરે છે જેથી છતી લબ્ધિએ પણ આત્મા તે લબ્ધિનો બીલકુલ અનુભવ કરી શકતા નથી. ૨ વેદનીય. શતાવેદનીય–જેથી જીવને સુખનો અનુભવ થાય એવું કર્મ અશાતા વેદનીય–જેથી જીવને દુઃખનો અનુભવ થાય એવું કર્મ - ર૮ મેહનીય. મિથ્યાત્વમેહનીય-પદાર્થના સ્વરૂપને વિપરીત પ્રતિભાસ કરાવનાર કર્મ. આ કર્મ દર્શન મેહનીય ગણાય છે અને અશુદ્ધ છે. મિશ્રમેહનીર–સર્વરે જે પ્રમાણે પદાર્થ સ્વરૂપ કહ્યું છે તે પ્રમાણે માનવારૂપ રૂચી નહિ તેમ અહી પણ નહિ એવો મધ્યમ પરિણામ ઉપજાવનાર કર્મ. આ કર્મ દર્શનમેહનીય ગણાય છે, અને મિથ્યાત્વમેહનીયના અર્ધ વિશુદ્ધ થયેલ પરમાણુઓ છે માટે મિથ્યાત્વમેહનીયનું રૂપાંતર છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્યક્ત્વમેહનીય-સર્વોક્ત તત્વ ઉપર શ્રદ્ધા હોય માટે સમ્યક્ત્વ અને સૂક્ષ્મ શંકા ઉપજે માટે મેહનીય એવું આ કર્મ મિથ્યાત્વનાં શુદ્ધ થયેલ પુત્ર હોવાથી મિથ્યાત્વનું રૂપાન્તર છે. આ કર્મના ઉદયથી જીવને સભ્યત્વગુણુ ક્ષચોપશમભાવે (ક્ષયોપશમસમ્યકત્વરૂપે પ્રગટ થાય છે. પણ એ સમ્યકૃત્વ સર્વથા નિરાવરણ ક્ષાયિક સમ્યક્ત્વ જેવું સર્વથા શુદ્ધ નથી. પરંતુ ચક્ષુવિકલને ચસ્માના કાચથી જેમ સમ્યફ દેખાય છે તેમ ચશ્માના કાચ સરખાં સમ્યક્ત્વનાં આ નિર્મળ ગુગલેથી પણ આત્મા પદાર્થ સ્વરૂપને યથાર્થ જાણી શકે છે. આ પણ દર્શન મેહનીય ગણાય છે. હવે સેળ કષાય મેહનીય અને નવ નેકષાય મેહનીય કહેવાય છે, તેમાં જેના વડે યaષ એટલે સંસારને, સાચ એટલે લાભ હોય તે પાચકહેવાય, અને કષાયના સહચારી અથવા કષાયના કારણરૂપ તે ના કહેવાય તે નીચે પ્રમાણે– ૪ અનંતાનુબંધિ કષાય—અનંત સંસારને સંબંધ કરાવનાર ઉગ્ર કષાયે જેના વડે ઉત્પન્ન થાય એવું કર્મ. તે ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર પ્રકારનું છે. ૪ અપ્રત્યાખ્યાન કષાય-વ્રત નિયમને પ્રગટ નહિ થવા દેનાર, અર્થાત્ જેના વડે આત્મા ત્યાજ્ય વસ્તુને ત્યાગ અને આદરવા ચોગ્ય વસ્તુનો આદર ન કરી શકે એવું કર્મ, તે પણ કોધ, માન, માયા અને તેમના ભેદથી ચાર પ્રકારનું છે. ૪ પ્રત્યાખ્યાન કષાયવ્રત નિયમ દેશાશે પ્રગટી શકે પણ સવિશે પ્રાપ્ત ન થઈ શકે એવું કર્મ. આ કર્મ પણ ક્રોધ, માન, માયા અને લોભના ભેદથી ચાર પ્રકારનું છે. ૪ સંજવલન કષાય–મુનિ મહાત્માઓને પણ જે અલ્પ માત્ર ઉદ્દીપન થાય એ અ૫ કષાય તે સંજવલન કષાય, તેના કારણરૂપ કર્મ. આ કષાયના પણ ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકાર છે. એ પ્રમાણે સેળ ઉત્તર કષાય કહ્યા, અને મૂળ કષાય તે ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. હવે એ કષાયના સહચારી નવ નકષાય કહેવાય છે. હાસ્ય-જીવને હર્ષ ઉપજે અથવા હાસ્ય આવે એવું કર્મ, રતિ–જેનાથી જીવ સુખના સાધનોમાં અમેદભાવ માને તેવું કર્મ. શેક–જેનાથી જીવને દીલગીરી ઉપજે એવું કર્મ. અરતિ–જેનાથી જીવ દુ:ખનાં સાધનમાં દુઃખ માને તેવું કર્મ. ભય–જેનાથી જીવ બીકણ-ભયભીત થાય એવું કર્મ. જુગુપ્સા–જેનાથી જીવને બિભત્સ વસ્તુ દેખી તિરસ્કાર ઉપજે એવું કર્મ. સ્ત્રીવેદ–જેનાથી જીવને પુરૂષ પ્રતિ વિષયાભિલાષ થાય એવું કર્મ, પુરૂષદ—જેનાથી જીવને સ્ત્રી પ્રત્યે વિષયાભિલાષ થાય એવું કર્મ. નપુંસકવેદ–જેનાથી જીવને બને પ્રત્યે વિષયાભિલાષા થાય એવું કર્મ. ૪ આયુષ. નરકાયુ–જેનાથી જીવને નરકગતિ અવશ્ય પ્રાપ્ત થાય અને તેમાં અમુક કાળ સુધી રહેવું પડે એવું કાળની મર્યાદાવાળું કર્મ. તિર્યંચાયુ–જેનાથી જીવને તિર્યંચગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને અમુક વખત સુધી રહેવું પડે એવું કાળમર્યાદાની મુખ્યતાવાળું કર્મ, મનુષ્કાયુ–જેનાથી જીવને મનુષ્યગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને તે મનુષ્યગતિમાં કેટલા કાળ સુધી રહેવું તેની મર્યાદા કરનાર કર્મ, દેવાયુષ–જેનાથી જીવને દેવગતિ અવશ્ય પ્રાપ્ત થાય, અને તે દેવગતિમાં કેટલા કાળ સુધી ટકવું તેની મર્યાદા કરનાર કર્મ. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામકમના ૧૩ ભેદ. જેનાથી દેવપણું પ્રાપ્ત થાય તે હેવાતિ, જેનાથી મનુધ્યપણું પ્રાપ્ત થાય તે મનુષ્યતિ, જેનાથી તિર્યચપણું પ્રાપ્ત થાય તે તિજાતિ, અને જેનાથી નારકપણું પ્રાપ્ત થાય તે રાત નામકર્મ એ જ ગતિનામકર્મ. જેનાથી એક ઈન્દ્રિયપણું પ્રાપ્ત થાય તે ઇન્દ્રિય જ્ઞાતિ નામકર્મ. એ પ્રમાણે નિદ્રા, કોન્દ્રિય, વન્દ્રિય અને ઇંદ્રિય જાતિનામકર્મ જાણવું. એ પાંચ જાતિનામકર્મ. જેનાથી દારિક વગેરે શરીરની પ્રાપ્તિ થાય તે શરીરનામકર્મ, ઔarf, વૈવિચ, ગીર, સૈજપ અને વાર્તા એ ભેદે પાંચ પ્રકારનું છે. વળી જેનાથી દારિકાદિ ત્રણ શરીરને ઉપાંગ અવયની પ્રાપ્તિ થાય તે ઉપાંગનામકર્મ ગૌલાાિપક, વૈviા અને મહાપા એ નામે ત્રણ પ્રકારનાં છે. તૈજસ તથા કામણ એ બે શરીર ઔદારિકાદિ ત્રણ શરીરની અનુવૃત્તિ વાળાં હોવાથી એ બે શરીરનાં જુદાં ઉપાંગ હઈ શકતાં નથી. તથા પ્રથમ ગ્રહણ કરેલાં દારિક પુદ્ર સાથે નવાં ગ્રહણ કરાતાં દારિક પુલને સંબંધ કરનાર કમ વારિવૌહારિવલંધર નામકર્મ કહેવાય, એ અર્થને અનુસારે બીજા ચાદ બંધન સહિત પંદર બંધનનામકર્મનાં નામ નીચે પ્રમાણે– ૧ દારિક દારિક બંધન. ૯ આહારક કામણ બંધન. ૨ દારિક તેજસ બંધન, ૧૦ દારિક તેજસ કાર્મણ બંધન. ૩ દારિક કામણ બંધન. ૧૧ વૈક્રિય તેજસ કામણ બંધન. ૪ વૈકિય વિકિય બંધન. ૧૨ આહારક તૈજસ કામણું બંધન. ૫ વૈકિય તેજસ બંધન. ૧૩ તૈજસ તેજસ બંધન. ૬ વૈક્રિય કાર્મણ બંધન. ૧૪ કામણ કામણ બંધન. ૭ આહારક આહારક બંધન. ૧૫ તેજસ કાર્મણ બંધન. ૮ આહારક તેજસ બંધન. For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ દંતાલી જેમ ઘાસના સમૂહ એકઠા કરે છે, તેમ દારિક સ્કાને એક સ્થાને શિર્ષાદિ અવયવરૂપે પિડિત કરનાર કર્મ શૌમિંયાતન નામકર્મ. એ અર્થને અનુસાર ચૈત્રિયસંજ્ઞાતન. ગદ્દાર સંયાતર, નૈનનમંયાતન અને યામળસંષાતન જાણવાં. એ પ્રમાણે પાંચ શરીરને નામે પાંચ સઘાતનનામકર્મ છે. તથા જેનાથી હાડની સધીઓનું અંધારણ પ્રાપ્ત થાય તે સંઘચત્તામર્મ વજીૠષભ વિગેરે છ પ્રકારનું છે. તેમાં હાડના બે છેડા જ્યાં મળે છે તે સ્થાને એ બે છેડાના પરસ્પર છ પ્રકારને સંધ જે કર્મથી થાય છે તે છ સંઘયણુનામકર્મ કહેવાય છે તે નીચે પ્રમાણે ૧ વઋષભનારાચ, ૨ઋષભનારાચ, ૩ નારાચ, ૪ અર્ધનારાચ, ૫ કિલિકા અને ૬ છેલ ( સેવાત્ત અથવા છેદપૃષ્ઠ ). એ છ સ ધયણનું સ્વરૂપ આગળ સધયણુદ્વારના અર્થ પ્રસંગે કહેવાશે. જીવને જે આદારિકાદિ ત્રણ શરીર પ્રાપ્ત થવાનાં હાય તે શરીરના આકાર લક્ષણપૂર્વક રચનાર કર્મ તે સંસ્થાનનામર્મ સમચતુરસ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુબ્જ અને હુંડક એ પ્રમાણે છ પ્રકારનું છે, એ સસ્થાનેનું સ્વરૂપ આગળ સંસ્થાનદ્વારના અર્થપ્રસગે કહેવાશે. શરીરમાં મુખ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શે ઉત્પન્ન કરનાર કુમ વર્ણનામમ, ગંધનામામ અને સ્પર્શનામજર્મ કહેવાય છે. તેમાં શ્વેત, રક્ત, પીત, નીલ, અને શ્યામ એ પાંચ પ્રકારે વર્ણનામકર્મ, દુર્ગંધ અને સુગ ંધ એ બે પ્રકારનું ગંધનામકર્મ, મધુર, તિક્ત, કટુ, કષાય, અને આમ્લ એ પાંચ પ્રકારનું રસનામકર્મ; તથા શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ, મૃદુ, લઘુ, ગુરૂ અને કુશ એ આઠ પ્રકારે સ્પર્શનામકર્મ છે. તેમાં જીવના શરીરમાં મુખ્યત્વે શ્વેત રંગ ઉત્પન્ન કરનારકમ તે શ્વેતનામકર્મ, એ રીતે સર્વે અર્થ વિચારવા, જો કે દરેક શરીરમાં સર્વે For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ વર્ણાદિ હોય છે તે પણ એક વદિ જે મુખ્ય હોય છે તે મુખ્ય વર્ણને અને તે વર્ણનામકર્મ ગણાય છે. જીવ જ્યારે વક્રગતિએ પરભવમાં ઉત્પન્ન થવાને હોય ત્યારે માર્ગમાં જે સ્થાને વળવાનું આવે તે સ્થાને વાળનારકર્મ કનુ નામ કહેવાય છે, તેમાં દેવગતિમાં વક્રગતિએ જતાં રસ્તામાં વાળનાર કર્મ તે સેવાનુપૂર્વી, એ અર્થને અનુસાર મનુપાનુpળ, તિર્થયાનુપૂર્વી અને નાનુપૂર્વી નામકર્મ જાણવું. જેનાથી જીવ દારિકાદિ શરીરવડે જાળદ,હસ્તિ અને હંસની પેઠે મલપતી મંદ ગતિએ ચાલે તે સુમવિદાયોતિ નામકર્મ, અને ગર્દભ તથા ઉંટની પેઠે ઉભડક ચાલ ચાલે તે શુમવિટાતિ નામકર્મ. - જેનાથી જીવ ત્રાસપણું પામે તે સરનામકર્મ, જેનાથી જીવનું શરીર ઈન્દ્રિય ગેચર થઈ શકે એવું સ્થળ થાય તે પાવર નામકર્મ, જેનાથી જીવ સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિઓ સમાપ્ત કરી મરણ પામે તે પcતનામકર્મ, જેનાથી એક જીવ એક આખા શરીરને અધિષ્ટાતા હોય પણ તે શરીરમાં બીજા જીવનું સ્વામીપણું ન હોય તે પ્રત્યે નામકર્મ, જેનાથી દાંત વિગેરે અવય દ્રઢ-સ્થિર હોય તે સિનામવર્ષ, જેનાથી જીવના શરીરના અવયવ ઈષ્ટ એટલે બીજાને સ્પર્શ થતાં પ્રિય લાગે એવા હોય તે સુમનામકર્મ, જેનાથી જીવ લેકને અનુપકારી છતાં પ્રિય લાગે તે સમાપનામકર્મ, જેનાથી સ્વર કેયલ વિગેરેના સરખે મધુર હેય તે સુનામકર્મ, જેનાથી જીવનું યુક્તિવિકલ અને અનુચિત વચન પણ લેકને પ્રિય અને આદરવા યોગ્ય લાગે તે આયનામકર્મ. અને જેનાથી જીવ ઉલટું કાર્ય કરે તેપણુ જશ કીતિ પામે તે અનામકર્મ. એ દશ કર્મને સમુદાય “કરવા કહેવાય. જેનાથી જીવ સ્થાવરપણું પામે તે સ્થાવર નામકર્મ, જેનાથી જીવનું શરીર ઈન્દ્રિયને અગોચર એવું સૂમ થાય તે સમ. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ નામકર્મ, જેનાથી જીવ સ્વયેગ્ય પતિઓ સમાપ્ત કર્યા વિના મરણ પામે તે સતનામકર્મ, જેનાથી અનંતજી વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થાય પણ પિતાનું ઈલાયદું શરીર ન હોય તે સાધારણનામકર્મ, જેનાથી જીવના અંગુલી, જીભ આદિ અવયવો અસ્થિર હોય તે સ્થિર નામકર્મ, જેનાથી શરીરના અવય અનિષ્ટ એટલે બીજાને સ્પર્શ થતાં અપ્રિય લાગે એવા (પગાદિ) અવયવ થાય તે અશુમનામકર્મ, જેનાથી ઉપકારી છતાં પણ લોકોને અપ્રિય લાગે તે માનામકર્મ, જેનાથી ગર્દભાદિ સરખે અનિષ્ટ સ્વર થાય તે ઘરનામકર્મ, જેનાથી યુક્તિવાળું અને ઉચિત વચન બોલે છતાં લેક તે વચનને અનાદર કરે તે મનાયનામકર્મ, અને જેનાથી સારું કાર્ય કરવા છતાં પણ જીવને અપયશ મળે તે કચરાનામકર્મ, એ દશ પ્રકૃતિઓને સમુદાય થાવરવા કહેવાય. જેનાથી ત્રણ જગતમાં પૂજ્યપણું પ્રાપ્ત થાય તેવી તીથકર પદવી મળે તે નિનામકર્મ, જેનાથી શરીર સુખે નિર્વહન થઈ શકે તે જગુરુપુનામકર્મ એટલે શરીર ઘણું ભારી તેમજ ઘણું હલકું પણ ન હોય. તથા જે અવયવે જે સ્થાને જોઈએ તે અવયવે તે સ્થાનેજ ગોઠવનાર કર્મ તે નિર્માણનામકર્મ, પિતાના અવયવોથી જીવ તેિજ હણાય એવા ઉપઘાતક અવયવ ઉત્પન્ન કરનાર કર્મ રૂપથતિનામકર્મ, શરીર શીતળ છતાં ઉષ્ણ પ્રકાશ ઉત્પન્ન કરનારકર્મ સાત નામકર્મ, શરીરમાં શીતળ પ્રકાશ ઉત્પન્ન કરનાર સતનામકર્મ, જે જીવને દેખી બીજે બળવાન જીવ પણ સ્વામે થવા સમર્થ ન થાય એવી છાયા જે કર્મથી પડે તે Tયાતનામકર્મ, અને જેનાથી જીવ સુખપૂર્વક શ્વાસોચ્છવાસ લઈ શકે એવી લબ્ધિ પ્રાપ્ત થાય તે શ્વાસોચ્છવાસનામકમ. એ આઠ પ્રકૃતિને સમુદાય પ્રત્યેક કહેવાય. એ પ્રમાણે નામકર્મની એકસે ત્રણ પ્રકૃતિએ થઈ તેમાં ગતિ, જાતિ, શરીર, ઉપાંગ, બંધન, સંઘાતન, સંઘયણ, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ, For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦૩ સ્પ, આનુપૂવી અને વિહાગતિ એ ચાદ પિત પિતાના ઉત્તર ભેદવાળી હોવાથી “ficકૃતિ" એવા નામથી ઓળખાય છે. એ નામકર્મની સર્વ પ્રકૃતિએ એકસો ત્રણ છે તે પણ સંક્ષેપથી ૪૨, ૬૭, ૯૩ અને ૧૦૩ એમ ચાર સંખ્યાએ જૂદે જૂદે પ્રસંગે ગણવામાં આવે છે તે નીચે પ્રમાણે– મૂળભેદનાં નામ ભેદ બંધમાં ને સત્તામાં સત્તામાં » ? ? ? ? 2 ગતિનામકર્મ જાતિનામકર્મ શરીરનામકર્મ ઉપાંગનામકર્મ બંધનનામકર્મ સંઘાતનનામકર્મ સંઘયણનામકર્મ સંસ્થાનનામકર્મ વર્ણનામકર્મ ગંધનામકર્મ રસનામકર્મ સ્પર્શનામકર્મ આનુપૂવવનામકર્મ : વિહાગતિનામકર્મ ત્રસદાક સ્થાવરદશક પ્રત્યકાષ્ટક w w ? م م م م مم مم مم مر مر مر مر مر مر مر ة ة ه | 8 *---- * * ૦ ૦ ૦ ૮ ૮ જ ર જ » જે ર છે ૪૨ | ૩ | ૧૦૩ એ પ્રમાણે બંધ તથા ઉદયપ્રસંગે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ અને સત્તા પ્રસંગે કઈ શાસ્ત્રકાર ત્રાણ ગણે છે, અને કઈ શાસ્ત્રૌં એકસે ત્રણ સંપૂર્ણ ગણે છે, પણ પરસ્પર કઈ રીતે વિરોધ આવતું નથી. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાત્રકના ૨ ભેદ. જેનાથી જીવ લેાકમાં ઉત્તમ ગણાય, અને ઉત્તમવંશજાતિમાં ઉત્પન્ન થાય તે ૩. અહિં હીન જાતિવશમાં ઉત્પન્ન થયેલા જીવ પણ સમ્યક્ત્વ સહિત વ્રત નિયમવાળા હાય તા લાકવ્યવહારથી નીચગેાત્રના કહેવાય પણ વાસ્તવિક રીતે ઉચ્ચગેાત્રીજ ગણાય. તથા જેનાથી જીવ લેાકમાં નીચ ગણાય. અને હીન જાતિવશમાં ઉત્પન્ન થાય તે નીચનોત્ર.૨ અન્તરાયકના ૫ ભેદ. જેનાથી દાન દેવાની સામગ્રી છતાં પણુ દાન ન આપી શકાય તે પાનાન્તરાયવર્સ, જેનાથી વસ્તુ પ્રાપ્તિ માટે પરિશ્રમ કર્યા છતાં પણ વસ્તુ પ્રાપ્ત ન થાય તે હામાન્તરાય મેં, જેનાથી એકવાર ભાગવવા ચેાગ્ય ભાજનાઢિ પદાર્થ પાસે છતાં પણ ભાગવી ન શકાય તે મોળાન્તરાય મેં, જેનાથી વાર વાર ભાગવવા ચાગ્ય સ્ત્રી આદિ પદાર્થ પ્રાપ્ત થયા છતાં પણ ભાગવી ન શકાય તે ૩૫મીશાન્તરાય, અને છતી શક્તિએ પણ શક્તિના ઉપયાગ ન થઇ શકે એટલે વીર્ય ફેારવી ન શકાય તે થીર્થાન્તરાયામ, એ પ્રમાણે સર્વ કર્મના ભેદ ૧૫૮ થયા તેમાં અંધ માટે ૧૨૦ ગ્રહણ કરવા તે નીચે પ્રમાણે—— ૧. અહિં કારણ એ છે કે પાંચમા ગુણસ્થાન સુધી જીવને ઉચ્ચ અને નીચ ગાત્રને ઉદય, અને પાંચમા ગુરુસ્થાનથી આગળ ફક્ત ઉચ્ચ ગેાત્રનેાજ ઉદય કર્મ ગ્રંથમાં ગણ્યો છે, તેના અનુસારે એ પ્રમાણે લખ્યું છે. સ્. આ ગાત્રકમ ઉપરથી ધર્માંતત્વજ્ઞાનના નહિ જાણનાર જીવે એમ કહે છે કે, બધા જીવા એક સરખા છે, કાઇને ઉંચા માનવા અને ઈને નીચા માનવી એ મનુષ્યકર્તવ્ય નથી, એમ જે કહે છે, તે ધર્મતત્વજ્ઞાનના અજાણપણાથી ખેલે છે. કારણકે સર્વનાએ જે ઉચ્ચ નીચપણાની મર્યાદા કમૅકૃત નિયમથી દેખી છે તે મિથ્યા કેમ થાય વા કેમ મનાય ? For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? - 2 જ્ઞાનાવરણુકર્મ દર્શનાવરણુકર્મ વેદનીયકર્મ મેહનીયકર્મ આયુષકર્મ નામકર્મ ત્રકર્મ અન્તરાયકર્મ ૨ ૨૬ ૨ ૨૮ ૨ ર૮ * R = ૦ ૦ ૨ ૨૮ આ જ છે – ૨ જ ૪ ૨ ૫ ૧ ટ ૬૭ ૬૭ ૯૩ ૧૦૩ ૨ ૨ ૨ ૨ ૫ ૫ ૫ ૫ ૧૨૦ ૧૨૨ ૧૪૮ ૧૫૮ બંધમાં. ઉદયમાં. સત્તામાં. સત્તામાં. (૨૪) ઉદય ૮-૧રર–કર્મ બંધાતી વખતે કર્મની જે સ્થિતિ બંધાઈ છે તે સ્થિતિમાંથી અબાધાકાળ સમાપ્ત થતાં અથવા સમાપ્ત થયા પહેલાં ઉદીરણવડે તે કર્મનું જે ફળ જીવને મળે તે ૩૦ કહેવાય. અહિં કર્મ જે સમયે આત્મપ્રદેશો સાથે પ્રતિબદ્ધ થયું તે સમયે તે કર્મ પિતાનું ફળ જીવને દેખાડી શકે નહિ, અને બીજે સમયે પણ ફળ દેખાડી શકે નહિ પરંતુ કમીમાં કમી એક અન્તર્મુહૂર્ત જેટલોકાળ વ્યતીત થાય ત્યારે તે કર્મ પિતાનું ફળ જીવને દર્શાવી શકે અને વધુમાં વધુ કર્મ બંધાયા બાદ સાત હજાર વર્ષે પિતાનું ફળ દેખાડી શકે. કર્મને ઉદયમાં આવવાને સંબંધ સ્વાભાવિક રીતે સ્વતઃ છે. પણ જ્યારે બીજી સામગ્રીઓથી અનેક જાતના ઉપઘાત નડે છે, ત્યારે ઉદયને એ સ્વાભાવિક નિયમ તૂટી જઈ બંધાયા બાદ અનિયમિતકાળે પણ ઉદય આવે છે, એ અનિયમિત ઉદયમાં એટલે નિયમ તે જરૂર છે કે બંધાયા બાદ કર્મ એક આવલિકા બાદ ઉદયમાં આવે છે, તે દરમ્યાનમાં કોઈપણ રીતે તે કર્મ ઉદયમાં આવી શકતું નથી. હવે ઉદયમાં આવે છે એટલે કર્મપરમાણુઓની તે વખતે શું વ્યવસ્થા થાય છે તે સંક્ષેપમાં કહેવાય છે. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ જે સમયે કર્મ ઉદયમાં આવવાનું છે તે સમય પહેલાં કર્મપરમાણુઓ એવી સ્થિતિમાં આવેલા હોય છે કે ઉદયના પ્રથમ સમયમાં ઘણા નિર્જર, બીજા સમયમાં ઓછા નિર્જરે, અને ત્રીજા સમયમાં તેથી પણ ઓછા ઓછા નિર્જરે. એ પ્રમાણે એક જેટલી સ્થિતિવાળું બાંધેલું છે તેટલી સ્થિતિના સમયમાંથી અબાધાકાળના સમયે બાદ કરીએ તેટલા સમય સુધી એ પ્રમાણે કમી કમી નિર્જ. એ પ્રમાણે જેમ જેમ કમપરમાણુઓ આત્માના સંબંધથી અલગ થવાની તૈયારીમાં હોય છે તે સમયે જ તે કર્મ પરમાણુઓ પિતાને પ્રભાવ જીવને સ્પષ્ટપણે અથવા અસ્પષ્ટપણે દર્શાવે છે. અથવા બીજી રીતે કહીએ તો તે કર્મ પરમાણુ આત્માના સંબંધથી અલગ થવાના સમયેજ પિતાનો પ્રભાવ દર્શાવી તુર્ત અલગ થવા માંડે છે. અલગ થતા પરમાણુઓ પિતાને પ્રભાવ કેવી રીતે દર્શાવે? તે સંબંધમાં એક વ્યવહાર પ્રસિદ્ધ ઉદાહરણ એ છે કે જે વખતે હડકાયું કુતરું કરડે છે તે વખતે તે કુતરાના ઝેરના પરમાણુઓ માણસના શરીરમાં દાખલ થાય છે, અને દાખલ થયા બાદ તે ઝેરના પમાણુઓ કેટલાક કાળ સુધી કઈપણ અસર કર્યાવિના શરીરમાં પડી રહેલા હોય છે, એ કાળને અવાધાર તરીકે ઓળખવો જોઈએ. ત્યારપછી તે ઝેરના પરમાણુઓ પોતાની અસર દેખાડી તે મનુષ્યને પીડા ઉત્પન્ન કરે છે, તેમજ મરણશરણ પણ કરે છે. એ પ્રમાણે કર્મના પરમાણુઓ અબાધાકાળ વીત્યા બાદ જીવને પોતાને અનુભવ દર્શાવી તે વિષના પરમાણુઓની માફક પ્રતિસમયે આત્માના સંબંધથી અલગ થતા જાય છે, એ સામાન્ય જીવને આથયિ કહ્યું. હવે વિશુદ્ધ પરિણમી ના ગુણશ્રેણિના કાળમાં કર્મના પરમાણુઓ પ્રથમ સમયે જેટલા ઉદયમાં આવી નિર્જરે છે, તેથી બીજે સમયે અસં. ખ્યગુણ પરમાણુઓ ઉદય આવી નિજેરે છે, એ પ્રમાણે ગુણ શ્રેણિ ચાલુ રહે ત્યાં સુધી બને છે. હવે ઉદય હોય અને શુદ્ધકર એમ બે પ્રકા રનો છે, તેમાં ઉદીરણ જે આગળ કહેવાશે તે ઉદીરણ રૂપ પ્ર For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૭ ગવડે કાળપરિપકવતાને નહિ પહોંચેલા કર્મ પરમાણુઓને અકાળે ઉદયમાં આવા તે વૌળોચ અથવા પ્રૌદ્ય કહેવાય, અને જે કર્મની જેટલી સ્થિતિ ખંધાઇ છે તેટલી સ્થિતિ પ્રમાણે જે અખાધા એટલે અનુયકાળ નિર્મિત થયા છે તે અબાધાકાળ પૂર્ણ થયા બાદ જે કર્મપરમાણુ ઉર્જાય આવે તે શુદ્ર સત્ય કહેવાય. એ બન્ને જાતના ઉદય દરેક જીવને દરેક સમયે ચાલુ હાય છે. વળી ઉદય પ્રફે રોય અને વિજોય એમ બે પ્રકારના છે, તેમાં જે કર્મ પેાતાના સ્વભાવે ઉદ્દયમાં ન આવે પણ અન્ય કર્મ રૂપે ઉદયમાં આવે તે મહેરાય. જેમ મનુષ્યને ચારે ગતિનામકર્મના પરમાણુએ સત્તામાં છે, તેમાંથી મનુષ્યને મનુષ્યગતિનામકર્મ ના પરમાણુ સ્વરૂપે ઉદયમાં આવે છે, અને શેષ નરકાદિ ત્રણ ગતિકના પરમાણુએ કે જેએની અખાધા સ્થિતિ સમાપ્ત થયેલી હાય છે તેજ પરમાણુઓના સમુદાય ઉદય આવવાને ચાગ્ય થઈ ચૂકયા છે તેમ છતાં પેાતાના સ્વરૂપે તે ઉદય આવી શકે નહિં, ત્યારે અન્તે તે પરમાણુઓ ઉદય આવતા મનુષ્યગતિકર્મ ના પરમાણુઓના સંગે પોતાના નરક ગત્યાદિ ફળ આપવારૂપ સ્વભાવ પલટાવી મનુષ્યગતિરૂપ ફળ આપવાના સ્વભાવવાળા થઇ મનુષ્યગતિરૂપે ઉદયમાં આવી નિર્જરી જાય છે, એ પ્રમાણે જે કર્મ સ્વવિપાકે ઉદ્દયમાં ન આવતાં પરિવપાકે ઉદયમાં આવે તે કર્મ પહેરો તિ ગણાય. અથવા એ બીજા રૂપમાં કહીયે તા “ અનુયવતી પ્રકૃતિ' ઉદયવતી પ્રકૃ તિમાં સક્રમ પામી ઉદયવતી સાથે ભાગવાય તે પહેરોદ્ય, અથવા શાસ્ત્રમાં એને સ્તિલુજ સંક્રમ નામ પણ આપ્યુ છે. કોઈ પણ કર્મ ઉદય આવ્યા સિવાય નિર્જરે નહિ એ ચાક્કસ નિયમ છે, તેમજ સાથે “કાળ પરિપકવતાને પામેલું એટલે અખાધાકાળ સમાપ્ત થયેલું કર્મ અવશ્ય ઉદયમાં આવી નિરે એ પણ ચાક્કસ નિયમ છે, માટે એ બન્ને નિયમપૂર્વક એ 77 For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ પ્રકારના ઉદય હોવાથી સચવાય છે, અન્યથા નિયમમાં મેટા વધે આવે તથા જે કર્મ પિતાના સ્વરૂપે ઉદય આવે તે રિપોરય કહેવાય, એનું બીજું નામ હય છે. વળી ચાલુ ગ્રંથમાં વિશેપતઃ દરેક દ્વાર પ્રત્યે જે ઉદય કહેવાશે તે વિપાકેદયની અપેક્ષાએ કહેવાશે. કારણકે પ્રદેશદયમાં તે પ્રાયઃ સર્વ કર્મો વર્તતાં હેય છે, અને કર્મને ઉદય આત્મવીર્યપૂર્વક નહિ પણ સ્વતઃ કાળપકવતાના કારણથી હેાય છે. એ વિપાકેદયમાં મૂળકર્મ આઠ અને ઉત્તરકમ એક બાવીસ બંધ પ્રસંગે ગણાવેલ છે. ( ૫ ) ઉદીરાણું–આત્માના યુગ નામના વીર્ય વડે ઉદયાવલિથી બહાર રહેલા કર્મપરમાણુઓને ઉદયાવલિમાં આણી વેદવા તે કહેવાય. અર્થાત્ આ ઉદીરણ તે વેગથી થાય છે, કારણકે જ્યાં સુધી આત્મા સગી છે ત્યાં સુધી કર્મની ઉદીરણા પ્રવરે છે, અને યેગને અભાવે ઉદીરણને પણ અભાવ થાય છે; માટે ઉદીરણામાં મુખ્ય હેતુ યોગ છે. વળી આ ઉદીરણને એ નિયમ છે કે જે કર્મને વિપાક ઉદયમાં વર્તે તે કર્મનીજ ઉદીરણ હોય, અને ઉદય તથા ઉદીરણ બને સમકાબેજ પ્રારંભાય, તેમજ અન્તમાં તે ઉદીરણું એક આવલિઆદિક કાળ બાકી રહે ત્યારથી બંધ પડી જાય. કારણકે જ્યારે અન્ય આવલિકા માત્રજ બાકી રહે ત્યારે તે અન્ય આવલિકા તે ઉદથાવલિકા રૂપે વર્તતી હોય છે, અને ઉદયાવલિકાથી બહાર કર્મપરમાણુઓ જ હોય નહિ તે ઉદીરણું કેની કરે? પ્રશ્ન –-ઉદયાવલિકા એટલે શું? અને ઉદયાવલિકાથી બહાર એટલે શું? ઉત્તર –કર્મને અબાધાકાળ વીત્યા બાદ બાકી રહેલા કાળના સમયેની બુદ્ધિવડે એક દીર્ધ પંક્તિ કલ્પીએ તે અનુક્રમે પ્રથમ સમયમાં ઘણા કર્મપરમાણુઓ બીજા સમયમાં તેથી કમી, ત્રીજા સમયમાં તેથી પણ કમી; એ પ્રમાણે છેલ્લા સમય સુધીના સર્વ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯, સમયમાં કર્મપરમાણુઓ અનુક્રમે કમી કમી સ્થાપવા. તેમાં પહેલા સમયથી પ્રારંભીને એક આવલિકાના જેટલા સમય તેટલા સમય સુધીમાં પ્રાપ્ત થયેલા કર્મપરમાણુઓમાં કુદરતી નિયમથી એ સંસ્કાર ઉત્પન્ન થાય છે કે તે પરમાણુઓ સંક્રમ, ઉપશમ, ઉદીરણાનિધત્ત અને નિકાચનાદિકેઈપણ કરણસાધ્યસ્વરૂપમાં ફેરવાઈ શકાતા નથી, પરંતુ અવશ્ય ઉદય આવવાના સ્વભાવવાળા હોય છે, માટે તે આવલિકાગત અણુઓને અથવા આવલિકા જેટલા કાળને કરવાઢવા કહેવામાં આવે છે. અને પૂર્વેક્તિ ઉદયાવલિકાથી આગળના કર્મપરમાણુઓ તે ઉદયાવલિકાથી બહારના કર્મપરમાણુઓ કહેવાય. અથવા બીજી રીતે કહેતાં “ઉદયસમયથી એક આવલિકા સુધી ઉદય આવવાવાળા કર્મપરમાણુઓને સમુદાય તે ૩યાવેસ્ટિવ, અને તેથી આગળના કાળ ઉદય આવવાવાળા કર્મ પરમાણુઓ તે ઉદયાવલિકા બહારના કહેવાય.” એ પ્રમાણે અવશ્ય ઉદય આવવા પરમાણુઓને અંગીકરીને આખી પંક્તિમાંથી માત્ર આવલિકા જેટલું વિભાગ ઉદયાવલિકાના નામથી ભિન્ન પડી શકે છે. તે ઉદયાવલિકાથી બહારના પરમાણુઓ ઉદયાવલિકામાં ન આવે અને જ્યાં છે ત્યાંના ત્યાં જ રહે તે ઉદયસમયના અનુક્રમ પ્રમાણે ઘણે કાળે ઉદયમાં આવી શકે, વળી જે સમયમાં પરમાણુ રહ્યા છે તે પરમાણુઓને તેજ કાળ છે, પણ ઉદીરણાપ્રગવડે ઉદયાવલિમાં આકર્ષાઈ આવવાથી તે પરમાણુઓ જે દીર્ધકાળે ઉદયમાં આવવાના હતા તે હવે એક આવલિકા જેટલા કાળમાં ઉદયમાં આવી જશે, માટે ઉદીરણથી આકર્ષાયલા પરમાણુઓ અકાળે ઉદયમાં આવ્યા એમ કહેવાય. એ પ્રમાણે ઉદયપ્રાપ્ત થયેલા એક કર્મમાંના કેટલાક પરમાણુ કાળક્રમે વેદાય છે, અને કેલ્લાક પરમાણુઓ અકાળે વેદાય છે, તેમાં જે પરમાણુઓ કાળક્રમે વેદાય છે તે પરમાણુઓને મુકવા કહેવાય, અને અકાળે વેદાતા પરમાણુઓનો ઉદીરણાદય અથવા થોરા કહેવાય. વળી ઉદીરણાપ્રગવડે જ પરમાણુઓ અકાળે ઉદયમાં આવે એમ નહિ, કિન્તુ બીજા અપવર્તનાદિ પ્રયોગ વડે પણ કર્મ પરમાણુઓ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ અકાળે ઉદયમાં આવે છે. એ ઉદીરણામાં પણું મૂળકર્મ આ અને ઉત્તરકમ એકસા આવીસ ગણાય છે. તેમજ ઉદય અને ઉદ્દીરણામાં તફાવત માત્ર એ છે કે, ઉદયમાં વતા કર્મની એક અન્તિમ આવૃલિકા બાકી રહે ત્યારે ઉદીરણા બંધ પડે, અને ફ્ક્ત ઉયજ ચાલુ રહે, વળી અચેકિંગ મહાત્માઓને ચાદમે ગુણસ્થાને કર્મના ઉદય હાય પણ ઉદીરણા ન હેાય. તેમજ એ વેઢનીયક અને આયુષ્ક, એમ ત્રણે કર્માની ઉદીરણા પ્રથમનાં છ ગુણસ્થાન સુધી હેાય ત્યારબાદ નહિ. (૨૬) સત્તા ૮-૧૪૮—આત્મપ્રદેશા સાથે કર્મનું જે અવસ્થાન તે સત્તા કહેવાય, અર્થાત્ અમુકકર્મ જે સમયે આત્મપ્રદેશે સાથે સંબંધવાળું થયું તે સમયથી માંડીને તે કર્મ નિરે નહિ અથવા અન્ય કર્મરૂપે બદલાય નહિ, ત્યાંસુધી તે કર્મની મત્તા ગણાય. દ્રષ્ટાન્ત તરીકે પ્રથમ સમયે અંધાયલું અશાતાવેદનીયકમ ત્રીસ કાડાકેાડિ સાગરોપમની સ્થિતિના નિયમથી આત્મપ્રદેશેા સાથે અંધાયુ, તે કર્મ ત્રણ હજાર વર્ષના અખાધાકાળ બાદ ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કાડાકેાડિ સાગરોપમ સુધી ઉદય પ્રવાહે ચાલુ રહ્યું, ત્યારખાદ તે સમયે બંધાયલા અશાતાવેદનીય કર્મના સર્વ પરમાણુએ નિરાઈ ગયા, ત્યારે તે કર્મની અસત્તા થઈ કહેવાય. અથવા એજ કર્મ એક આવલિકા વીત્યા ખાદ એક આવલિકાકાળે અશાતાનાસ્વરૂપથી પલટાઇને શાતાવેદનીયરૂપ થઈ ગયું હાય તા તે વિક્ષિત સમયે ખંધાયલા અશાતાવેદનીય કર્મની સત્તા એ આવલિકા સુધીનીજ ગણાય. એ દ્રષ્ટાંત કાઈપણુ એક`સમયબદ્ધ કર્મ પરમાણુઓની અપેક્ષાએ કહ્યું. અન્યથા અશાતા વેદનીયની પ્રવાહસત્તા તા અનાદિ અનંત, અથવા અનાદિસાન્ત, અથવા સાદિસાન્ત છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે ધાયલું ક જ્યાંસુધી આત્મપ્રદેશથી અલગ ન થાય અથવા તેા સ્વરૂપથી બદલાય નહિ ત્યાંસુધી તે કર્મ સત્તારૂપ ગણાય. શકા~~. ધાયલું કર્મ જીવને ફળ આવ્યાવિના આત્મપ્રદેશે। For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ સાથે પડી રહે તે સત્તા, અને ફળ આપે એટલે ઉદયમાં આવ્યું ગણાય છે, તે વખતે સત્તા કહેવાય નહિ એમ માનવું ગ્ય છે કે અગ્ય ? ઉત્તર –હે જીજ્ઞાસુ ! એ મન્તવ્ય અગ્ય છે કારણકે જે સમયે કર્મ બંધાયું તે બધ્યમાન સમય, તથા બંધાયા બાદ ઉદયરહિત અવસ્થામાં પડી રહ્યું તે અબાધાકાળ, અને અબાધાકાળ વીત્યા બાદ જેટલે કાળ ઉદયમાં વન્યું તે ઉદયકાળ, એ ત્રણે કાળમાં કર્મની સત્તા ગણાય છે. સત્તામાં મૂળકર્મ આઠ અને ઉત્તરકમ ઘણે સ્થાને એકઅડતાળીસ ગણેલ હોવાથી ચાલુ ગ્રંથમાં પણ એકસેઅડતાળીસ ગણાશે. (૨૭) શરીર પ– એટલે વિખરવું એ ધાતુ ઉપરથી તે એટલે જે વિશીર્ણ થાય-વિખરાઈ જાય તે શરીર કહેવાય. તે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ એમ પાંચ પ્રકારનું છે. રાઈફાર–શ્રી તીર્થંકર, ગણધર, ચકવર્તિ, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને મુનિ વિગેરેની અપેક્ષાએ ઉદાર એટલે શ્રેષ્ઠ જે શરીર તે દારિકશરીર, અથવા આ શરીરવડે મેક્ષ, તપ, જપ, વ્રત, નિયમ અને સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે માટે ઉદાર એટલે પ્રધાન શરીર ગણાય છે, અથવા આદારિકવર્ગણાઓનું બનેલું છે માટે મારા નામ છે. શિર—વિવિધ પ્રકારની કિયાઓ કરવાની શક્તિવાળું શરીર તે વૈક્રિયશરીર. આ શરીર એક મટી અનેક થાય છે, અને અનેક મટી એક થાય છે, નાનાનું મોટું થાય ને મેટાનું નાનું થાય, હલકાનું ભારી થાય અને ભારીથી હલકું થાય, એમ અનેક પ્રકારનું પરાવર્તન વૈકિય શરીરથી થઈ શકે છે, અને એ શરીર વૈક્રિય વગૅણુઓનું બને છે. શારિરીર–કેઈક લબ્ધિવાળા ચંદપૂર્વધરમુનિ, શી For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ જીનેશ્વરની કૃદ્ધિ દેખવાને અથવા સૂક્ષમ અર્થને સદેહ પૂછવાને આહારક વર્ગણુઓનું એક હાથ જેટલું શરીર બનાવીને વિચરતા શ્રીતીર્થકર ભગવાનની પાસે મોકલે તે આહારકશરીર. સૈનત્તરાર–આહારને પાચન કરનાર તેજસ પુલનું બનેલું સૂક્ષ્મ શરીર તે તેજસશરીર. પુન: આ શરીર સંબંધિ લબ્ધિવાળે એટલે તેલબ્ધિવાળો આત્મા આ શરીરની સહાયથી તેલેશ્યા અથવા શીતલેશ્યા પણ મૂકી શકે છે, અને અનુગ્રહ ઉપગ્રહ કરી શકે છે. મંગારીર–કમપરમાણુઓના પિંડરૂપ કામણ શરીર છે. કામણુશરીરનામકર્મ તે આ કાર્મણ શરીરને એક અવયવ છે. કારણકે આ શરીર એકસે અઠ્ઠાવન કર્મપ્રકૃતિએના પિંડરૂપ છે. એ પાંચ શરીરમાં પરસ્પર કારણદિથી ઉત્પન્ન થયેલા અનેક તફાવત છે તે અનુક્રમે નીચે પ્રમાણે છે. વારમેર–આદારિકશરીર અતિ સ્થલ સ્કનું (પુલ પિડનું) બનેલું છે અને વૈકિયાદિ ચારે શરીર અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મતર સ્કંધનાં બનેલાં છે. રામે –એકારિક શરીર એાછા પ્રદેશોનું બનેલું હોય છે, તેથી અસંખ્યગુણ પ્રદેશનું કિય, તેથી અસંખ્ય ગુણ પ્રદેશોનું આહારક, તેથી અનંતગુણ પ્રદેશનું તૈજસ, અને તેથી અનંતગુણ પ્રદેશનું કાર્મણ શરીર બનેલું છે. સ્વાભિમેદ–દારીક શરીર સર્વ મનુષ્ય અને તિર્થને હાય, વૈક્રિયશરીર વાયુ, સંસિમનુષ્ય, તિર્યચપંચેન્દ્રિયમાંના કેટલાકને, સર્વ દેવને અને સર્વ નારકને હેય છે. આહારકશરીર કેઈક ચાદપૂર્વધર મુનિને હાય, અને તેજસ તથા કાર્મણ શરીર સર્વ સંસારી જીને હાય. હૈયા –દારિકશરીરધારકની ગતિ તીચ્છી દિશામાં રૂચક પર્વત સુધી છે, તે જંઘાચારણમુનિની અપેક્ષાએ, અને For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ વિદ્યાચારણ મુનિ તથા વિદ્યાધરાની અપેક્ષાએ નીશ્વરદ્વીપ સુધી છે, તેમજ એ ત્રણેની અપેક્ષાએ ઉર્ધ્વલેાકમાં પંડુકવનપર્યંત, તથા અધેાલેાકમાં અધાગ્રામ સુધી આદારિક દેહવાળાઓની અનુક્રમે ગતિ અને નિવાસ છે. વૈક્રિય શરીરના ગતિવિષય તિર્યદિશામાં અસખ્ય દ્વીપસમુદ્ર સુધીના છે, તેમજ ઉર્ધ્વ અને અધેલાકમાં વૈક્રિય શરીરધારી જીવાના નિવાસ છે, તેમ તિર્થં ગદિશામાં પણ સ્વયં ભૂરમણ સમુદ્ર સુધી નિવાસ છે. તથા આહારકના ગતિવિષય ભરતથી મહાવિદેહ સુધી અને એરવતક્ષેત્રથી મહાવિદે સુધી છે, તથા તેજસ અને કાણુ શરીરના ગતિવિષય અને નિવાસ સર્વ લેકાકાશ પ્રમાણ છે. યાજ્ઞનમે.---ધર્મઅધર્મનું ઉપાર્જન, સુખદુ:ખના અનુભવ, કેવળજ્ઞાનની પ્રાપ્તિ અને માક્ષપ્રાપ્તિ વિગેરેમાં આદારિક શરીરનું પ્રયાજન છે. એકનુ અનેક થવું, આકાશમાં ગતિ કરવી અને સ ંઘાર્દિકને સહાય કરવી એ વૈક્રિય શરીરનું પ્રયાજન છે. સૂક્ષ્માના સંદેહ દૂર કરવો, જીનેશ્વરની ઋદ્ધિ દેખવી વિગેરે આહારકશરીરનુ પ્રયેાજન છે. કેાઇ જીવને શ્રાપ આપવો, કાઈને વરદાન આપવું, ભાજન પચાવવુ અને તેજલેશ્યા મૂકવી વિગેરે તેજસશરીરનું પ્રચાજન છે, તેમજ પરભવમાં જવું... એ કાણુ શરીરનું પ્રચાજન છે. અથાહનામે.દારિક શરીરની ઉંચાઈ પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ સાધિક એક હજાર ચેાજનની છે, વૈક્રિય શરીરની ઉંચાઈ મૂળવૈક્રિયની અપેક્ષાએ પાંચસે ધનુષ્ની અને મનુષ્યના ઉત્તરવૈઝિયની અપેક્ષાએ સાધિક એક લાખ જોજનની છે. આહારક શરીરની ઉંચાઈ એક હાથ અને તેજસ અને કાણુની ઉંચાઇ સમુદ્ધાત વખતે સર્વ લેાકાકાશ પ્રમાણુ છે. અથવા બીજી રીતે વિચારીએ તે જે અનંત સ્કંધ મળીને એક આહારક શરીર અને છે, તે શરીર ઘણા થાડા આકાશપ્રદેશામાં સમાઇ શકે છે, કારણકે એક હાથનું પ્રમાણ છે. તેનાથી સખ્યાતગુણુ આકાશપ્રદેશોમાં આદારિક શરીર રહી શકે છે, કારણકે સાધિક એક હજાર યાજન પ્રમાણ છે, તેનાથી પશુ સંખ્યાતગુણુ આકાશ For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ પ્રદેશમાં વક્રિય શરીર રહી શકે છે, કારણકે ચાર અંગુલ અધિક એક લાખ યેાજન પ્રમાણ છે, તેનાથી અસંખ્ય ગુણ આકાશપ્રદેશમાં તૈજસ અને કાર્મણ શરીર રહે છે. સ્થિતિમેડ–દારિક શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ તે યુગલિકની અપેક્ષાએ છે, મૂળવૈક્રિય શરીરની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે, ઉત્તરક્રિયની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય-તિચકૃત ઉત્તરક્રિયની ચાર મુહૂર્ત, તેમજ દેવકૃત ઉત્તર ક્રિયની અધે માસ. આહારકની બને સ્થિતિ અન્તર્મુહૂર્ત, અને તૈજસ અને કાર્મણની સ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત અને ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત છે. હથમેર–સમકાળે આહારક શરીરની સંખ્યા અલ્પ હોય, કારણકે જઘન્યથી એક છે અને ઉત્કૃષ્ટથી નવ હજાર હોય છે. વૈકિય શરીર તેનાથી અસંખ્ય ગુણ હોય, કારણકે ક્રિય શરીરવાળા દેવ અને નારક છ અસંખ્ય છે. તેનાથી દારિકશરીર અસંખ્યગુણ છે, જોકે અનંત છે તે પણ સાધારણ વનસ્પતિમાં અનંત અનંત જીવો વચ્ચે એકેક શરીર હોવાથી દારિક શરીર અસંખ્યાત છે. તેનાથી તેજસ-કાશ્મણ શરીરે અનંતગુણ છે, કારણકે સાધારણવનસ્પતિમાં અનંતજીને દરેકનું તેજસ-કાશ્મણ શરીર ભિન્ન ભિન્ન છે, માટે તેજલ-કાર્પણ અનંતગુણ છે. અન્તર્મદ–એક જીવની અપેક્ષાએ દારિકશરીરનું અન્તર એટલે પુનઃ પ્રાપ્ત થવામાં વિલંબકાળ ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમ છે, કારણકે કોઈક મુનિ આયુષને અન્ને વૈક્રિયશરીર રચી અન્તર્મુહૂર્ત બાદ મરણ પામી જુગતિએ તેત્રીસ સાગરોપમના આયુષ્ય પૂર્વક અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાંથી આવીને મનુષ્ય થાય, તે અપેક્ષાએ અન્તર્મુહૂર્વાધિક તેત્રીસ સાગરોપમને અન્તરકાળ છે. તેમજ વેકિય શરીરનું ઉત્કૃષ્ટ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫ અતર, વનસ્પતિના કાયસ્થિતિકાળ જેટલું એટલે આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત પ્રમાણ છે. કારણકે એટલે કાળ વનસ્પતિમાં ભમીને પુન: વૈક્રિય શરીર પામી શકે. તેમજ આહારક શરીરનું અન્તર અરધા પુદ્ગલપરાવર્ત જેટલા અનંત કાળ પ્રમાણ છે, કારણકે ચારિત્રની પુન: પ્રાપ્તિ એટલે કાળે અવશ્ય થાય છે. તેમજ તેજસ અને કાર્મણ શરીરનું અત્તરજ નથી, કારણકે તેઓ અનાદિકાળનાં છે. હવે દારિકશરીરનું જઘન્ય અન્તર એક સમયનું, વૈક્રિય અને આહારકનું જઘન્ય અન્તર અન્તર્મહત્ત્વનું છે, અને તેજસ કાર્મણનું જઘન્ય વા ઉત્કૃષ્ટ અન્તરજ નથી. (૨૮) બંધહેતુ ૪-૫૭–દરેક જીવ જે કર્મબંધન કરે છે તેનું મૂળ કારણ મિથ્યાત્વ, અવત, કષાય અને એગ એ ચાર છે. અને એ ચારના ઉત્તરભેદ સત્તાવન છે, તેમાં પાંચ મિથ્યાત્વ, બાર અગ્રત, પશીસ કષાય અને પંદર વેગ, એ સત્તાવન ઉત્તરબંધહેતુ કહેવાય છે, તે નીચે પ્રમાણે ૯ મિથ્યાવિ—જે ધર્મ સર્વરપ્રણીત નથી તે ધર્મમાં એકાન્ત આગ્રહ કરો કે આ જ ધર્મ શ્રેષ્ઠ છે, બીજે નહિ, એ 3rfમતિ મિથ્યાત્વ, સર્વે ધર્મ શ્રેષ્ઠ છે એમ માનવું તે મનમિvfહવા મિથ્યાત્વ. હું જે કહું છું તેજ સત્ય છે એ દુરાગ્રહ અસત્ય વાતમાં કરે તે મિનિ જિવા મિથ્યાત્વ. સત્ય ધર્મમાં પણ સંશય ઉપજ કે કેણ જાણે ધર્માસ્તિકાયાદિ પદાર્થો હશે કે નહિ! તે પાંચ મિથ્યાત્વ, અને ધર્મ કે અધર્મને સ્પષ્ટપણે નહિ ઓળખનાર એકેન્દ્રિયાદિ જેને અનાજ મિથ્યાત્વ હોય છે. ૨૨ ગાતા–પર પદાર્થો ઉપર ફેલાતી ચિત્તવૃત્તિને નિયમમાં ન રાખવી તે મનની અવિરતિ, ઈન્દ્રિયેને નિયમમાં ન રાખવી. તે બ્રિજની અવિરતિ અને છકાયની હિંસા ટાળવાને નિયમ ન કરે તે ૬ થાપની અવિરતિ. એ પ્રમાણે બાર અવ્રત છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રક પાય–કેધ, માન, માયા, અને લેભ એ દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ચાર ભેદે ગુણતાં સેળ કષાય, અને હાસ્ય, રતિ, અરતિ, શક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ નવ નેકષાય સહિત કષાયના સર્વ મળી પચ્ચીસ ભેદ છે. એનું સ્વરૂપ કષાયદ્વારમાં કહ્યું છે. વા –દારિક, દારિકમિશ, વૈક્રિય, વેકિયમિશ્ર, આહારક, આહારકમિશ, અને તેજસકાર્પણ એ સાત કાયયેગ, તથા સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર એ ચાર વચનગ, તેમજ એજ નામના ચાર મનગ; એ પ્રમાણે સર્વ મળી પંદર વેગ છે, તેનું સ્વરૂપ યોગદ્વારના અર્થપ્રસંગે કહેવાયું છે. પ્રશ્ન –એ સત્તાવન બંધહેતુમાં કયા કયા બંધહેતુ કયા કયા કમબંધનના કારણભૂત છે? ઉત્તર–નરકત્રિક, અશુભ જાતિ ચાર, સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, હુંડક, આતપ, સેવા, નપુંસકવેદ અને મિથ્યાત્વ; એ સેળ પ્રકૃતિઓ બંધાતી વખતે કે મૂળ ચારે હેતુ વર્તે છે, તે પણ એ સેના બંધનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે. તેમજ તિર્યચત્રિક, સત્યાનદ્વિત્રિક, દર્ભાગ્યત્રિક, અનંતાનુબંધિ ચાર, મધ્યસંઘપણ ચાર, મધ્ય સંસ્થાન ચાર, નીચગેત્ર, ઉઘાતનામકર્મ, અશુભવિહાગતિ. સ્ત્રીવેદ, વાર્ષભનારા, મનુષ્યત્રિક, અપ્રત્યાખ્યાન કષાય ચાર, દારિક શરીર અને દારિક ઉપાંગ; એ પાંત્રીસ પ્રકૃતિએના બંધનું મુખ્ય કારણ અવ્રત છે, અહિં દેશવિરતિમાં પણ ઔદયિક અવ્રત ગણેલ છે. આ પાંત્રીસ અને પ્રથમ કહેલી સેળ મળીને એકાવન, તથા જીનનામકર્મ, શાતાદનીય અને આહારકદ્ધિક એ ચાર સહિત પંચાવન વિના શેષ એકાએક પ્રકૃતિએ અથવા એક વીસને હિસાબે પાંસઠ પ્રકૃતિએ કષાયના કારણથી બંધાય છે. શાતાદનીય ગ હેતુથી બંધાય છે. જીનનામકર્મ તથાવિધ કષાયયુક્ત સમ્યકત્વ હેતુથી બંધાય છે, અને આહારકદ્રિક તથાવિધ મંદકષાયયુક્ત ચારિત્ર હેતુથી બંધાય છે. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) કૈયાન ૪-૧૬-ધ્યાન એટલે જીવના સ્થિર પરિણામ. તે ધ્યાન શુમાન અને સમઘ્યાન એમ એ પ્રકારનું છે. વળી અશુભધ્યાન સઁધ્યાન અને રૌદ્રધ્યાન એમ બે પ્રકારે છે, તેમજ શુભધ્યાન પણ ધર્મધ્યાન અને સુ ધ્યાન એમ બે પ્રકારે છે. એ પ્રમાણે આર્ત્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લધ્યાન એ ચારે પ્રકારના ધ્યાનમાં પડેલાં એ અશુભ અને બીજા એ શુભ છે. હવે એ ચારે ધ્યાનના દરેકના ચાર ચાર પ્રકાર છે તે નીચે પ્રમાણે અનિષ્ટસંયાગ, ઇવિયેગ, નાગચિકિત્સા અને અગ્રશેાક ( અથવા નિદાન ) એ ચાર ભેદ આધ્યાનના છે. ગર્લ્સ એટલે ચિ’તારૂપ જે ધ્યાન તે સન્તાન, તેમજ હિંસાનુબ’ધિ,મૃષાનુખંધિ, ૧. સંતોમુઠુત્તમેય, ચિત્તા વરાળમેયલ્યુમિ, ઇઙમસ્થાન જ્ઞાન, ગોનિોલોજ્ઞિળાનં તુ ॥ ૨ ॥ એક વસ્તુ ઉપર અંતર્દ સુધી ચિત્તનું અવસ્થાન તે છદ્મસ્થનું ધ્યાન છે, અને યોનિરેધ એ શ્રી સર્વનેનું ધ્યાન છે, એથી અધિકકાળ સુધી એક વસ્તુપર ચિત્તની સ્થિરતા ટકે તેા તે ચિતા કહેવાય. અને ચિતા ન થાય તેા અન્તર્મુદ્ બાદ ધ્યાનાન્તર થાય કહ્યું છે કે— अंतमुत्तपरओ, चिंता झाणंतरं च होज्जाहि सुचिरंप होज्ज बहुवत्थु - संकमे झाणसंताणो ॥ २ ॥ અઃ—અંતમુત્ત બાદ ચિંતા અથવા ધ્યાનાન્તર એટલે બીજું ધ્યાન થાય, અને ઘણા દીર્ધકાળ સુધી ઘણી વસ્તુઓમાં સંક્રમ કર્યે છતે ધ્યાનસંતતિ એટલે ધ્યાનપરંપરા હાય છે. તેમજ गाढमालंबने लग्नं, चित्तं ध्यानं मिरेजनं यत्तु चित्तं खलं मूढ-मव्यक्तं तन्मनो मतं ॥ ३ અર્થ:આલબનમાં એટલે વસ્તુમાં ગાઢપણે ચાઢેલું નિષ્રક પ્ એટલે સ્થિર ચિત્ત તે ચાન, અને અસ્થિર, મૂઢ, અને અવ્યક્ત એ ત્રણ પ્રકારનું ચિત્ત તે મશ કહેવાય. તેમાં મૂર્છા પામેલા એટલે મન્મત્ત થયેલા, અને નિદ્રાળુ થવાનું જે ચિત્ત તે અવ્યક્તચિત્ત, અને શીઘ્ર જન્મેલ બાળકનું મૂમન કહેવાય. એ કારણથી ચિત્ત તે ધ્યાન છે એમ નક્કી નહિ પણું ધ્યાન તે ચિત્ત છે એ નિશ્ચય છે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ તેયાનુબંધિ અને રક્ષણાનુબંધિ એ ચાર પ્રકારનું, ઇ એટલે મહા ભયંકર ધ્યાન તે સૈધ્યાન. તેમજ આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એ ચાર પ્રકારનું પણ જ, તેમજ પૃથત્વવિતર્ક વિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂમક્રિયાઅનિવૃત્તિ અને સમુચ્છિન્નક્રિયાઅપતિપતિ એ ચાર પ્રકારનું #ાન છે તેનું સ્વરૂપ સંક્ષેપથી નીચે પ્રમાણે આર્તધ્યાનના ૪ ભેદ ૨ કિર્તધ્યાન-સારૂં મકાન, સુંદર સ્ત્રી, સુંદર વસ્ત્ર વિગેરે પ્રિય વસ્તુઓને વિગ થવાથી પુન: પ્રાપ્તિરૂપ અથવા વિયુક્ત નહિ થવારૂપ જે ચિંતા ઉત્પન્ન થાય તે ઈષ્ટવિયેગાર્તધ્યાન. ૨ મનિટરંથોનાથાન–જે પદાર્થ પિતાને ઈષ્ટ નથી તેવા પદાર્થની પ્રાપ્તિ થાય, જેમકે નિરસજન, કદ્રુપતા, અશુભ શબ્દ અને દુર્ગધ વિગેરે અપ્રિય પદાર્થ પ્રાપ્ત થતાં મનમાં જે ચિંતા ઉત્પન્ન થાય તે અનિષ્ટસંગાર્તધ્યાન કહેવાય. રૂ ઉજાસાર્તધ્યાન–શરીરે અનેક પ્રકારની વ્યાધિઓ ઉત્પન્ન થયે છત એ રેગ કયારે મટશે તે સંબંધિ ચિંતા તેમજ વળી પાન તે મનગરૂપજ છે એમ નહિ પરંતુ ત્રણે ગરૂપ છે, અને તે ત્રણ યોગમાં ચિત્ત યોગની મુખ્યતાએ ધ્યાનને ચિત્તને વિષય કહી શકાય છે. અન્યથા ધ્યાન માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ પ્રકારે છે, તેમાં ચિત્તની નિશ્ચલતા તે માનસિથાન, યતનાપૂર્વક નિરવા ભાષા બેલવી તે કાજિયાન, અને કાયાની સ્થિરતા તે ચિન. ભંગિક એટલે ભાંગાવાળું શ્રત ગણતાં મુનિ ત્રણે ધ્યાનમાં વર્તે છે. જેમકે વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષમાંથી મુખ્યતાએ એક દેવ ગણાય છે તેમ ત્રણ ધ્યાનમાં ચિત્તની મુખ્યતા હોવાથી ધ્યાન ચિત્ત૨૫ ગણાય છે. અથવા જેમ રાજમાર્ગમાં પરિવાર સહિત ચાલતા રાજાને માત્ર આ રાજા જય છે એમ કહેવાય છે, તેમ ત્રણે યોગે ધ્યાન વર્તતાં છતાં પણ ધ્યાન મુખ્યતાએ મનોયોગ ગણાય છે. એ પ્રમાણે વિશેષ વર્ણન થી કપ્રકાશ વિગેરે ગ્રંથમાં છે. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ રોગ મટાડવા માટે ઉપાય રચવાની ચિંતા તે રોગચિકિત્સાતધ્યાન. પ્રથમનાં બે ધ્યાન પેાતાના શરીરથી વ્યતિરિક્ત પદાર્થોના વિષયવાળાં છે, અને આ સ્વદેહિષિયક છે. માટે ભિન્ન પાડેલ છે, અન્યથા આ ધ્યાનના અન્તર્ભાવ અનિષ્ટસયેાગામાં થઇ શકે. ? Aપ્રશોષ (નિવૃત્ત) બ્રાન્નયન-મવિષ્યના સુખની ચિંતા કરવી, જેમકે મને દેવલેકનું સુખ પ્રાપ્ત થાય તા ઠીક, અમુક સ્ત્રી પ્રાપ્ત થાય તે! ઠીક, એ પ્રમાણે ભવિષ્યના સુખની ચિંતામાં રહેવું તે અગ્રશાચ આર્ત્તધ્યાન કહેવાય. તથા નવ નિયાણા ( નિદાન ) ના પણ આ યાનમાં સમાવેશ થવાથી એનુ બીજું નામ નિદાન આન્તધ્યાન પણ કહેવાય છે, પૂર્વે ભાગવેલા સુખનું સ્મરણ પણ આ ચાચા ભેદમાં ગણેલ છે. સ્વામિ—આત્ત ધ્યાનના પ્રથમ ત્રણ ભેદ મિથ્યાદ્દષ્ટિથી પ્રમત્ત સુધીના છ ગુરુસ્થાનવાળા જીવાને હેાય છે. વળી ચિત્તની સ્થિરતારૂપ ધ્યાન એકેન્દ્રિયાદિ અસજ્ઞિને અહિં અંગીકાર કર્યું નથી, કારણકે અસજ્ઞિને મનનેાજ અભાવ છે, તે મનની સ્થિરતારૂપ ધ્યાન તે કેમ હાય ? શ્રીમદ્ દેવચંદ્ર સૂરિએ પણ અસનિમાં ધ્યાન ગણ્યું નથી. પરન્તુ આત્તરદ્રરૂપ ચિંતા કે જે મનેવિચારરૂપ નહિ પણ અશાતાવેદનીયાદિ કર્મના ઉદ્દયથી માત્ર સંજ્ઞારૂપજ છે તે સન્નારૂપ ચિંતાની મુખ્યતાએ કેટલાએક ચત્રકારીએ અસત્તિઓને પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ગણાવ્યું છે, તે અપેક્ષાપૂર્વક સત્ય છે. તથા આર્ત્તધ્યાનના ચાથા ભેદ પ્રથમના પાંચ ગુણસ્થાનવાળા જીવાને હોય છે, માટે પાંચ ગુણુસ્થાન સુધી આર્ત્તધ્યાનના ચારે ભેદ હાય, અને પ્રમત્ત ગુણસ્થાને આર્તધ્યાનના પ્રથમ ત્રણ ભેદ હાય છે. દાળ-આક્રંદ કરવા તે મન, શેક કરવા, ઢીલગીર થવું વિગેરે ઉદાસીનપણાનાં ચિન્હ તે શૌયન, એથી વધુ દીલગીર કે હર્ષિત થતાં આંખમાં આંસુ આવી જવાં તે ઝુમોચન, અને રૂદન કરવું હાયપીટ કરવી વિગેરે પત્તેિજન કહેવાય છે. એ ચાર For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકારના બાાચિહેથી આ જીવ આર્તધ્યાનમાં (દુઃખમાં) વર્તે છે એમ જણાય છે. શૈદ્રધ્યાનના ૪ ભેદ { féસાનુવંપિ તૈથાન–કુરતાથી નિરપરાધી અથવા અપરાધી પ્રાણીઓને સંહાર કરવાની, શત્રુને હણવાની, અને તેઓને હણવા માટે શસ્ત્ર વિગેરે તૈયાર કરવાની જે કર ચિંતા તે હિંસાનુબંધિ વૈદ્રધ્યાન કહેવાય. ૨ પૃષાનુવંધિ તૈના –પિતાના સ્વાર્થ માટે બીજાને કંદમાં નાખવા જૂઠ બોલવું, જૂઠી સાક્ષી ભરવી, વિગેરે અસત્ય કાર્યોમાં જે રીતે બીજે સત્ય માને તેવી રીતે જૂઠપણાની સંકલનાએ ઘડવા સંબંધિ જે કર ચિંતા તે મૃષાનુબંધિ સૈદ્રધ્યાન કહેવાય. અથવા પોતે જે જૂઠ બોલેલ છે તેને સત્ય કરી બતાવવાના અનેક પ્રપંચે ઉભા કરવા સંબંધિ જે ક્રર ચિંતા, અને ચાડી ખાવી, અસભ્ય ઉચ્ચાર કરવો વિગેરેમાં જે ચિંતવન તે સર્વ મૃષાનુબંધિ રેદ્રધ્યાન ગણાય. રૂ જોવાનુવંધિ રૌદ્રધ્યાન–બીજાને ધનમાલ લૂંટવામાં, ચારવામાં તથા વસ્તુ છૂપી રીતે ઉપાડી લેવામાં જે દૂર વિચારે પ્રવર્તે તે તેયાનુબંધિ દ્રધ્યાન. ક ક્ષણનુવંપિ સૈદ્રાર–અનેક પાપારંભથી જે પરિગ્રહ ભેગો કર્યો છે, તેને રાજભય, ચારભય, અને અગ્નિભય વિગેરેમાંથી બચાવવાનું ચિંતવન કરવું તે. ૌથાનનાં 8 સ્ત્રક્ષા–હિંસાદિ ચાર ભેદમાંથી કેઈપણ એક ભેદનું વારંવાર સેવન કરવું તે રેશદ્રધ્યાનનું પ્રથમ પાવન લક્ષણ તેમજ અનેક ભેદનું વારંવાર સેવન કરવું તે સેવા એ બીજું લક્ષણ, હિંસાદિ અધર્મમાં પણ ધર્મ બુદ્ધિએ પ્રવૃત્તિ કરવી તે ત્રીજું લક્ષણ ધર્મશુદ્ધિ, અને મરણતે પણ હિંસાદિથી નિવૃત્ત ન થવું તે રદ્રધ્યાનનું શું લક્ષણ અનિવૃત્તિ નામે છે. For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરર સ્વામિ—રાદ્રધ્યાનના ચારે ભેદના સ્વામિ સજ્ઞિ છે, તે પણ મિથ્યાદ્રષ્ટિથી દેશવિરતિ ગુણુસ્થાન સુધીનાજ જીવા છે. જો કે મુનિને પણ છઠ્ઠ ગુણસ્થાને અલ્પ રીદ્રધ્યાન કહ્યુ છે પણ તે અવિવક્ષિત છે. ધર્મ ધ્યાનના ૪ ભેદ. ? અાજ્ઞવિષય—સર્વજ્ઞાએ પ્રાણીએના સુખને માટે જે જે આજ્ઞાએ અને માર્ગો દર્શાવ્યા છે તે તે આજ્ઞાઓનું ચિંતવન કરવુ, એટલે આચારવિચારનાં શાસ્ત્ર ભણવાં અને વિચારવાં વિગેરે કાર્યામાં મનની જે શુભ પરિણતિ વર્તે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવાય. ૨ અપાયવિષયજગતમાં રાગદ્વેષ કરવાથી દરેક જીવાને કેવા કેવા પ્રકારનાં કષ્ટ પ્રાપ્ત થાય છે તે સંબંધિ વિચાર કરવા, અથવા સાક્ત માર્ગે નહિ ચાલનાર જીવાને કેવાં કેવાં કષ્ટ પ્રાપ્ત થાય છે તે સંબંધિ વિચાર કરવારૂપ મનની જે શુભ પરિણતિ તે અપાયવિચય ધર્મ ધ્યાન કહેવાય, અહિ અપાય એટલે જ્જ એવા અર્થ થાય છે. રૂ વિપાજવિષય-જ્ઞાનાવરણ, દનાવરણુ વિગેરે મૂળ આઠ કર્મો અને ઉત્તરભેદે એકસા અઠ્ઠાવન પ્રકારનાં કર્મો જગતના જીવાને કેવા પ્રકારનાં ફળ દર્શાવે છે, અને તે કર્મને આધીન થઇ કાર્ય અને અકાર્ય કરનારા જીવા કેવાં શુભાશુભ ફળ પ્રાપ્ત કરે છે એમ વિચાર કરવારૂપ મનની જે શુભ પરિણતિ તે વિપાકવિચય ધર્મધ્યાન કહેવાય. ૪ સંસ્થાનવિષય-જગત્ એટલે લેાકાકાશ તેમજ અલેાકાકાશ કેવી રીતે કયા આકારે રહ્યાં છે, વળી લેાકમાં રહેલા દ્વીપ, સમુદ્ર, પૃથ્વીએ, ભવના, આવાસા, અને વિમાના કયા સ્થળે કેવી १. अत्र प्रमत्तगुणस्थानके मुख्यता आर्त्तस्य ध्यानस्यैवोप લક્ષળાદ્રપ્રસ્થાપિ−( ગુણસ્થાન ક્રમાનુરાઢે.) For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧રર રીતે રહ્યાં છે વિગેરે વિચાર સર્વજ્ઞવચનને અનુસાર કરે તથા લેકમાં રહેલ છ દ્રવ્યના દ્રવ્યગુણપનું ચિંતવવું તે સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય. વળી ધર્મધ્યાનના બીજા પણ ચાર ભેદ પિંડથ, . રજી અને અપાતીત એ નામના છે તેનું સ્વરૂપ નીચે પ્રમાણે – પિતાના શરીરની અંદર નાભિને સ્થાને આઠ પાંખડીનું કમળ ચિંતવી શ્રી નવપદનું ધ્યાન કરવું, અથવા પિતાના નવ અંગે નવપદ સ્થાપી ધ્યાન કરવું, વળી બીજી અનેક રીતે મેક્ષ માત્રની ઈચ્છાએ મંત્રાદિ પદેનું શરીરને વિષે ધ્યાન કરવું તે સર્વ fiદWધ્યાન કહેવાય. અહિ પિંદ એટલે શરીર રથ એટલે તેમાં રહેલું અર્થાત્ દેહના અવલંબનથી થતું ધ્યાન તે પિંડસ્થ કહેવાય. આ ધ્યાન રાલંબન એટલે સ્થાન અને અક્ષરાદિના અવલંબનવાળું છે. આગમનાં પદ, મંત્રનાં પદ, શ્રી જીનેશ્વર, અને મુનિ વિગેરે ધ્યાન કરવા યોગ્ય વસ્તુઓ ઉપર ચિત્તને એકાગ્ર કરવું. જેમકે શ્રી જીનેશ્વર સુરાસુરાદિ પર્ષદાઓ સહિત સમવસરણમાં બેઠા છે, આગળ દુંદુભિ વિગેરે દેવવાછ વાગે છે, શિર્ષપર ત્રણ છત્ર શોભે છે, અશોકવૃક્ષ ભગવાન ઉપર શોભે છે વિગેરે દેખાવે મનથી નજર આગળ રાખી તેઓઉપર ચિત્તની એકાગ્રતા કરવી તે પશુધર્મસ્થાન. આ ધ્યાન પોતાના શરીરમાં નહિ પણ જીનેશ્વરાદિના પર્વને અશ્ચિને હોવાથી પરસ્થ કહેવાય છે. આ ધ્યાન પણ જીનેશ્વરાદિરૂપના આલંબનવાળું હોવાથી સાલંબન થાન છે. આ ધ્યાનમાં શ્રી જીનેશ્વરાદિકની પ્રતિમાનું નહિ પણ સાક્ષાત્ જીનેશ્વરાદિ જેવા સ્વરૂપ છે તેવા રૂપે ધ્યાન કરવાનું છે. શ્રી જીનેશ્વરની અથવા મુનિની શાન આકારાદિ લક્ષણવાળી પ્રતિમા ઉપર ચિત્તની એકાગ્રતા કરવી, પ્રતિમા ઉપરથી પ્રતિમા જેની છે તેઓના સદગુણેનું પ્રતિમા દ્વારા ચિંતવન કરવું તે પરથષર્માન કહેવાય છે, અહિં જ એટલે પ્રતિબિંબ– For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ પ્રતિમા સંબંધિ ધ્યાન તે પણ ધ્યાન કહેવાય. આ ધ્યાન પણ સાલંબન ધ્યાન છે. શ્રી જીનેશ્વર અથવા મુનિમહારાજ વગેરે. જેઓ દેહત્યાગ કરી મેક્ષમાં ગયા છે, તેઓના કેવળજ્ઞાનાદિ ગુણયુક્ત આત્માને અર્થાત્ શ્રીસિદ્ધપરમાત્માને હૃદયમાં ચિંતવવા તે સતીતધર્મશાન કહેવાય. અહિં રૂપ એટલે શરીર તેનાથી અતીત એટલે રહિત એવા શ્રી સિદ્ધભગવાનનું ધ્યાન તે રૂપાતીત ધ્યાન. ધર્મસ્થાનનાં છ અક્ષ–સૂત્રની વ્યાખ્યા તે આજ્ઞા અને તેના પર જે રૂચિ એટલે શ્રદ્ધા તે આ એ ધર્મધ્યાનનું પ્રથમ લક્ષણ છે. તેમજ ગુરૂ આદિકના ઉપદેશ વિના નિસર્ગથી એટલે સ્વાભાવિક રીતે કર્મને (દર્શનમેહનીયનો) ક્ષયે પશમ વા ઉપશમ થતાં જે તત્વશ્રદ્ધા પ્રગટાવી તે નિરિ , સૂત્ર ઉપર જે રૂચિ એટલે શ્રદ્ધા તે સૂત્ર, અને અર્થ વિસ્તાર ઉપર જે શ્રદ્ધા તે ઈક્તિ અથવા વિસ્તારરૂચિ, એ ચાર ધર્મધ્યાનનાં ચિહ્ન છે. પર્મનનાં માસ્ટવન-ગુરૂની પાસે સૂત્ર અર્થ ગ્રહણ કરી અભ્યાસ કરે તે વાચા, સંશય પડે તે સ્થાને વિનયપૂર્વક પૂછી નિસંદેહ થવું તે વૃદના, કરેલ અભ્યાસ યાદ રહેવા માટે વારંવાર સંભાળ એટલે ભણી જ અગર વિચારે તે ના, અને સૂત્રનું તથા અર્થનું વારંવાર ચિંતવન કરવું એટલે તત્વ વિચારવું તે અપેક્ષા કહેવાય. મુક્તિમિહેલપર ચઢવાને માટે એ ચારે રજજુ એટલે-દોરવત્ આધારભૂત હોવાથી ધર્મધ્યાનનાં આલંબન કહેવાય છે. પથાનનો કેસપેક્ષા–અહિંગુ એટલે ધ્યાનથી પશ્ચાત્ રક્ષા એટલે હદયમાં ચિંતવવું તે અનુપ્રેક્ષા એટલે ભાવના. તે આશ્રયભેદથી ચાર પ્રકારની છે, તે નીચે પ્રમાણે હું એક છું, મારું કોઈ નથી, હું કોઈને નથી વિગેરે ચિંતવવું તે હાપારા, સંપત્તિએ વિપત્તિનું સ્થાન છે, સારા સ્વપ્ન સરખા For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ છે, જેની ઉત્પત્તિ તેનો વિનાશ છે, સર્વ પદાર્થો ક્ષણભંગુર છે વિગેરે ચિંતવવું તે નિત્ય કક્ષા, સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ધર્મ સિવાય કોઈ શરણ નથી વિગેરે વિચારવું તે રાજત્વ અનુક્ષા, અને સંસારના દુઃખનું સ્વરૂપ વિચારવું તે હંસાર નવેક્ષા. એ ચારે ભાવના ધર્મધ્યાન રૂપ છે. વળી ધર્મધ્યાનની મૈત્રી, ઘર, જા અને મારા એ ચાર ભાવનાઓ છે. તેમાં સર્વ જી મારે મિત્ર સમાન છે, મારું કઈ વૈરી નથી અને હું પણ કોઈને વૈરી નથી, એ પ્રમાણે સર્વ જીવોની સાથે મિત્રભાવ વિચારે તે રમાવના. આ ભાવનામાં સર્વ જીવનું હિત વિચારવાનું હોય છે, કારણકે હિત વિચારવું એજ મિત્રતાનું લક્ષણ છે. તેમજ ગુણસ્થાનના ગુણોને દેખી હર્ષ કરે તે પ્રમોદમાવના, સર્વ દુઃખી જીવન દુઃખ કઈ રીતે ટળે! એમ ચિંતવવું તે સામાવા, “સર્વ જીવ કરૂં શાસન રસી” એવી ઉત્કૃષ્ટ કરૂણભાવનાવડે તીર્થંકરગેત્ર પણ બંધાય છે. તેમજ પ્રયત્ન કરવા છતાં પણ જે છ કર્મના વાથી સુખને માર્ગ અંગીકાર કરતા નથી અને હિતકારી ઉપદેશ શ્રવણ કરતા નથી તે જીવો ઉપર ખેદ ધારણ ન કરે તેમજ બહુ ભારેકમી છે, ઘણું સંસારમાં રખડવાને છે વિગેરે આક્ષેપવચનોથી તિરસ્કાર નહિ કરતાં મધ્યસ્થ ભાવ ધારણ કરી વિવાર કરે કે, દુનિયામાં સર્વ જીવેને સુખ પ્રિય છે, પરંતુ મેહનીય કર્મના ઉદયથી તેઓને સુખનો માર્ગ સમજાવવા છતાં પણ સમજતા નથી અને ઉલટા આપણે તથા ધર્મમાર્ગને તિરસ્કાર કરી ઘણું કર્મ ઉપાર્જન કરે છે, માટે એ જીને દેષ નથી પરંતુ મેહનીયકર્મને સર્વ દેષ છે વિગેરે ચિંતવવું તે મારામાવના. f–ધર્મધ્યાનના સ્વામિ મુખ્યત્વે અપ્રમત્ત મુનિ છે, જો કે છઠ્ઠ ગુણસ્થાને પ્રમત્ત મુનિને સાલંબન ધર્મધ્યાન ગૌણપણે કહ્યું છે, અને પાંચમે ગુણસ્થાને દેશવિરતિને મધ્યમ ધર્મધ્યાન કહ્યું છે, તે પણ ઉત્કૃષ્ટ અને નિરાલંબન ધ્યાનની અપેક્ષાએ For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ધર્મ ધ્યાનના સ્વામિ અપ્રમત્ત યુનિ કહ્યા છે. શ્રી ગુણુસ્થાનમા નુરાહુમાં કહ્યું છે કે आर्त्तं रौद्रं भवेदत्र, मन्दं धर्म्यं तु मध्यमम् ધર્મપ્રતિમાશ્રાદ્ધ-ત્રતપાલનસંપ્રત્રમ્ | શ્॥ ગુણુ ક્રમાનુ અર્થ:- અહિં દેશવિરતિ ગુણસ્થાને સ્માર્ત્ત અને રૌદ્રધ્યાન મુખ્ય વૃત્તિએ હેય છે, અને ધર્મ ધ્યાન મધ્યમ અથવા ગાણવૃત્તિએ હાય છે. કારણકે ઉત્કૃષ્ટ ધર્મધ્યાન થતાં અપ્રમત્ત સર્વવિરતિપણું પ્રાપ્ત થાય છે એમ ટીકામાં કહ્યું છે. વળી એ મધ્યમ ધર્મધ્યાન પણ દેવપૂસ્જિદ ષટ્કર્મ, અગીયાર પ્રતિમા, અને શ્રાવકનાં વ્રત પાળવાથી ઉત્પન્ન થયેલું હેાય છે. તથા— अस्तित्वान्नकषायाणा-पत्रार्त्तस्यैव मुख्यता आज्ञाद्यालंबनोपेत-धर्मध्यानस्य गौणता ॥ २ ॥ અર્થ:—અહિં છઠ્ઠું ગુરુસ્થાને નવ નાકષાયાનું અસ્તિત્વ હાવાથી આ ધ્યાનનીજ મુખ્યતા છે, અને આજ્ઞા વિગેરે ચાર આલંબનવાળાં ચાર ધર્મ ધ્યાનની ગણુતા છે. તથા— धर्मध्यानं भवत्यत्र, मुख्यवृत्या जिनोदितम् । रुपातीततया शुक्लमपि स्यादेशमात्रतः ॥ ३ ॥ અર્થ:-—અહિં સાતમૈ ગુણસ્થાને જીનેશ્વરાએ મુખ્યવૃત્તિએ ધમ ધ્યાન કહ્યું છે. જેથી રૂપાતીતપણાએ શમાત્ર શુકલધ્યાન પણ ગાણુવૃત્તિથી ડાય છે. ૧. અહિં ધર્મ ધ્યાનના સંબંધમાં સર્વ અભિપ્રાય ગુણસ્થાનક્રમાનુરાહને આધારે કરે છે અને શ્રી આવશ્યકમાં તેા સામાન્યપણે ક્ષીણમાહ સુધીના સ અપ્રમત્તમુનિને ધર્મધ્યાનના સ્વામિ કહ્યા છે, અને શ્રી વિચારસારમાં શ્રીમદ્ દેવચદ્રજીએ પ્રમત્ત, અપ્રમત્ત, અને અપૂવ કરણ એ ત્રણ ગુણસ્થાનના સુનિબેને ધર્મધ્યાન કહ્યુ' છે, અને કેટલાએક યંત્રપટ્ટકર્તાઓએ ચાચા ગુરુસ્થાનથી સાતમા કે આઠમા ગુણસ્થાન સુધી ધર્મધ્યાન કહેલું છે. એ પ્રમાણે ધર્મધ્યાન સંબધિત અનેક અભિપ્રાય છે, તે સભપ્રાયમાંથી ચાલુ ગ્રંથની અ ંદર વિશેષતઃ શ્રો ગુણસ્થાન માનુહના અભિપ્રાય કહેવાશે For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલધ્યાનના ૪ ભેદ. દ્રવ્યગુણ ત્થવસ્થિત વિચાર—પૃથષ એટલે પર્યાયનું ભિન્નપણું, વિતર્ક એટલે શ્રુતજ્ઞાનને અનુસારે વિચારણા ( વિતર્ક: શ્રુતમ્ ઇતિ તત્ત્વાર્થ: ), અને વિચાર એટલે અર્થ વ્યંજન અને યાગની સફ્રાન્તિ એટલે એક દ્રવ્યથી બીજા દ્રવ્યપર જવું, એક શબ્દથી ખીજા શબ્દપર જવુ, અને એક ચેાગથી બીજા ચાગપર જવું તે અર્થવ્યંજનચેગસંક્રાન્તિ કહેવાય. (વિવાìડયન્ટંગનયોગભ્રાન્તિ: ઇતિ તત્ત્વાર્થ: ) એટલે આ ચાનમાં વતતા આત્મા પ્રાય: શ્રી શ્રુતજ્ઞાનાવલખી એટલે પૂર્વજ્ઞાનના જ્ઞાતા હાય, અને કદાચ મરૂદેવાવત્ પૂર્વજ્ઞાન રહિત પણ હાય, માટે વિશેષત: શ્રુતજ્ઞાની હાય છે, તેવા શ્રુતજ્ઞાની એક દ્રવ્યાર્દિકની ચિંતવનામાં વર્તતા છતા બીજા દ્રવ્યાદિકની ચિંતવના કરે, અને ત્યાંથી ઉઠી પુન: બીજા દ્રવ્યાદિકની ચિંતવના કરે, માટે પૃથક્ તિ પણ કહેવાય. વળી એ પ્રમાણે અર્થ, વ્યંજન અને ચેાગમાં પણ પૂર્ણાંકત રીતે ભિન્ન ભિન્ન ચિંતન પ્રવર્તે તેથી આ પ્રથમ ભેદનું નામ પૃથવિતર્કર સવિચાર કહેવાય છે. આ ભેદ શ્રુતજ્ઞાની શ્રેણિગત પ્રથમ સંઘયણીને હાય છે. વળી શ્રુતજ્ઞાન એટલે પૂર્વજ્ઞાનના એકાન્ત નિયમ નહિ. ૧. શબ્દથી અર્થ પર અને અંથી શબ્દપર આવવું તે અબજન સંક્રાન્તિ કહેવાય. ( ઇતિ લેાકપ્રકાશઃ ) २. द्रव्याद्द्रव्यान्तरं याति गुणाद्यातिगुणान्तरम् | पर्यायादन्यपर्याय, सपृथक्त्वं भवत्यतः ॥ १ ॥ અર્થઃ—જે ધ્યાનમાં ( આગળ કહેવાતા ) વિચાર ( ચિત્તસંચાર ) એક દ્રવ્યથી બીજા દ્રવ્ય ઉપર જાય, એક ગુણથી ખીજા ગુણ ઉપર જાય અને એક પર્યાયથી ખીજા પર્યાય ઉપર જાય તે ધ્યાન પૃથક્ટ્સ સહિત કહેવાય. તથા~~~ स्वशुद्धात्मानुभूतात्मभावश्रुतावलंबनात् । અનેકો વિતાવું, ચણ્મિસ્તત્વયિતનમ્॥૨॥ અઃ—જે ધ્યાનમાં પોતાના શુદ્ધ આત્માએ અનુભવેલા અંતર્ગ For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૭ ૨ અક્ષયતિવિવાર–આ ધ્યાનમાં વર્તતા મુનિ દ્રવ્ય, ગુણ કે પયય એ ત્રણમાંના કેઈપણ એકના ચિંતવનમાં જ સ્થિર રહે છે, પણ પહેલા ભેદની માફક દ્રવ્યથી ગુણપર કે ગુણથી પર્યાયપર જાય નહિ માટે ઘણાવ, અને આ જ્ઞાન પણ પ્રાયઃ શ્રુતજ્ઞાનને અનુસારે પૂર્વધરને હોય છે માટે જિત, અને આ ધ્યાનમાં પહેલા ભેદની માફક શબ્દાન્તર, અર્થાન્તર કે ગાન્તરરૂપ સંક્રાન્તિ હોતી નથી, પણ જે શબ્દ કે અર્થના ચિંતવનમાં વર્તતા હોય તેજ શબ્દ કે અર્થ પર સ્થિર રહે છે, અને આ ધ્યાનના પ્રથમ સમયે ત્રણ બેગમાંથી જે વેગ વર્તતે હેય તેજ (પ્રાયઃ મન ) એગ ઉપર સ્થિર રહે છે માટે વિવાર, એ પ્રમાણે આ ધ્યાનનું યથાર્થનામ પવિતરિવાર છે. આ સ્થાનને અને ચાર ઘનઘાતિકર્મને નાશ થતાં આત્મા કેવળજ્ઞાન પામે છે, માટે પહેલા અને આ બીજો ભેદ શ્રેણિગત છદ્મસ્થને હેય. રૂ સુવિચનિવૃત્તિ – શુક્લધ્યાનમાં સૂક્ષ્મ કાગ (સૂમ શ્વાચ્છવાસ વિગેરરૂપ કાગ)ની અનિવૃત્તિ એટલે પ્રવૃત્તિને અભાવ કરવાનું સામર્થ્ય છે તે સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ કહેવાય, અથવા પ્રવર્ધમાન પરિણામથી જે નિવૃત્તિ (પાછું વળવું) નહેાય એવી પરિણામવૃદ્ધિની પરંપરાવાળું અને સૂક્ષ્મકાયેગવાળું જે ધ્યાન તે સૂફમક્રિયાઅનિવૃત્તિધ્યાન એ પણ અર્થ થાય છે. ભાવકૃતના આલંબનથી જે અર્થનિરૂપ વિતક (વિચાર) થાય તે વિતર્ક સહિત કહેવાય. તથા– भुतचिंता वितर्कःस्यात्, विचारःसंक्रमो मतः। पृथक्त्वं स्यादनेकत्वं, भवत्येतत् प्रयात्मकम् ॥ ३ ॥ અર્થ –વિ એટલે શ્રુતાનુસારી ચિંતા, અને વિવાદ એટલે અર્થાદિકનું સંક્રમણ કહેલું છે, તથા પૃથ" એટલે અનેકપણું, એ ત્રણેના સંયોગે આ પહેલું શુકલધ્યાન છે.-ઇતિ ગુણસ્થા કમા૦. વળી દ્રવ્યથી ગુણ ઉપર, અને ગુણથી પર્યાય ઉપર જવું તે પણ પૃથફત્વપણું કહેવાય–શ્રી વિચારસાર. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ આ ધ્યાન તેરમે ગુણસ્થાને સોગિકેવલી રેગનિરોધ કરતી વખતે મનગ અને વચનગને નિરોધ કર્યા બાદ કાયેગના નિરોધનો કેટલેક ભાગ વ્યતીત થઈ જાય ત્યારબાદ પ્રારંભાય છે, અને જ્યાં સુધી સૂફમકાયોગને સદ્ભાવ હોય છે ત્યાં સુધી જ આ ધ્યાન પરમ શુક્લલેશ્યાએ હોય છે, અને સૂક્ષ્મ કાગ રેકાઈ ગયા બાદ કેવલી ભગવાન અગી થાય છે, અને તુર્તજ ચોથું શુકલધ્યાન પ્રવર્તે છે. છે સમુછિન્નરિયાપ્રતિપતિ–જે ધ્યાનમાં મન વચન કાયાના ગરૂપ ક્રિયાને સર્વથા વિચછેદ થયે છે એટલે સૂક્ષ્મક્રિયા પણ જ્યાં નથી અને ફરીથી એ કિયા વિઠને પ્રતિપાત પણ નથી એટલે પુન: ક્રિયાને પ્રાદુર્ભાવ પણ નથી એવા પ્રકારનું જે સ્થિર ધ્યાન તે સમુછિન્નક્રિયા અપ્રતિપાતિધ્યાન કહેવાય. આ ધ્યાન કેવલી ભગવાનને ચંદમે ગુણસ્થાને હોય છે. આ પરમ શુક્લધ્યાન લેશ્યા રહિત હોય છે. પ્રશ્ન –કેવળજ્ઞાન પામ્યા બાદ કેવલીને દેશના પૂર્વ કેડિ વર્ષ સુધીમાં કઈપણ ધ્યાન કહેવાય કે નહિ? ઉત્તર – નિહાં લિખri સુ-શ્રી સર્વસને યોગનિષેધ હોતે છતે ધ્યાન હોય છે. એમ કહેલું હોવાથી શેષ કાળમાં ધ્યાન નથી. ૧. શ્રી વિચારસાર ગ્રંથના કર્તા શ્રીમદ્દ દેવચંદ્રજીએ આ ધ્યાનને ચિદમાં ગુણસ્થાનમાં ગયું છે, અને ચંદમે ગુણસ્થાને સૂક્ષ્મ કાયયોગ ગણ્યો છે. શ્રી આવશ્યકત્તિમાં ધ્યાનશતકમાં સ્પષ્ટ રીતે ઉપર લખેલેજ ભાવાર્થ કહ્યો છે. અને ગુણસ્થાનક્રમાનુરોહની વૃત્તિમાં સૂક્ષ્મ કાયયોગ ૬ અમી અવસ્થામાં ) ગણ્યો છે, પરંતુ અયોગી ગુણસ્થાને ધ્યાન તો થુંજ ગયું છે, તો શ્રીમદ્દ દેવચંદ્રજીએ ત્રીજું સ્થાન કેવી રીતે ગણ્ય છે તે વિચારણીય છે. ૨. ક્ષયાનના પ્રથમના બે ભેદથી નિવૃત્ત થયેલા અને ત્રીજે મંદ નહિ પામેલાને એ પ્રમાણે ધ્યાના રિકામાં ( બીજા અને ત્રીજા For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ સુજાનનાં ૨ રુક્ષળદેવાર્દિકના કરેલા ઉપસર્ગથી જે ભય પામવા તે વ્યથા કહેવાય, આ ધ્યાનવાળા મુનિને તેવા ઉપસર્ગથી લેશમાત્ર પણ ભય ઉપજતા નથી પણ ભાવનામાં વિશેષ દ્રઢતા આવતી જાય છે માટે શુકલધ્યાનનું પ્રથમ લક્ષણુ અન્યથા, દેવાર્દિકે કપટથી રચેલ માયાજાળમાં મેહ ન પામવા, અને સૂક્ષ્મ અર્થ બુદ્ધિગમ્ય ન થાય તેપણુ મેહુ ન પામવા એટલે મુંઝાવુ નહિ તે 'સમોદ નામે બીજું લક્ષણુ, આ ખાદ્ય વસ્તુ ત્યાજ્ય છે, આ જીવ વસ્તુ આદરવા ચેાગ્ય છે અથવા દેહુથી અને સર્વ સ ચેાગેાથી આ જીવ ભિન્ન પદાર્થ છે વિગેરે સદસત્ ભાવની વ્હેંચણુ કરવા?પ વિંગ એ ત્રીજું લક્ષ્ણ છે, અને એ પ્રમાણે વિવેક પ્રાપ્ત થતાં શરીરના અને ઉપાધિના જે ત્યાગ કરવા તે બ્યુલ્સ” નામે ચેાથું લક્ષણ છે. જસ્થાનનાં : ગાર્જીવન-ક્ષમા, નિરભિમાનતા, ઋજીતા અને નિલેભતા એટલે અમમત્વ એ શુક્લધ્યાનનાં ચાર આ લખન છે. વધ્વાનનો ? અનુપ્રેક્ષા...આ દુસ્તર અને અનાદિ અનન્ત એવા ભવસમુદ્રમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવના અનંત ભવાને વિષે આ જીવ પરિભ્રમણ કરે છે, એ અનંતત્યિ ભાવના. પદાર્થોના વિવિધ પ્રકારના પરિણામ એટલે સ્વભાવા તે વિપરિણામ એટલે તેના સ્વભાવા વિચારવા તે વિાિમ ભાવના, જેમ આ લેાકમાં અને દેવલેાકમાં સર્વે સ્થાના, સ ઋદ્ધિએ અને સર્વ સુખા અશાશ્વત્ એટલે ક્ષણભંગુર-વિનશ્વર છે એમ વિચાર કરવા તે વિપરિણામ ભાવના, તેમજ ધિક્કાર છે આ સંસારને કે જે સસારમાં ઉત્કૃષ્ટરૂપવડે ગર્વિષ્ટ બનેલ જીવ તેજ કલેવરમાં કીડાપણે ઉત્પન્ન થાય છે, વિગેરે ચિતવવું તે ઞાનના આંતામાં) વર્તાતાને કેવળજ્ઞાન પ્રગટ થાય. તે જ્યાં સુધી યાગનિરોધ ન પ્રારબે ત્યાં સુધી કેવલી ધ્યાન રહિતજ હાય (શ્રી આવશ્યકસૂત્રધ્યાનશતક ગાથા ૬૪ મીનીટીકામાં ). For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ ૧ શુમત્વ ભાવના, અને નહિ નિગ્રહુ કરેલા ક્રોધાદિ કષાયા પુનÉવનાં મૂળને સિંચન કરે છે, વિગેરે કષાય, આશ્રવ આદિના અપાય એટલે કષ્ટનું વિચારવુ તે અપાય ભાવના છે. સ્વામિ—શુક્લધ્યાનના પ્રથમભેદ ગાણપણે અપ્રમત્ત મુનિને અને મુખ્યવૃત્તિએ આઠમા ગુણુસ્થાનથી દશમા સુધી ક્ષપકને, તથા આઠમાથી અગીયારમા સુધી ઉપશમકને હાય છે, અને શુક્લધ્યાનના બીજો ભેદ બારમા ક્ષીણુમેહ ગુણસ્થાને હાય છે, તથા ત્રીજે ભેદ ચાગનિરાધઅવસરે ( મનયેાગ અને વચનયોગ રોકાઇ ગયા બાદ કાયાનેા આદરયાગ રાકે ત્યારબાદ સુક્ષ્મકાયયેાગ તાં) કેવલી ભગવાનને હાય છે, અને ચાથા ભેદ સર્વ ગ રૂંધાઈ રહ્યા બાદ અયાગીપણામાં હોય છે. કહ્યું છે કે— एकं त्रियोगभाजा-माद्यंस्यादपरमेक योगवताम् तनुयोगिनां तृतीयं, नियेोगानां चतुर्थे तु ॥ १ ॥ અ:—ત્રણે ચેાગમાં વર્તતા જીવને પ્રથમને એક ભેદ હાય, અને બીજો ભેદ કેઈપણ એક ચેગમાં વર્તતાને હાય, ત્રીજે ભેદ કાયયેાગીને ( સૂક્ષ્મ કાયયાગીને ), અને ચાથેા ભેદ અયાગીને હાય. (૩૦) સંઘયણ ?—હાડકાંના સમૂહની સધિનું બંધારણ તે સંચળ કહેવાય. અર્થાત્ હાડકાંના બે છેડા જ્યાં પરસ્પર સામાસામી મળે છે તે સ્થાને તે બે છેડા જેવા સંબંધથી પરસ્પર ૧-૨. શ્રી આવશ્યક સૂત્રમાં ધ્યાનશતકની વ્રુત્તિમાં શુકલધ્યાનના ડેલા એ ભેદ જે ધર્મધ્યાનના સ્વામિ છે તેનેજ ગણ્યા છે, અને ત્યાં ધર્મધ્યાનના સ્વામિ ઉપશાન્તમાહી અને ક્ષીણુમાહી અપ્રમત્ત મુનિ કહ્યા છે. તેના ખુલાસામાં શ્રીમદ્ દેવચંદ્રજીએ કહ્યું છે કે “ ઉપશાન્તમાહી અને અને શ્રીમહી શબ્દથી અગીયારમા અને ખારમાં ગુરુસ્થાનવાળા નહિ પણ ઉપશમશ્રેણિ અને ક્ષેપકશ્રેણિના પ્રારંભક જાણવા. એ અભિપ્રાયમાં પણ આમે ગુણસ્થાને શુકલધ્યાનને બીજો ભેદ પ્રાપ્ત થાય છે, અને બીજો ભેદ તો બારમેજ કહ્યો છે માટે વિચારણીય છે, For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ વળગી રહ્યા હોય તે સંબંધને સંઘયણ કહેવાય, તે સંબંધના છ પ્રકાર નીચે પ્રમાણે છે— વક્રમનાર સંઘવી એટલે ખીલી, નારાચ એટલે મર્કટબંધ, જેમ વાંદરીનું બચ્ચું વાંદરીને પોતાના હાથ પગને વીંટે દઈ સજજડ વળગી રહે છે તેમ હાડકાંના બને છેડા એક બીજાને વીંટે દઈ વળગી રહે તે નારાશ અથવા મર્કટબંધ કહેવાય. વળી રૂષભ એટલે હાડકાને માટે કહેવાય. હવે આ પ્રથમ સંઘયણુવાળા જીવના શરીરમાં હાડકાંના જે જે સ્થાને સાંધા આવે છે તે તે સ્થાને પ્રથમ તે હાડકાંના બને છેડા સામાસામી એક બીજાપર ચઢીને વીંટે દઈ વળગેલ હોય છે, તેના ઉપર તથા નીચે એકેક હાડપાટે વીંટાયેલા હોય છે, અને તેના ઉપરથી તે ઠેઠ નીચે સુધી ચાર વેધ પાડીને એક ખીલી ઉતરેલી હોય છે, તેમાં ઉપરના હાડપાટાને પ્રથમ વેધ, બીજે વેધ ઉપરના મર્કટબંધી હાડને, ત્રીજો વેધ નીચેના મર્કટબંધી હાડને અને ચેાથે વેધ નીચેના હાડપટ્ટાને એ પ્રમાણે હાડખીલી ચાર સ્થાનેમાં વેધ પાડીને ઉતરેલી હોય છે, આવા પ્રકારના હાડબંધારણનું નામ વજીભનારાચસંઘયણ છે. #મનસિંઘ –ઉપર કહ્યા પ્રમાણે સર્વ હોય પણ ખીલી માત્ર ન હોય, અને બીલી નહિ હોવાથી હાડ પણ વેધવાળાં ન હોય, એવી રીતે જેમ એટલે હાડપા અને નર એટલે મર્કટબંધ એ બેજ હાય માટે આનું નામ રૂષભનારા છે. નાવસિંઘ –ઉપર કહ્યા પ્રમાણે બે હાડના છેડાએ પરસ્પર મટબંધ સંબંધથી વળગેલા હોય પણ તેના ઉપર પાટે તથા ખીલી બને નહાય માટે એનું નામ નારાચસંઘયણ છે. સર્ષના—હાડકાંના બે છેડામાંથી એક છેડે મર્કટબંધના ૧. આ અવભનારાને બદલે કેટલાક આચાર્યો ગગન નામનું રાંધણ માને છે, અને તે વજનારાચ સંધયણ તે ઉપરોક્ત રીતે વજ બનારાચ સરખું હેય પણ માત્ર હાડને પદો ધ ટાયેલ ન હોય. For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧કર સંબંધથી વળગેલ હોય અને બીજે છેડો રસ હોય તેમજ હાડબીલી પણ બન્ને હાડને વીધી નીચે ઉતરી હોય તે અર્ધનારાચ. લિસ્ટિ–હાડના બે છેડાએ એકબીજા ઉપર મટબંધના સંબંધ વિના સાદી રીતે ચઢેલા હોય અને તે બન્ને હાડને વીંધીને ઉપરથી હાડખીલી ઉતરી હોય એવા હાડસંબંધનું નામ કિલિકા સંઘયણ. વાદ–અત્યંગ મર્દન વિગેરે જેવા વડે શ્વત એટલે વ્યાસ તે સેવાસંઘયણ, એટલે હાડની સંધીઓ તેલાદિકનું વારંવાર મર્દન કરવાથી વિશેષ દ્રઢ રહે છે, તેથી તેને સેવાર્ત સંઘયણ કહે છે. આ સંઘયણમાં હાડના બે છેડામાં એક છેડા ભણ–ખાડાવાળા હોય છે અને બીજો છેડો ખાડા વિનાને હોય છે, તે બાભણ વિનાને છેડે બાભણવાળા છેડાની ખોભણમાં ખંડણયામાં રાખેલા સાંબેલાની પેઠે માત્ર અડકીને જ રહ્યો હોય છે, જેથી કેઈપણ એક છેડે જોરથી ખેંચવામાં આવે તે તે ભણુમાં બેઠેલો છેડે બહાર નિકળી જાય છે ત્યારે લોકમાં કહેવાય છે કે હાડકું ઉતરી ગયું, અને કઈ વખતે બને છેડાને ધકો વાગતાં છેડે એક બીજાપર ચઢી જાય છે ત્યારે લેકમાં કહેવાય છે કે હાકું ચઢી ગયું. અને હાલમાં વિશેષ કરીને સેવાર્ત સંઘયણ છે. વળી છે એટલે હાડકાંના બે ખંડ પરસ્પર દgs, એટલે સ્પર્શેલા હોવાથી આ સંઘયણનું બીજું નામ છેyદ પણ છે. એ છ સંઘયણમાં સર્વથી વધુ મજબૂત પ્રથમ સંઘયણ છે અને ત્યાર બાદનાં અનુક્રમે કમી કમી દ્રઢતાવાળાં છે, એ પ્રમાણે છ સંઘયણનું સ્વરૂપ કહ્યું. (૩૧) સંસ્થાન ૬-શુભાશુભ લક્ષણવાળે શરીરને આકાર તે સંસ્થાના કહેવાય, અર્થાત્ સામુદ્રિક શાસ્ત્રના નિયમ પ્રમાણે મુખ, હસ્ત, નાસિકા, ઉદર અને પગ વિગેરે અવયવોનું ૧. લક્ષણ શબ્દથી અવયવનું પ્રમાણ અને વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની શુભાશુભતા પણ ગ્રહણ કરવી, મિત્ર પ્રમાણ જ નહિ. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ જેટલું પ્રમાણુ હાવુ જોઇએ તેટલું પ્રમાણુ હાય પરંતુ ન્યૂનાધિક ન હેાય તે શુભસંસ્થાન અને હીનાધિક પ્રમાણવાળા શરીરના આકારને અશુભસંસ્થાન કહે છે, તે સમચતુરસ્ર વિગેરે છ પ્રકારનાં કહ્યાં છે, તેમાં પ્રથમ સસ્થાન શુભ છે અનેખાકીનાં અશુભ છે, તે નીચે પ્રમાણે— ? સમચતુન્નસંસ્થાન—પતુસ્ર એટલે એ ઢીંચણના ખૂણા અને બે ખભાના ખૂણા મળી ચાર ખૂણા સમ એટલે માપમાં સરખા હાય તેવા શરીરના આકારને સમચતુશ્ત્ર સંસ્થાન કહે છે. અર્થાત્ આ સંસ્થાનવાળા પુરૂષ પર્વકાસને બેઠેલા હાય ત્યારે તેના ડાબા ઢીંચણથી જમણા ખભા સુધી, જમણા ઢીંચણથી ડાબા ખભા સુધી, પલાંઠીના મધ્ય ભાગથી નાસિકાગ્ર સુધી, ડાખા ખભાથી જમણા ખભા સુધી અને ડાખા ઢીંચણુથી જમણા ઢીંચણુ સુધી એ પ્રમાણે પાંચ રીતે માપ લેતાં પાંચેનુ સરખું માપ ઉતરે તે પૂર્વોક્ત ચાર ખૂણા સરખા થયા કહેવાય તેથી આનું નામ સમચતુરસ્ર સંસ્થાન છે. અથવા તેા જેના સર્વ અવયવ પ્રમાણસર હાય તે સમચતુર” સંસ્થાન. ૨ ચપ્રોષપત્તિમ૩૬ સંસ્થાન—ન્યગ્રોધ એટલે વડનું ઝાડ તેના પરમંડલ એટલે ગેળાકાર સરખું સંસ્થાન, અર્થાત્ વડવૃક્ષ જેમ ઉપરના ભાગમાં સુલક્ષણ દેખાય છે અને નીચેના ભાગમાં વિલક્ષણ દેખાય છે, તેમજ જે શરીરના નાભીથી ઉપરના અવયવા અંગશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રમાણુસર હાય અને નાભીથી નીચેના સાથળ વગેરે અવયવા હીનાધિક પ્રમાણવાળા હાય તેનુ નામ ન્યુગ્રોધપરિમ ડલસ સ્થાન. રૂ સાÉિસ્થાન—યગ્રોધપરિમંડલથી વિપરિત હૈાય એટલે નાભીથી નીચેના અવયવા સુલક્ષણ હોય અને નાભિથી ઉપરના અવયવો વિલક્ષણ હાય તે સાદિસંસ્થાન. ' ૧. શ્રી પંચસંગ્રહની વૃત્તિમાં કેટલાક આચાયૅના મતે આ સંસ્થાનનું નામ સાથી એટલે શામલી વૃક્ષ સરખું કહ્યું છે. For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ કે વામન સંથાન–મસ્તક, ગ્રીવા, હસ્ત અને પગ એ ચાર અંગ સુલક્ષણ હોય અને શેષ અવયવે વિલક્ષણ હોય તે વામનસંસ્થાન. કા--મસ્તક, ગ્રીવા, હસ્ત અને પગ એ ચાર અવય વિલક્ષણ હોય, અને શેષ અવયવ લક્ષણયુક્ત હોય તે કુન્જ. દસુંદર સંથા–સર્વ અવય લક્ષણરહિત હોય તે હુંડક. (૩) સમુદ્યાત ૭– એટલે એકીભાવથી, ન એટલે પ્રબળપણાથી, ઘાત એટલે કર્મ પરમાણુઓનો વિનાશ. તે સમુદ્રાતિ કહેવાય, કારણકે સમુદઘાતને પ્રાપ્ત થયેલે જીવ દીર્ધકાળ ભોગવવાયેગ્ય કર્મપરમાણુઓને ઉદીરણકરણવડે ઉદયાવલિકામાં નાખી નાખીને શીધ્ર ભેગવી નિજરે છે. તે સમુદ્રઘાત સાત પ્રકારને નીચે પ્રમાણે જાણો– વીસમુથાત–અત્યન્ત વેદનાવડે વ્યાકુળ થયેલ આત્મા પિતાના આત્મપ્રદેશોને શરીર બહાર ફેંકી બહારથી ખભા તથા મુખ વગેરેનાં અન્તર પૂરી, અંદરથી શરીરના પિલાણ ભાગો પૂરી, દેહપ્રમાણુ ઉર્યો અને જોડે દંડ કરી અન્તર્મુહૂર્ત સુધી એ સ્થિતિએ રહી અશાતવેદનીય કર્મના ઘણા પુદ્ગલેની ઉદીરણા કરી ઉદયમાં લાવી નિજેરે તે વેદનીય સમુઘાત. - ૨ કપાયરમુથાત–અત્યન્ત કષાયવડે વ્યાકુળ થયેલ આત્મા પિતાના આત્મપ્રદેશને શરીર બહાર ફેંકી બહારથી ખભા તથા મુખ વિગેરેના આંતરા પૂરી અંદરના ભાગથી શરીરના પિલાણ ભાગે પૂરી દેહપ્રમાણ ઉંચે અને જડે દંડ રચી. અસ્તમુહૂર્ત સુધી એ સ્થિતિએ રહી ઘણા કષાયના પેદની ઉદીરણ કરી ઉદયમાં લાવી નિર્જરે તે કષાયસમુઘાત. આ સમુઘાત કોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારનો છે. ૧ કવાય સમુદ્દઘાત શ્રી આચારાંગત્તિમાં માત્ર અનંતાનુબંધિના ઉદયથી કહે છે, તે પણ ઉંપલેક્ષણથી અપ્રત્યાખ્યાનાદિના ઉદયથી ગણતાં ૧૬ અક્ષરનો પણ કહેવાય. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ રૂ મરીમુપાત–મણુસમયથી અતમુહૂર્ત પહેલાં મરણ વડે વ્યાકુળ થયેલો આત્મા પિતાના આત્મપ્રદેશને બહાર ફેંકી, શરીરની અંદર પોલાણભાગો પૂરી, પિતાના શરીરની જાડાઈ પ્રમાણે અને લંબાઈમાં પિતાના શરીસ્તી લંબાઈથી અધિક લંબાઈ એટલે જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી એક દિશાએ અસંખ્ય જનપ્રમાણુ ઉત્પત્તિસ્થાન સુધી વધીને ઉત્પત્તિસ્થાને પ્રાપ્ત થાય, તે વખતે અન્તર્મુહૂર્ત જેટલા કાળમાં આયુષકર્મના ઘણુ પરમાણુઓ ઉદીરણાકરણ વડે ઉદયાવલિકામાં નાખી નાખી ઉદયમાં આણી નિર્જરે તે મરણસમુદઘાત કહેવાય. હવે કઈક જીવ એકજ સમુઘાતથી પરભવમાં ઉત્પન્ન થાય છે અને કેઈક જીવ પ્રથમ સમુદઘાતથી નિવૃત્ત થઈ મૂળ શરીરમાં આવી બીજીવાર સમુઘાત કરી પરભવમાં ઉત્પન્ન થાય છે, તે કારણથી એક ભવમાં બે મરણસમુદઘાત પણ થાય છે. કવૈદિક્પતિ–ક્રિય લબ્ધિવાળો આત્મા વૈક્રિય શરીરનામકર્મયુક્ત પિતાના આત્મપ્રદેશને સ્વશરીરથી બહાર કાઢી શરીર પ્રમાણે જાઓ અને સંખ્યાત જનપ્રમાણ દીર્ઘ દંડ રચી પૂર્વે ઉપાર્જન કરેલા. વૈક્રિય નામકર્મના ઘણા પરમાણુઓને ઉદીરણવડે ઉદયાવલિકામાં નાખી નાખી નિર્ભરવાપૂર્વક ક્રિયશરીર પ્રાગ્ય પુતલેને ગ્રહણ કરી વૈક્રિય શરીર રચે તે વિક્રિયસમુદ્દઘાત કહેવાય. ૯ સૈારસમુદિ–તેને લશ્યાની લબ્ધિવાળે છવ તેજસ શરીરનામકર્મયુક્ત આત્મપ્રદેશોને બહાર કાઢી સ્વશરીર પ્રમાણે જાડો અને સંખ્યાત જનને દીર્ઘ દંડ રચી પૂર્વે બાંધેલા તૈજસ નામકર્મના ઘણા પરમાણુઓને ઉદીરણાવડે ઉદયાવલિમાં નાખી હૃદયમાં આ નિર્જરવાપૂર્વક તેજસ પુલો ગ્રહણ કરી તેને લેશ્યા મૂકે તે તૈજસસમુધાત કહેવાય. આ લેશ્યાવાળા જીવને સેળ દેશ બાળવાની શક્તિ પ્રાપ્ત થાય છે. ૬ ગરાસુ –કેઈક લબ્ધિવ દ પૂર્વધર મુનિ For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૬ પેાતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી પૂર્વવત્ સ્વશરીર પ્રમાણે જાડા અને સખ્યાત ચેાજનના દીર્ઘ દંડ રી. પૂર્વોખ દ્વે આહારકનામકર્મના ઘણા પુદ્ગલોને ઉદીરણાવડે ઉદયાલિમ નાખી ઉદયમાં લાવી નિરવાપૂર્વક આહારક શરીરયેાગ્ય પુદ્ગલો ગ્રહણ કરી આહારક શરીર અનાવ તે આહારકસમુઘાત કહેવાય. ૭ વસિમુદ્ધાત—કેવલીભગવાનને આયુષ્કર્મની સ્થિતિ કરતાં નામ, ગાત્ર અને વેદનીય કર્મની સ્થિતિ અધિક રહી હાય તા તે અધિક સ્થિતિ ખ ંડિત કરી, આયુષુ જેટલી સમસ્થિતિ કરવા માટે, પ્રથમ સમયે ઉષ્ણધા લોકાન્ત પ્રમાણ આત્મપ્રદેશના દીર્ઘ દંડ કરે, બીજે સમયે આખા ફ્રેંડમાંથી આત્મપ્રદેશે! કાઢી. ઉત્તર દક્ષિણ લેાકાન્ત સુધી કપાટાકાર સ્પ્રે, ત્રીજે સમયે આખા દંડમાંથી આત્મપ્રદેશો કાઢી પૂર્વ પશ્ચિમ લેાકાન્ત સુધી કપાટાકાર રચે, જેથી આ ત્રીજે સમયે એ કપાટ થવાથી મથાનનેા એટલે રવૈયાના આકાર થાય. ત્યારબાદ ચેાથે સમયે અને કપાટેામાંથી આત્મપ્રદેશે કાઢી મથાનના ચાર આંતરા પૂર્વે, જેથી આ ચેાથે સમયે કેવલીભગવાનનેા આત્મા સર્વ લાકાકાશમાં વ્યાસ થાય. પુન: પાંચમે સમયે આંતરામાં રહેલા આત્મપ્રદેશેા સહરી મથાનના આકારે થાય, છઠ્ઠું સમયે મથાનમાંનું એક કપાટ સહરી એક કપાટાકારે થાય, સાતમે સમયે કપાટ આકાર સંહારી ડાકાર થાય, અને આઠમે સમયે દંડાકાર સહરી સ્વરૂપસ્થ થાય. એ આઠ સમયમાં નામ, ગોત્ર અને વેદનીય કર્મના અચિતિખ’ડગત પરમાણુઓને ઘણા પ્રમાણમાં વિનાશ કરી ત્રણેની આયુ સ્થિતિ જેટલી સ્થિતિ રાખે, તે કેલીસમુદ્ ઘાત કહેવાય. અહિં વ્હેલે અને આઠમે સમયે દ્વારિકકાયયોગ, બીજે છઠ્ઠું ને સાતમે સમયે આદારિક મિશ્રકાયયોગ, તથા ત્રીજે ચેાથે અને પાંચમે સમયે કાણુ કાયયેાગ હાય છે. જે કેલીને આયુ:', નામ, ગાત્ર અને વેદનીય એ ચારે કર્મની સ્થિતિ સરખી હાય તે સમુદ્ઘાત કરતા નથી. વળી એવા પણ નિયમ છે કે છ માસથો અધિક આર્યુવાળા કેવલી અવશ્ય સમ્રુદ્ધાત કરે, અને For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ બીજા કેવલી કરે અથવા ન પણ કરે, તથા નિર્વાણ કાળથી છ માસ પહેલાં સ કેવલી સમુદ્ઘાત કરેજ એમ કેટલાક આચાર્યાં કહે છે તે શાસ્ત્રસ ંમત નથી, કારણકે કેવલી સમુદ્લાતથી નિવૃત્ત થઈ કારણસર ત્રણે યાગમાં પ્રવતા ગૃહસ્થને સોંપી દેવાયાગ્ય વસ્તુઓ સોંપી દઈ અન્તર્મુહૂત્ત માં નિર્વાણ પામે છે, અને અધિક આયુ હાય તે વસ્તુઓ સોંપવાનું બની શકે નહિ માટે નિર્વાણસમયથી અન્તર્મુહૂત્ત પહેલાં સમુદ્દાત થાય એ વચન સૂત્રસમ્મત છે. ( ૩૩ ) ભાવ ૫-વિશિષ્ટ,તુમિ: થતો થા નીયાનાં तत्तद्रूपतया भवनानि भवन्ति एभिः उपशमादिभिः पर्यायैरिति થા માત્ત્વા: એટલે અમુક હતુથી અથવા તેા સ્વત: જીવાનું તે તે રૂપપણે થવું, અથવા ઉપશાદે પર્યાયેાવડે જે તે તે રૂપે થાય તે આવો કહેવાય. તેએ આપમિક, ક્ષાયિક, ક્ષયાપશમ, આયિક અને પારિણામિક એમ પાંચ ભેદેછે. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે ૨ ૩પરામ—માહનીય કર્મીના વિપાકેાદય તથા પ્રદેશેાયનું રોકાણ કરવું તે ઉપશમ ભાવ કહેવાય, અને તે રાખથી ઢાંકેલા અગ્નિ સમાન છે, જેમ તે અગ્નિના ધૂમાડા તથા ભડકાં પ્રગટ થતા નથી તેવી રીતે ધૂમ્રસમાન માહનીયના પ્રદેશેાય અને ભડકા સમાન વિપાકેાયન હાય, એવી સ્થિતિ માહનીયના કર્મ પરમાણુઓની થવી તે ઉપરામ કહેવાય. તથા ઉપશમ સ્થિતિને પ્રાપ્ત થયેલા કર્મ પરમાણુઓના પ્રભાવથી જીવને જે શમતા પ્રાપ્ત થાય તે સૌપરામિષ્ઠ ભાવ કહેવાય. એ પ્રમાણે કર્મની અને આત્માની બન્નેની ઉપશાન્તિને ઉપશમભાવ અથવા પમિકભાવ કહી શકાય છે. આ ઉપશાન્તિ આઠ કર્મ માંથી માત્ર માહનીય કર્મ નીજ હાય છે. ૨ ક્ષચિલ્ડ્રમવ-જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, માહનીય અને અન્તરાય વિગેરે કર્મની ઉત્તર પ્રકૃતિઓમાંની કેટલીએકના અથવા સર્વ ના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારેમાંથી સ થા વિનાશ કરવા એટલે તે કર્મનો એક અણુ પણ આત્માની સાથે ન રહેવા For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ દેવે તે ક્ષર કહેવાય, અને એ કર્મના ક્ષયથી જીવને જે અનંતજ્ઞાન અને અનંતદર્શન વિગેરે ગુણો પ્રગટે તે સચવામાલ કહેવાય. એ પ્રમાણે જીવ અને કર્મ એ બન્નેના સંબંધમાં ક્ષાવિકભાવ કહેવાય. ઉપરોક્ત ભાવ પાણીથી બુઝાવેલા અગ્નિ સમાન છે. અથવા બાળીને ભસ્મ કરેલા વિષવૃક્ષના બીજ સમાન છે, કારણકે ક્ષયભાવને પામેલું ( ક્ષય થયેલું) કર્મ પુનઃ પ્રગટ થતું નથી. રૂ થપરામમા–જે કર્મ સર્વથા ક્ષય પામ્યું નથી. અથવા ઉપશાન્ત થયું નથી, તેવું તથાવિધ ઉદયરૂપે વર્તતું કર્મ ક્ષયોપશમ ભાવવાળું કહેવાય છે, અને કર્મના તેવા પશમથી જીવને જે મતિજ્ઞાનાદિ ગુણ પ્રગટ થાય તે પણ પશમભાવ કહેવાય. એ પ્રમાણે કર્મ અને જીવને ગુણ એ બને ક્ષયોપશમ ભાવે કહેવાય છે. પ્રશ્ન –ઉપશમ અને ક્ષય એ બે ભાવ કહ્યા છતાં પુન: પશમ ભાવ જુદો શી રીતે કહેવાય? શું જે કર્મનો ઉપશમ હોય તેજ કર્મને ક્ષય હાય? અને એ બન્ને ભાવ એક સાથે વર્તે ખરા? કે જેથી તમે ક્ષપશમ કહે છે? ઉત્તર–એક કાળે બે ભાવ પૂર્વોક્ત સ્વરૂપે અહિં વર્તતા નથી, પરંતુ બીજી અપેક્ષાએ એકજ કર્મમાં સમકાળે ઉપશમ અને ક્ષય ભાવ વર્તે છે તે નીચે પ્રમાણે-ક્ષપશમ ઘાતિકમને હાઈ શકે છે, અને જે ઘાતિકર્મને શપશમ વર્તે છે, તે દેશઘાતિકર્મ હોય છતાં તે કર્મના રસસ્પર્ધકે બંધવખતે અશ્રેણિગત જીવને સર્વઘાતિજ બંધાયેલા હોય છે, પરંતુ તે સર્વઘાતિ સ્પર્ધા ઉદયમાં આવતી વખતે દેશઘાતિરૂપે પરિણમીને ઉદયમાં આવી શકે છે, માટે જે જે સર્વઘાતિ સ્પર્ધકે દેશઘાતિપણે પરિણમી ઉદયાવલિમાં આવી ઉદયરૂપે વતી ક્ષય પામતા જાય છે, તે અપેક્ષાએ કાર અને જે જે સર્વઘાતિ સ્પર્ધકે દેશઘાતિપણે નથી પરિણમ્યા, તે સ્પર્ધકને ઉદય નથી, માટે તેઓને અનુદય એજ રૂપરામ કહેવાય, પરંતુ ઉપશમના કરણની પદ્ધતિને અહિં ઉપશમ For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૯ . નથી, એ રીતે ઉદયાલિમાં પ્રવેશ કરતા સર્વદ્યાતિસ્પર્ધ કાના દેશધાતિસ્પર્ધા કારૂપે ક્ષય અને સત્તાગત શેષ સર્વ ધાતિસ્પ કાના અનુયરૂપ ઉપશમ, એ બન્ને મળવાથી કર્મના સોમભાવ થાય છે, પરંતુ અન્ય પ્રકારે સ`ભુવી શકે નહિ. પ્રશ્નઃ— ~~~ઉપશમ અને ક્ષયેાપશમમાં શે! ભેદ છે ? ઉત્તર:-ઉપશમમાં કર્મના રસાય અને પ્રદેશેાય અને હાતા નથી અને ક્ષયાપશ્ચમમાં તા કના પ્રદેશેાય હાય, તેમજ ઉયાનુવિદ્ધ થયે પશમવાળી પ્રકૃતિને વિપાકેાદય પણ હાયછે, છતાં તે ભિન્ન દેશાતિસ્પર્ધકાના ઉદ્ભય હાવાથી યાપશમ ભાવમાં શુદ્ધ ઉદય ન ગણાય. કૌચિત્તમાત્ર—ઉદયાવલિકામાં પ્રાપ્ત થયેલા કર્મ પરમાયુઆના અનુક્રમે ઉદય થવા તે ૩ માય કહેવાય. અહિં પ્રદેશેદયને ઉદય ભાવે ન ગણતાં વિપાકેાદયને ઉદય રૂપે ગણવા, કારણુકે સ્તિસ્ક્યુકસ ક્રમરૂપ પ્રદેશદય સ્વરૂપે ફળ દર્શાવવા સમર્થ નથી, માત્ર મદાનુભાવરૂપ પ્રદેશેાદય કંઈક અલ્પ મૂળ રૂપાન્તરે બતાવી શકે, પરંતુ તે વ્યક્ત-સ્પષ્ટ તેજ ફળ નહિ હાવાથી યથાર્થ ઉદયરૂપ ન લેખી શકાય. તેમજ કર્મના ઉદ્મયથી ઉત્પન્ન થયેલા તે તે પ્રકારના અજ્ઞાનાદિ બાવાને પણ ઔચિવ માય કહે છે. એ પ્રમાણે કર્મ અને જીવ એ બન્નેના સંબંધમાં આયિક ભાવ ગણી શકાય. હું વાીિમિળમાય-પરિણામ એટલે પદાર્થના અનાદિ સ્વભાવ, જેમ ધર્માસ્તિકાયના ગતિસહાયપણું, જીવને જીવત્વ, સભ્યત્વ અને અભવ્યત્વ વિગેરે. ૫ ભાવના ઉત્તર ભેદ ૫૩. ઉપશમભાવના ૨સેઃઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચરિત્ર. યાપમભાવના ૧૮ ભેદ-ત્રણ અજ્ઞાન,૧ ચાર જ્ઞાન, મિશ્ર સમ્યક્ત્વ, ક્ષયાપશમ સમ્યક્ત્વ, ચારિત્ર ર (દેશવિરતિ-સર્વ બ્રેરિત), For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય એ પાંચ લબ્ધિઓ તેમજ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, એમ સર્વ મળી અઢાર, ક્ષાયિકભાવના ૯ ભેદ–દાનાદિ પાંચ લબ્ધિઓ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર. દયિક ભાવના ૨૧ ભેદ–અજ્ઞાન, અસિદ્ધત્વ, મિથ્યાત્વ, અસંયમ, ચાર ગતિ, છ લક્ષ્યા, ચાર કષાય અને ત્રણ વેદ. પરિણામિક ભાવના ૩ ભેદી–જીવત્વ, ભવ્યત્વ, અને અભવ્યત્વ. (૩૪) અવગાહના રૂ–જીવ જેટલા આકાશ પ્રદેશોમાં અવગાહેસમાય તેટલા આકાશપ્રદેશે તે જીવની અવગાહનારૂપ કહેવાય, એ પ્રમાણે દરેક પદાર્થની અવગાહના જાણવી. અથવા પદાર્થની ઉંચાઈ, લંબાઈ, પહેળાઈ અને જાડાઈનું જે માપ તે અવગાહના કહેવાય. આગળ દ્વારસંધ પ્રસંગે જ્યાં સમ્યક્ત્વાદિ ગુણની પણ અવગાહના કહેવામાં આવે ત્યાં વાસ્તવિક રીતે ગુણની નહિ પણ તે ગુણવાળા જીવની અવગાહના જાણવી. એ અવગાહના ત્રણ પ્રકારની છે તે નીચે પ્રમાણે– ૧ મુઠફારો ધંધ–જીવ જે શરીર સહિત જન્મ પામે તે જન્મશરીર, ભવધારણીયશરીર, અથવા મૂળ શરીર કહેવાય, તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની જે અવગાહના તે મૂળ શરીર સંબંધિ અવગાહના. ૨ ૩રરરરસંધિ—પ્રાપ્ત કરેલી લબ્ધિવડે જીવ જે બીજી ૧-૨ બેવાર. અજ્ઞાન કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રથમનાં ત્રણ અજ્ઞાન તે જ્ઞાનના અભાવરૂપે નહિ પરંતુ અસમ્યજ્ઞાનરૂપે છે. અને ઔદયક ભાવનું અજ્ઞાન તે તે જ્ઞાનના અભાવરૂપ છે. ૩ પરિણામિક ભાવના ભેદ જીવ અને અજીવ બન્નેના ગણના નથી પણ ઘણું છે, પરંતુ અહિં માત્ર છવ સંબંધિજ પરિણામિક ભાવ ગણ્યા છે, માટે ત્રણજ ભેદ છે. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ નવું શરીર ( જન્મ શરીરથી અન્ય શરીર ) બનાવે તે ઉત્તરશરીર કહેવાય, તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારની જે અવગાહના તે ઉત્તર શરીર સંબંધિ અવગાહના જાણવી. ♦ સમુપાતીત (તૈનમ અવગાહના)—વેદના વિગેરે સાત પ્રકારની સમુદ્ધાત વખતે જીવની મૂળદંડ કરતાં જે અધિક અવગાહના થાયછે તે સમુદ્દાતકૃત તેજસ અવગાહના પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે છે તેપણ ચાલુ પ્રકરણમાં ઘણું સ્થાને ઉત્કૃષ્ટ અવગાહનાજ કહેવાશે. અહિં સમુધ્ધાતષ્કૃત અત્ર ગાહનાના સમધમાં વેદના અને કષાય સમુદ્દાત વખતે આત્માની અવગાહના જન્મશરીર પ્રમાણુજ રહે છે, પણ તફાવત એજ છે કે સમુદ્ઘાત કર્યા પ્હેલાં ઉત્તર, ખભા વિગેરેના અન્તામાં આત્મા નહાતા તે સમુદ્લાત વખતે સર્વ અન્તરી પૂરી શરીર પ્રમાણ ઘન આકારે થાય છે, જેથી શરીરથી કંઇક અધિક અવગાહના કહેવામાં પણ વિરાધ નથી, અને મરણાદિ સમુદ્ધાતમાં આત્મપ્રદેશેા અનેક યાજન સુધી લંબાય છે તે નીચે પ્રમાણે ૧ વેદનાસમુદ્ઘાતમાં—કંઇક અધિક શરીરપ્રમાણ. ૨ કષાયસમુદ્ધાતમાં— "" ૩ મરણુસમુદ્ધાતમાં——દીર્ઘ ચાદ રનુપ્રમાણુ. ૪ વૈક્રિયસમુધ્ધાતમાં———સંખ્યાત ( વા અસંખ્યાત )યાજન ( સાત વા આઠે રત્નુંપ્રમાણ ). For Private And Personal Use Only "" ૧. ગર્ભજ મનુષ્ય વૈક્રિય અને આહારક એ એ નવાં શરીર બનાવી શકે, અને ગતિર્યંચ, દેવ તથા નારક એ ત્રણે એક વૈક્રિય શરીરજ નવું બનાવી શકે. ૨ તેજસ કહેવાથી તૈજસ અને કાણુ એ બન્ને શરીરની અવવી. ગાહના ૐ શાસ્ત્રમાં વૈક્રિય સમુદ્ધાતની અવગાહના સંખ્યાત યાજન જ કહી છે તે સમુદ્ધાતના પ્રયત્નવખતની કહી છે, અને સમુદ્લાતપ્રયત્નવડે બનેલા વૈક્રિય શરીરને દૂર દેશે મેકલવાથી થયેલી આત્માની જે અવગાહના તે તેા અસંખ્ય યાજન પ્રમાણુ તૈજસ અત્રગાહનાવન વખતે કહેલ છે. માટે એ અપેક્ષાએ ચાલુ ગ્રંથમાં અસંખ્ય યોજન કહી છે, Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ પ તેજસસમુદ્દઘાતમાં–સંખ્યાત જન પ્રમાણુ (સેળ દેશ બાળવા સમર્થ હોવાથી). ૬ આહારકસમુઘાતમ–ભરત વા ઐરવતથી મહાવિદેહ સુધી. ૭ કેવલિસમુદ્દઘાતમાંસંપૂર્ણ કાકાશ પ્રમાણ (દરજી). એ પ્રમાણે સમુઘાતકૃત સાતે અવગાહનાઓ ભિન્ન ભિન્ન છે પણ ચાલું ગ્રંથમાં જે દ્વારમાં જે સમુઘાતની ઉત્કૃષ્ટ અવગાહના સંભવે તેજ સમુદઘાતની ઉત્કૃષ્ટ અવગાહના કહેવાશે, પણ જઘન્ય અવગાહના નહિ કહેવાય, કારણકે સામાન્યપણે સમુદ્દઘાતની જે જઘન્ય અવગાહના તે ઉત્કૃષ્ટ અવગાહનાવાળી સમુદ્દઘાતમાં પણ હેય એ નિયમ નથી. વળી સમુઘાતકૃત અવગાહનામાં વેદના અને કષાય સિવાથની મરણ વિગેરે સમુઘાતથી થયેલી તેજસ અવગાહના કહેવાશે, કારણકે એજ અવગાહનાએ દેહાવગાહનાથી ઘણા દીધું પ્રમાણ વાળી છે અને તેજસની સ્વાભાવિક અવગાહના સર્વે જીના સ્વસ્વ જન્મશરીરપ્રમાણની છે. વળી આ સમુઘાતકૃત તૈજસ અવગાહનાનું વિશેષ સ્વરૂપ લેકપ્રકાશ વિગેરેમાં વર્ણવેલી તેજસ શરીરની અવગાહનાથી જાણવા યોગ્ય છે, તે વર્ણન વિસ્તૃત હોવાથી અહિં કહેવાનું ઉચિત ધાર્યું નથી, માટે જીજ્ઞાસુએ તે સ્થાનેથી જાણવું. એ પ્રમાણે ત્રણ પ્રકારની અવગાહના કહેવાથી દરેક જીવને યથાસંભવ પાંચે શરીરની અવગણના કહેવાયેલી જાણવી. (૩૫) સ્થિતિ ર–સ્થિતિ એટલે કાળનું પ્રમાણ, તે નીચે પ્રમાણે બે પ્રકારનું છે. ૨ મણિશનિ–જીવ જે ભવમાં ઉત્પન્ન થયા છે, તે ભવમાં જેટલા કાળ સુધી (પ્રાપ્ત થયેલ તેજ શરીરધારા) ટકી શકે તેટલા કાળનું પ્રમાણ ભવસ્થિતિ એટલે આયુષ્ય કહેવાય. અહિં સમ્યક્ત્વાદિ ગુણનું જે આયુષ્ય કહેવામાં આવશે તે વાસ્તવિક For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ રીતે ગુણનું નહિ પણ તે ગુણવાળા જીવનું આયુષ્ય જાણવું. એ આયુષ્યરૂપ ભવસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહેવાશે. ૨ યાતિ –જીવ વિગેરેનું વિવક્ષિત સ્વરૂપ સતત નિરન્તર કેટલા કાળ સુધી ટકી રહે કે જે સ્વરૂપમાં એક સમચનું પણ અંતર ન પડે તેવા વિવક્ષિત સ્વરૂપના સતતકાળનું પ્રમાણ તે કાયસ્થિતિ કહેવાય. જેમ કોઈ પૃથ્વી આદિ જીવ અમુક સમયે વનસ્પતિભવ પ્રાપ્ત કરી દશહજાર વર્ષ બાદ મરણ પામી પુન: વનસ્પતિભવ પ્રાપ્ત કર્યો, એ પ્રમાણે વારંવાર વનસ્પતિ ભવ પ્રાપ્ત કરવાથી એકેક ભવન જે દશહજાર વર્ષ વિગેરે કાળ તે વનસ્પતિની ભવસ્થિતિ ગણાય. અને અનેક ભામાં પણ તે જીવ વનસ્પતિ સ્વરૂપે કાયમ રહેવાથી તે સર્વ ભવને જે કાળ તે વનસ્પતિની કાયસ્થિતિ ગણાય. એ કાયસ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહેવાશે. (૩૬) નિ ૮૪ લાખ-૩-૩-૩-૩–તેજસ અને કામણ શરીરવાળા જ હારિકાદિ ભવધારણીય દેહમુદ્રની સાથે જે સ્થાને જોડાય તે સ્થાન ન કહેવાય અને તે જુદી જુદી ગણવાથી અસંખ્ય પ્રમાણુવાળી છે, પરંતુ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળી અનેક નિઓને એક નિરૂપ ગણતાં ચોરાસી લાખ થાય છે. તે દ્વારસંધપ્રસંગે સવિસ્તર કહેવાશે. વળી તે નિ સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારની છે, તેમાં જે ઉત્પત્તિસ્થાન આત્મપ્રદેશ યુક્ત હોય તે જાતિ, જેમ જીવતા પ્રાણીના શરીરમાં કીડાદિ ઉત્પન્ન થાય તે તે કીડાએની સચિત્તનિ કહેવાય, અને જે ઉત્પત્તિસ્થાન નિજીવ હોય તે અજિયોજિ, જેમ સૂકા કાખમાં મેર જાતના કીડા થાય છે તેઓની તે અચિત્તનિ છે, તેમજ જે ઉત્પત્તિસ્થાનના કેટલાક પ્રદેશ સજીવ અને કેટલાક પ્રદેશે નિર્જીવ હોય તે નિયતિ ગણાય. વળી તે નિશીત ઉષ્ણુ અને શીતાણ એમ ત્રણ પ્રકારની છે, તેમાં જે ઉત્પત્તિસ્થાન શીત સ્પર્શયુક્ત હોય તે શનિ For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ જેમ જળ વિગેરે, જે ઉત્પત્તિસ્થાન ઉષ્ણુ સ્પર્શયુક્ત હાય તે ૐયોનિ, જેમ અગ્નિ વિગેરે, અને જે ઉત્પત્તિસ્થાન અતિ શીતલતા તથા અતિ ઉષ્ણુતા રહિત હાય તે ગીતોન્ગોનિ કહેવાય જેમ પૃથ્વી વિગેરે. તેમજ વળી મનુષ્યની સ્ત્રીએની ચેાનિ શંખાવ, ધૂર્માંન્નતા અને વશીપત્રા એમ ત્રણ પ્રકારની છે. તેમાં ચક્રવર્તિના સ્ત્રી રત્નની ચેાનિ શંખના આવના આકારવાળી હોય છે, તે ચેાનિમાં જે જીવે પુત્રપણે આવી ઉસન્ન થાય છે તે સર્વે જીવા સ્ત્રીરત્નના પ્રમળ કામાગ્નિના ઉદ્દયથી નાશ પામે છે, માટે સ્ત્રીરત્નને પુત્ર હાય નહિ. તેમજ અરિહંત, ચક્રવર્તિ, વાસુદેવ અને બળદેવની માતાઓની યાનિએ કાચમાની પીઠ સમાન ઉન્નત હાવાથી તે મેન્નિતા કહેવાય છે, તે યોનિમાં અરિહત વિગેરે ચાર સિવાય અન્ય જીવ પણ ઉપજે પરન્તુ અરિહંતાદ્ઘિ ચારની ઉત્પત્તિ તે કુર્માન્નતા યોનિમાંજ હોય. વળી સર્વ સાધારણ સ્ત્રીઓની યોનિ વાંસના પત્ર સમાન આકારવાળી હોવાથી તે કૅશોપાયોનિ કહેવાય છે, તેમાં અરિહતાર્દિ ચાર સિવાય સર્વ મનુષ્યો ઉત્પન્ન થાયછે. તેમજ સર્વ તિર્યંચ સ્ત્રીઓની યોનિએ વંશપત્રના આકારવાળી હોય છે અને વૃત્તાકારવાળી પણ સંભવે છે. ઉપરોક્ત શંખાવદ યોનિએ ખાહ્ય આકારરૂપ જાણવી પણ વાસ્તવિક ઉત્પત્તિસ્થાનરૂપ નહિ, જે ઉત્પત્તિસ્થાનરૂપ અતર ગયોનિ તે પ્રત્યક્ષ ઉપલબ્ધ થતી નથી કારણકે તે ઉત્તરાન્તવતી હોય છે. તેમજ તે યાનિ શુભ અને અશુભ એમ એ પ્રકારની છે, તેમાં યુગલિક મનુષ્યાની, ચક્રવર્તિ, વાસુદેવ, તિર્થંકર, તથા શ્રેષ્ઠ વંશ અને શ્રેષ્ઠ જાતિવાળા પુરૂષાની શુભ ચેાનિ હાય છે, અને જાની અશુભ યોનિ કહેવાય. તેમજ પચેન્દ્રિય તિામાં અશ્વરત્ન, ગજ્જરત્ન વિગેરે ઉત્તમ પ્રાણીઓની શુભ યોને, અને જા તિર્યંચાની અશુભ ચેાનિ, એકેન્દ્રિયમાં શુભવશે, ગંધ, રસ અને સ્પર્શવાળા એકેન્દ્રિયા ( રત્નાદિક)ની શુભ યેાનિ હાય છે. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેષની અશુભ હોય છે. વિકલેન્દ્રિય, અસંક્ષિતિર્યંચ અને અસંક્ષિ મનુષ્યની અશુભ નિ હોય છે. વળી વિકેન્દ્રિયમાં પણ શંખ વિગેરે કઈક જીવ શુભ નિવાળા હોય છે. વળી સંસ્કૃત એટલે પ્રત્યક્ષ ન દેખી શકાય તેવી ઢાંકેલી, વિકૃત એટલે પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઇ શકે તેવી ઉઘાડી, અને કંઈક ઢાંકેલી તથા કંઈક ઉઘા ઓળખી શકાય તે સંસ્કૃતિ . એ પ્રમાણે ગેનિવિભાગમાં પૂર્વોક્ત બાર એનિએ તેમજ ચોરાશીલાખ એનિઓને સમાવેશ થઈ શકે છે. ચાલુ ગ્રંથમાં કારસંધ પ્રસંગે બાર તથા રાશી લાખમાંની એનિએ કહેવાશે. ૩૬ દ્વારના ઉત્તરભેદ સંક્ષેપમાં નીચે પ્રમાણે– (૧) ગતિ ૪. ૧ નરકગતિ, ૨ દેવગતિ, ૩ તિર્યંચગતિ, ૪ મનુષ્યગતિ. (૨) ઇન્દ્રિય (જાતિ ) પ. ૧ સ્પર્શેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ ચક્ષુરિન્દ્રિય. અને ૫ ત્રેન્દ્રિય અથવા એકેન્દ્રિયજાતિ, કીજિયતિ, ત્રીન્દ્રિય જાતિ, ચતુરિન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિયજાતિ. (૩) કાય ૬. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય, અને ૬ ત્રસકાય, (૪) યોગ ૩ તથા ૧૫. મને ગ. વચનગ અને કાયયેગ, એ ત્રણ મૂળગ. તથા ૧ સત્યમનેગ, ૨ અસત્યમનેયેગ, ૩ મિશ્રમનોગ, * વ્યવહાર ( અસત્યામૃષા ) મ ગ, ૫ સત્યવચનગ, ૬ અસત્યવચનગ, છમિશ્રવચનગ, ૮ વ્યવહાર (અસત્યામૃષા) વચનગ, ૯ દારિકકાયાગ, ૧૦ દારિકમિશ્નકાય. ૧૧ વક્રિયકાલેગ, ૧૨ કિયમિશકાયયેગ, ૧૩ આહારકકાગ, ૧૪ આહારકમિશ્રાગ, અને ૧૫ તેજસકર્મકાય. For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 146 (5) વેદ 3. સ્ત્રીવેદ, પુરૂષદ અને નપુંસકવેદ, (6) ક્યાય 4 તથા પ. ફોધ, માન, માયા અને લેભ એ ચાર મૂળ કષાય છે, એના 16 ઉત્તરભેદ તથા નેકષાય મળી રપ કષાય તે નીચે પ્રમાણે - 1 અનંતાનુબંધિકોધ 14 અપ્રત્યાખ્યાની લેભ 2 અપ્રત્યાખ્યાનીÀધ ૧પ પ્રત્યાખ્યાની લાભ 3 પ્રત્યાખ્યાની ક્રોધ 16 સંજવલન લાભ 4 સંજવલનોધ 9 નેકષાય. 5 અનંતાનુબંધિમાન 1 હાસ્ય * અપ્રત્યાખ્યાનીમાન 2 રતિ 7 પ્રત્યાખ્યાનીમાન 3 અરતિ 8 સંજવલનમાન 4 શેક 9 અનંતાનુબંધિમાયા 5 ભય 10 અપ્રત્યાખ્યાનીમાયા 6 દુગછા 11 પ્રત્યાખ્યાનીમાયા 7 સ્ત્રીવેદ 12 સંજવલનમાયા 8 પુરૂષદ 13 અનંતાનુબંધિભ 9 નપુંસકવેદ (7) જ્ઞાન પ. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન, 3 અવધિજ્ઞાન, 4 માર્ચ - જ્ઞાન અને 5 કેવળજ્ઞાન. (8) અજ્ઞાન 2. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન અને 3 વિભગન્નાન. (9) સંયમ 7. 1 સામાયિક ચારિત્ર, 2 છેદો પસ્થાપનીય ચારિત્ર, ૩પરિહારવિશુદ્ધ ચારિત્ર, 4 સૂક્ષ્મસંપરાય ચારિત્ર, પ યથા ખ્યાત ચારિત્ર, દ દેશવિરતિ ચારિત્ર અને 7 અવિરતિ ચારિત્ર. For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 147 (10) દર્શન 4. 1 ચક્ષુદર્શન, 2 અચક્ષુદર્શન, 3 અવધિદર્શન અને ક કેવળદર્શન. (11) લેશ્યા 6. 1 કૃષ્ણલેશ્યા, 2 નીલેશ્યા, 3 કપલેશ્યા 4 તેજલેશ્યા, 5 પલેયા અને 6 શુક્લલેશ્યા. (12) ભવ્ય 2. ભવ્ય અને અભિવ્ય.' (13) સમ્યકત્વ . 1 ઉપશમસમ્યકત્વ, 2 ક્ષાયિકસમ્યકત્વ, 3 ક્ષયોપશમસમ્યકત્વ, 4 મિકસમ્યકત્વ, 5 સાસ્વાદ-સમ્યકત્વ અને 6 મિથ્યાત્વ. (14) સંજ્ઞિત્વ 2. સંક્ષિ અને અસંશિ. (૧પ) આહારક છે. આહારી અને અનાહારી. (16) ગુણસ્થાન 14. 1 મિથ્યાત્વ, રસાસ્વાદન, 3 મિશ્ર, 4 અવિરતસમ્ય, પ દેશવિરતિ, 6 સર્વવિરત–પ્રમત્ત, 7 અપ્રમત્ત, 8 નિવૃત્તિબાદર સં૫રાય, ( અપૂર્વકરણ ) 9 અનિવૃત્તિનાદર સંપાય, 10 સૂક્ષ્મસંપરાય, 11 ઉપશાન્તમેહ, 12 ક્ષીણમેહ, 13 યોગી કેવલી અને 14 અયોગકેવલી. (17) જીવ ભેદ 14 તથા પ૬૩. 1 અપર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય. 8 પર્યાપ્તશ્રીન્દ્રિય. 2 પર્યાપ્તસૂક્ષ્મએકેન્દ્રિય. અપર્યાપ્તચતુરિન્દ્રિય. અપર્યાબાદએકેન્દ્રિય, 10 પર્યાપ્તચતુરિન્દ્રિય, 4 પર્યાબાદએકેન્દ્રિય. 11 અપર્યાપ્તઅસંક્ષિપંચેન્દ્રિય. પ અપર્યાસક્રીન્દ્રિય. 12 પર્યાપ્તઅસંક્ષિપંચેન્દ્રિય, 6 પર્યાપ્તીન્દ્રિય. 13 અપર્યાપ્તસંક્ષિપંચેન્દ્રિય. 7 અપર્યાપત્રીન્દ્રિય, 14 પર્યાપ્તસંક્ષિપંચેન્દ્રિય. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 148 એ 14 ભેદ કહ્યા અને પ૬૩ ભેદ આ દ્વારના વર્ણન પ્રસંગે પ્રથમ દર્શાવ્યા છે ત્યાંથી જવા. (18) પ્રતિ 6. 1 આહારપર્યાસ, 2 શરીરપર્યાતિ, 3 ઈન્દ્રિયપર્યારિ, 4 ધામેચ્છવાસપતિ, 5 ભાષાપર્યાપ્તિ અને 6 મન:પર્યાપ્તિ. (19) પ્રાણ 10. 1 સ્પર્શેન્દ્રિયપ્રાણ, 2 રસનેન્દ્રિયપ્રાણ, 3 ધ્રાણેન્દ્રિયપ્રાણ, 4 ચક્ષઈન્દ્રિયપ્રાણ, 5 શ્રોત્રેન્દ્રિયપ્રાણ, ઇદ મનેયોગપ્રાણ, છ વચનયોગપ્રાણ, 8 કાયયોગપ્રાણ, 9 શ્વાસેવાસપ્રાણ અને 10 આયુષપ્રાણ. (20) સંજ્ઞા 4, 10, 16 અને 3. 1 આહાર, 2 ભય, 3 મૈથુન, 4 પરિગ્રહ, 5 ક્રોધ. 6 માન, છ માયા, 8 લોભ, 9 એઘસંસા, 10 લોકસંજ્ઞા, 11 ધર્મ સંજ્ઞા, 12 સુખસંજ્ઞા, 13 દુઃખસંજ્ઞા, 14 મેહસંસા, 15 જુગુપ્સાસંજ્ઞા અને 16 શેકસંજ્ઞા. એ 16 માંથી પ્રથમને 4-10 અથવા 16 અનુક્રમે ગ્રહણ કરવી. તેમજ 1 હેતુવાદોપદેશિકી, 2 દીર્ઘકાલિકી અને 3 દ્રષ્ટિવાદે પદેશિકી. (21) ઉપગ 12. 1 મતિજ્ઞાન, 2 શ્રુતજ્ઞાન, 3 અવધિજ્ઞાન, 4 મન:પર્યવજ્ઞાન, 5 કેવળજ્ઞાન, 6 મતિજ્ઞાન. શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન 9 ચક્ષુદર્શન, 10 અશુદર્શન, 11 અવધિદર્શન અને 12 કેવળદર્શન. એ પ્રમાણે 5 જ્ઞાન, કે અજ્ઞાન અને 4 દર્શન મળી 12 ઉપગ ગણાય છે. (રર) ક i3. 1 મિથ્યાદ્રષ્ટિ, 2 સમ્યગદ્રષ્ટિ અને 3 મિશ્રદ્રષ્ટિ, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 149, (ર૩) બંધ 8 તથા 120. 1 જ્ઞાનવારણકર્મ, 2 દર્શનાવરણકર્મ, 3 વેદનીયકર્મ, 4 મિહનીયકર્મ, 5 આયુષકર્મ, 6 નામકર્મ, 7 ત્રિકમ અને 8 અન્તરાયકર્મ. એ ૮મૂળકર્મને બંધ. 5 જ્ઞાનાવરણ, 9 દર્શનાવરણ, 2 વેદનીય, ર૬ મેહનીય, ( મિશ્ર અને સભ્યત્વ વિના), 4 આયુષ્ય, 67 નામકર્મ, 2 શેત્ર. અને 5 અન્તરાય એ 120 ઉત્તરકર્મ બંધ. એ 120 ઉત્તર ભેદનાં નામ દ્વારા વર્ણનમાં લખાઈ ગયાં છે ત્યાંથી જાણવાં, (24) ઉદય 8 તથા ૧રર. બંધભેદવર્તુ–પરન્તુ મિશ્ર અને સભ્યત્વ એ બે દર્શન મોહનીય કર્મને ઉદય અધિક ગણવે. (25) ઉદીરણા 8 તથા ૧રર. ઉદયભેદવત્, (ર૬) સત્તા 8 તથા 148. સત્તાના આઠ મૂળ કર્મઆશ્રયિ, 8 મૂળભેદ જાણવા. અને ઉત્તર ભેદમાં બંધ પ્રસંગે નામકર્મના 67 ભેદ ગણ્યા છે તેને બદલે લ્ટ ભેદ ગણવા અને મેહનયના 26 ને બદલે 28 ભેદ ઉદયવત્ ગણવા. (ર૭) શરીર 5. 1 દારિકશરીર, 2 કિધશરીર, 3 આહારકશરીર, 4 તેજસશરીર અને પ કામણુશરીર. (28) બંધ હેતુ 4 તથા પ. 1 મિથ્યાત્વ, 2 અવત, 3 કષાય અને 4 વેગ એ 4 મૂળ હેતુ છે અને ઉત્તર હેતુ નીચે પ્રમાણે મિથ્યાત્વ 5-1 આભિગ્રહિક મિથ્યાત્વ, 2 અનભિગ્રહિક મિથ્યાત્વ, 3 અભિનિવેષિક મિથ્યાત્વ, 4 શશયિક મિથ્યાત્વ અને 5 અનાગિક (અવ્યક્ત) મિથ્યાત્વ. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 150 અત્રત 12-1 સ્પર્શેન્દ્રિય અવત, 2 રસનેન્દ્રિયવ્રત, 3 ઘણેન્દ્રિયવ્રત, 4 ચક્ષુઈન્દ્રિય અગ્રત, 5 શ્રોત્રેન્દ્રિયવ્રત, 6 મન નેઈન્દ્રિયવ્રત, 7 પૃથ્વીકાયવધ, 8 અકાયવધ, 9 અગ્નિકાયવધ, 10 વાયુકાયવધ, 11 વનસ્પતિકાયવધ અને 12 ત્રણકાયવધ. એ પ્રમાણે છે ઈન્દ્રિયે 1 મન અને 6 કાયવધ સંબંધિ અવ્રતના 12 ભેદ છે. કષાય ૨૫–કષાયદ્વારમાં કહ્યા છે તે પ્રમાણે. ગ 15- ગદ્વારમાં કહ્યા છે તે પ્રમાણે. એ રીતે 5 મિથ્યાત્વ, 12 અત્રત, રપ કષાય અને 15 ગ, એ સર્વ મળી કર્મબંધના પ૭ હેતુ છે. (ર૯) ધ્યાન 4 તથા 16. 1 આર્તધ્યાન, 2 રદ્રધ્યાન, 3 ધર્મધ્યાન અને 4 શુકલધ્યાન એ મૂળ ધ્યાન છે, અને તેના 16 ભેદ નીચે પ્રમાણે– આર્તધ્યાન 4-1 ઈષ્ટવિયેગ, 2 અનિષ્ટસંગ. 3 રોગ ચિકિત્સા અને 4 અગ્રશાચ આર્તધ્યાન. દ્રધ્યાન 4-1 હિંસાનુબંધિ, 2 મૃષાનુબંધિ, 3 તેયાનુબંધિ અને 4 પરિગ્રહરક્ષણાનુબંધિ રૌદ્રધ્યાન, ધર્મધ્યાન 4-1 આજ્ઞાવિચય, 2 અપાયરિચય, 3 વિપાકવિચય અને 4 સંસ્થાનવિય ધર્મધ્યાન શુક્લધ્યાન 4-1 પૃથત્વવિતર્કસવિચાર, 2 એકત્વ વિતર્કઅવિચાર, 3 સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ, અને 4 સમુચ્છિન્ન કિયા અપ્રતિપાતિ શુક્લધ્યાન. (30) સંઘયણ 6. - 1 વર્ષભનારા સંઘયણ, 2 ઝાષભનારાચ સંઘયણ, 3 નારાચ સંઘયણ, 4 અર્ધનારા સંઘયણ, પ કિલિકા સંઘયણ અને 6 સેવા (છેદપૃષ્ટ) સંઘથયું. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર (31) સંસ્થાન 6. 1 સમચતુરન્સ સંસ્થાન, 2 ન્યોધપરિમંડલ સંસ્થાન, 3 સાદિ (સાચી) સંસ્થાન, 4 વામન સંસ્થાન, 5 કુબજ સંસ્થાન અને 6 ફંડક સંસ્થાન. (૩ર) સદવાત 7. 1 વેદના સમુદઘાત, 2 કષાય સમુદ્દઘાત, 3 મરણ સમુઘાત, જ વૈકિય સમુહુઘાત, 5 તેજસ સમુદઘાત, 6 આહારક સમુદઘાત, અને 7 કેવલી સમુહૂઘાત. (33) ભાવ 5 તથા પ. 1 ઉપશમ ભાવ, 2 ક્ષાયિક ભાવ, 3 પશમ ભાવ, જ દયિક ભાવ અને 5 પારિણામિક ભાવ એ પ મૂળ ભાવ. ઉત્તર ભાવ પરૂ નીચે પ્રમાણે— ઉપશમ ભાવ ૨–ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર. ક્ષાયિક ભાવ 9-1 ક્ષાયિક સમ્યકત્વ, 2 ક્ષાયિક ચારિત્ર, ઉં ક્ષાયિક દાન, 4 લાભ, 5 ભોગ, 6 ઉપગ અને 7 વીર્ય એ પ લબ્ધિ તથા કેવળજ્ઞાન અને કેવળ દર્શન એમ 9 પશમભાવ 18-1 પશમ સમ્યકત્વ. 2 મતિજ્ઞાન, 3 શ્રુતજ્ઞાન, 4 અવધિજ્ઞાન, 5 મનઃ પર્યવજ્ઞાન, 6 મતિઅજ્ઞાન, 7 શ્રુતજ્ઞાન, 8 વિગજ્ઞાન, 9 ચક્ષુદર્શન, 10 અચક્ષુદર્શન, 11 અવધિદર્શન, 12 પશમ દાન, 13 લાભ, 14 ભોગ. 15 ઉપભોગ, 16 વર્ચ, 17 સર્વ વિરતિ અને દેશવિરતિ. એ પ્રમાણે 1 સમ્યકત્વ, 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, પ લબ્ધિ, અને 2 ચારિત્ર મળી 18 ભેદ થાય, - ઓયિક ભાવ 21-1 અજ્ઞાન, 2 અસિદ્ધત્વ, 3 અસંયમ, 4 મિથ્યાત્વ, એ ચાર તથા 4 ગતિ, 4 કષાય, 6 લેશ્યા અને 3 વેદ, એ ર૧ દયિક ભાવ છે. પરિણામિક ભાવ 3-1 ભવ્યત્વ, 2 અભવ્યત્વ અને ૩જીવત્વ. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ર જધન્ય 1 ભવસ્થિતિ ઉત્કૃષ્ટ એ પ્રમાણે 2 ઉપશમના, 9 ક્ષાયિકના, 18 ક્ષપશમના, 21 ઔદયિક અને 3 પારિણામિક ભાવ મળી કુલ 53 ભાવ થાય. (34) અવગાહના 3. 1 મૂળ શરીર સંબંધિ. 2 ઉત્તર શરીર સંબંધિ. 3 સમુદઘાતકૃત. -- -- -- ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ જઘન્ય ઉત્કૃષ્ટ (35) સ્થિતિ 2. 2 કાયસ્થિતિ (36) નિ 88 લાખ 3-2-3-3. 7 લાખ પૃથ્વીકાયની 2 લાખ ત્રીન્દ્રિયની 7 લાખ અપકાયની 2 લાખ ચતુરિન્દ્રિયની 7 લાખ અગ્નિકાયની 4 લાખ દેવની 7 લાખ વાયુકાયની 4 લાખ નારકની 10 લાખ પ્રત્યેક વનસ્પતિની ! 4 લાખ તિર્યંચપંચેન્દ્રિયની 14 લાખ સાધારણ વનસ્પતિની ! 14 લાખ મનુષ્યની 2 લાખ હીન્દ્રિયની | 84 લાખ. ચિત્તાદિ 3. શિવાદિ 3. સંવૃતાદિ 3. શેખાવર્તાદિ 3. 1 સચિત્તનિ 1 શીતનિ 1 સંવૃતનિ 1 શંખાવર્તન 2 અચિત્તનિ 2 ઉષ્ણનિ 2 વિવૃતનિ 2 કુર્મોન્નતાનિ 3 મિનિ 3 શિષ્ણનિ 3 સંવૃતવિવૃતાનિ 3 વંશીપત્રાનિ इति श्रीसंवेधछत्रीशोग्रंथे हारवर्णनाम મધમાનઃ સમીત: For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રથ તારવેદ (દ્વિતીય વિભાગ) ( ૧Uવ્યવેદ 3 એ પ્રમાણે દ્વારપાન નામના પહેલા વિભાગમાં 36 કારેનું વર્ણન કર્યાબાદ હવે આહારરાવેલ નામના બીબ વિભાગમાં એ 36 તારામાં એજ 36 તારની પરસ્પર માસિરૂપ સંવેષ કહેવાય છે, હેમાં ક્યાં કાર કેટલા પ્રતિ પૂર્વક કહેવાનાં છે તેનું સંક્ષિસ કેક પ્રયમ કહેવાય છે તે નીચે પ્રમાણે - (1) ગતિ 4 (12) ભવ્યત્વ 2 2) ઇન્દ્રિય 5 (13) સમત્વ દ (3) કાય 6 (14) સંરિત્ર 2 દિશિગડારા | એજસાગાદિ ૩દ ભાવેદ 3 સ આભોગાદિ 2) સરિતાહિ 3 ?i (6) ૧૧ભેદ 25 અલ્લાહારીત્વ 1 (7) જ્ઞાન 5 (16) રસપાન 14 (8) આજ્ઞાન 3 (1) છાભેર 9) સંયમ 7 (10) દર્શન 4. (1) પર્યામિ 6 (11) Rયા 6 (19) પ્રાણ 10 1 જ્ઞાન અને ગુણસ્થાન વિગેરે દ્વારમાં દ્રવ્યવેદ અને ભાવ એમ બે બે પ્રકારે કહેવાશે અને યંત્રમાં સર્વ ધારે બે બે પ્રકારે કહેવાશે. * ત્રણ દિશિને, ચાર દિસિને, પાંચ દિશિને, અને છ દિશિને એ પ્રમાણે ચાર પ્રકારને વિશિઆહાર જાણ. ) આહારીત્વ (6) કષાય? મૂળ 4 For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 154 (33) ભાવો પ૩ (23) બંધ મૂળકમ 8 (24) ઉદય ઉત્તરભેદ ૧રર (25) ઉદીરણા ઉત્તરભેદ ૧રર ગતિ (34) અવગાહના (ક) (0) સંજ્ઞા હેપ વિગેરે 3 ના આહાર વિગેરે 4, (32) સમુદઘાત 7 (21) ઉપગ 12 (રર) દ્રષ્ટિ 3 ( જન્મદેહની જઘન્ય * * ઉત્તરભેદ 120 " જન્મદેહની ઉત્કૃષ્ટ ઉત્તરદેહની જઘન્ય (ર) ઉદય મૂળકર્મ 8 { ઉત્તરદેહની ઉત્કૃષ્ટ મૂળકમ 8 સમુદ્દઘાતકૃત ઉત્કૃષ્ટ ' જઘન્યભવસ્થિતિ (9) ના ઈ મૂળકર્મ 8 5 ઉત્કૃષ્ટભવસ્થિતિ " ઉત્તરભેદ 148 જઘન્ય કાયસ્થિતિ (ર૭) શરીર પર ઉત્કૃષ્ટ કાયસ્થિતિ (28) બંધહેતુ લક્ષસંખ્યા 8000000 સચિત્ત વિગેરે 3 (29) ધ્યાન (5) . ! મૂડી 4 'o ભેદ 16 સંવૃત વિગેરે 3 (30) સં ઘયણ 6 શીત વિગેરે 3 (31) સંસ્થાન 6 ગ શંખાવ વિગેરે 3 વળી વિશેષ એ છે કે પ્રારસંધ વિભાગમાં જે દ્વાર પાસે મૂળભેદના આંકડા ન લખ્યા હોય, અને માત્ર ઉત્તરભેદનાજ આંકડા લખ્યા હોય તે દ્વારના મૂળભેદને આંકડે વર્ણન ઉપરથી સ્વત: ધી લે. અથવા તે યન્ત્રમાં જોઈ લે. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 155 () 4 ગતિન રદ્દ દ્વારની સિ. દેવગતિમાં (2) તિ –એક દેવગતિ હાય. (2). રિ –પાચે ઈન્દ્રિયે હોય છે, અને જાતિ એક પંચેન્દ્રિય હોય છે. (2) શાક –એક ત્રસકાય હેાય છે. () રૂ–૧૨–આહારકના બે પેગ ચાદપૂવી મુનિને હોય, તેમજ દારિકના બે પેગ મનુષ્ય તથા તિર્યંચને હોય, માટે એ ચાર સિવાય શેષ 11 ચેગ હેાય છે. તેમાં ભાષાપર્યાસને ચાર વચનગ, મનપર્યાપ્તને ચાર મગ, પૂર્વભવમાંથી આવતાં માર્ગમાં કામણગ, શરીરપર્યાપ્તને અથવા સર્વપર્યાસને વૈક્રિય કાયયોગ, અને શરીરપર્યાસને અથવા કરણપર્યાસને વૈક્રિયમિશ્રકાયયોગ, એ પ્રમાણે યથાયોગ્ય અગીયાર યોગ હોય છે, તેમજ મૂળ યંગ ત્રણે હેય છે. () ૨–દેવ પુરૂષવેદી અને દેવાંગનાઓ સ્ત્રીવેદી છે, માટે દેવગતિમાં બે વેદ છે. (6) કોષ ક-ર૪– મૂળ કષાય ચાર, અને ઉત્તર કષાય ચાવીસ છે, ને નપુંસકવેદરૂપ એક નેકષાય ન હોય. (7) રૂ–દરેક સભ્યદૃષ્ટિદેવને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, 1 સ્વયોગ્ય સર્વપર્યાસિઓ સમાપ્ત કરી હોય તે છવ પર કહેવાય. તે સર્વપર્યાપ્ત જવને કાયયોગ હોય એમ ચતુર્થ કર્મગ્રંથ વિગેરેમાં કહ્યું છે, વળી પંચસંગ્રહાદિકમાં શરીર પર્યાપ્ત થયા બાદ તુર્ત કાગ હોય અને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રગ હેય એમ પણ અંગીકાર કરેલ હોવાથી વિકલ્પ જણાવ્યું છે. 2 ઉપરની છુટનટને અનુસારે. For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આદિવાન એ ત્રણ ગાન હોય છે, પરંતુ ચાત્રિના ભાવ :પર્યવ અને કેવળજ્ઞાન ન હોય (0 rs –રિક મિદષ્ટિદેવને મતિ વિગેરે ત્રણે અરાન વય. (1) આવક દેવને વત નિયમ અંગીકાર કરવાની રૂચ ભાવસાવજ ન હોય, તેથી દેવગતિમાં વિરતિરૂપ એક જ ઝારિત્ર છે. ( જ –દરેક દેવને ચક્ષુ, અચલુ, અને અવધિ એ ત્રણ નિ હાય. (2) વા સામાન્યપણે દેવગતિમાં છએ બેસ્યા હોય, અને વિશવથી નીચે પ્રમાણે– ભવનપતિ તથા વ્યારને કૃષ્ણ, નીલ કપાત, અને તેજસ્. 15 પરમાધામીને–ફક્યુલેયા. જોતિષી, ધર્મ તથા ઈશાનને—તે વેશ્યા. સનસ્કુમાર, મહેન્દ્ર તથા બ્રહલેકમાંપ–પવાસ્યા. લાંતથી અનુસાર સુધીમાં–શુકલલેસ્યા. 1. શ્રીભગવતિજી વિગેરેના અભિપ્રાયથી વિસંગતાનીને પણ અવધિદર્શન અંગીકાર કર.. 2. બનારના ઉપલક્ષણથી 10 તિરંગજમમાં પણ એ ચાર તૈયાઓ જાણવી. 3. ધિર્મ તથા ઇશાન કહેવાથી એ બેની નીચે વસનારા દિઅિધિકકેવોને પણ તે જેલેસ્થા જાણવી. 4. સનકુમાર તથા મહેન્દ્રની નીચે વસનારા ડિબિષિક દેવને પણ પાલેહ્યા. 5. બાલેકને અને ચાર છેડે વસનારા નવ લેકનિક દેવાની પણ પાલેશ્યા. 6. જાતકની નીચે વસનારા કિબિષિકની પણ શુકલેશ્યા. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 157 (12) મધ્ય ૨—કેટલાએક દેવ ભવ્ય, તથા કેટલાએક અભવ્ય હોવાથી બન્ને ભેદ હાય. (23) હીરા –ચથાસંભવ સભ્યત્વના છએ ભેદ હેય છે. (2) કવિરા–સર્વે દે સંસી હોય છે. (2) માત્ર 2 - દિશિઆહારમાં છ દિશાને આહાર હોય છે, કારણકે દેવ બસનાડીમાં રહે છે, અને ત્રસનાડી લોકના મધ્યમાં હોવાથી છ દિશિને જ આહાર પ્રાપ્ત થાય છે. તથા એજ વિગેરે ત્રણ ભેમાંથી શરીરઅપર્યાપ્ત ને (મિશ્રણ પ્રવર્તે ત્યાં સુધી) એજ આહાર, અને શરીરપર્યાપ્ત થયા બાદ તેમઆહાર હેાય છે, દેમાં કવલઆહારને સંભવ નથી. વળી આભગ તથા અનાભેગ એ બે પ્રકારને આહાર હોય છે, તેમાં એજ આહાર અપર્યાપ્ત અવસ્થામાં હોવાથી મનના અભાવે અનાગિક (દરેક જીવને) હાય, અને લેમઆહાર આગિક તથા અનાગિક બન્ને પ્રકારને હેય. તેમાં મને ભક્ષીરુપ લેમઆહાર આગિક હેય. વળી સચિત્તાદિ ત્રણ ભેદમાંથી દેને કેવળ અચિત્ત આહાર પ્રાપ્ત થાય છે, કારણકે ખુલ્લા આકાશમાંથી વૈકિય વર્ગણાને લેમિહાર મળતા હોવાથી સજીવ અથવા મિશ્ર કલેવરોને આહાર નથી. 1. શાસ્ત્રમાં દર્શાવેલી કાળમર્યાદા મુજબ અમુક કાળને અન્તરે આહારની ઈચ્છાથી લેવાતે લેમ આહાર કે જે સવાગે શુભ પરિણામે તુષ્ટિપુષ્ટિરૂપે પરિણમે છે તે મારી માર કહેવાય. આ આહાર માત્ર દેવને હાય. 2. દેવને કવલઆહાર ન હોય તો તેના નિમિત્તે બલિબાકુળ કેમ કરાય છે? ઉત્તર–ઉત્તમ દેવ બલિબાકુળથી પિતાને સત્કાર થયેલો સમજી તુષ્ટ થાય છે. 3. જળમાં ઉભા રહેલા દેવના શરીરમાં સચિત્ત જળને સંચાર થવાથી દેવને સચિત્ત માહાર કેમ ન કહેવાય ? ઉત્તર-માત્ર પુદગલનું ગ્રહણ કરવું તે આહાર નથી પરંતુ પ્રહણ કરેલા પુદ્ગલે જે શરીરરૂપે પરિણમે તોજ આહાર કહી શકાય માટે. For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 158 એ પ્રમાણે દેવના આહારીપણાનું સ્વરૂપ કહ્યું, અને નિરાહારીપણું તે પૂર્વભવમાંથી વક્રગતિએ ઉત્પન્ન થતા દેવને માર્ગમાં એક જ સમયનું અનાહારીપણું છે, પરંતુ બે ત્રણ સમયનું અનાહારીપણું નથી. કારણકે ત્રસનાડીમાં ઉત્પન્ન થતે જીવ દ્વિવક્રગતિએ ઉપજે અને દ્વિવક્રગતિક જીવને એક જ સમયે અનાહારીપણું હેય, (દ્દ) ગુણગાન ક–પહેલાં ચાર ગુણસ્થાન હેય. (17) નીલમેર ર-૨૨૮–ચંદ ભેદમાંથી સંસિઅપર્યાપ્ત અને સંક્ષિપર્યાય એ બે ભેદ હોય, અને પાંચ ટેસઠમાંથી 198 ભેદ હોય તે પૂર્વે દ્વારવર્ણનપ્રસંગે દર્શાવ્યા છે. (28) જffસ દ. (22) કાન ૨૦–સુગમ છે. (ર૦) સં -ર–મૂળ ચારે સંજ્ઞા હોય, વળી હેતુપદેશિકીવિના દીર્ધકાલિકી તથા દ્રષ્ટિવાદિકી એ બે સંજ્ઞા છે. (22), ૩wથળ –ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ત્રણ દર્શન એ નવ ઉપગ છે. (રર) રૂ–ત્રણે દષ્ટિ હોય. (23) ચંખ ૮-૨૦–મૂળ કર્મ આઠેને બંધ હય, તેમજ ઉત્તર ભદમાં દેવદ્રિક, વૈક્રિયદ્રિક, આહારકદ્ધિક, વાયુ, નરકત્રિક, સુમત્રિક, અને વિકલત્રિક, એ સેળ પ્રકૃતિ વિના શેષ 104 પ્રકૃતિઓ બંધાય. (ર૪) ૩ય ૮-૮૪–મૂળકર્મ અને ઉદય હોય, અને ઉત્તર ભેદમાં નરકત્રિક, તિર્યંચત્રિક, મનુષ્યત્રિક, કુજાતિ 4, દારિકદ્વિક, આહારકશ્ચિક, સંઘયણ 6, કુસંસ્થાન 5, કુખગતિ, આતપ, જીન, સ્થાવરાદિ 4, દુઃસ્વર, નપુંસકવેદ, નીચગોત્ર, એ 38 પ્રકૃતિવિના શેષ 84 ને ઉદય હોય, તથા ત્યાનધિંત્રિકને ઉદય ત્યાગ કરતાં 81 ને ઉદય પણ ગણાય છે. અહિં કરેલુતરિ એ વચનને અનુસાર ઉદ્યોતને ઉદય ગણ્યો છે. (22) વીરા ૮-૮૪–ઉદયવતું. For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 119 (ર) તા ૮-ર૪૮–સુગમ છે. (27) શરીર રૂ–આહારક તથા દારિક શરીર સિવાય શેષ ત્રણ શરીર હોય. કારણકે આહારકશરીર ચોદપૂવી મુનિરાજને તથા દારિક શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે. (28) ધંધનું ૪-ર–મૂળ બંધહેતુ ચારે છે, અને ઉત્તર બંધહેતુ નપુંસકવેદ, આહારકના બે પેગ, અને દારિકના બે વેગ એ પાંચ સિવાયના બાવન છે. (26) દયાજ ૮–ચાર આ. અને ચાર રે મળી આઠ ધ્યાન છે, શેષ ધર્મધ્યાન અને શુકલધ્યાન અપ્રમત્તાદિ મુનિને હાય માટે દેવને તે બે શુભ ધ્યાન ન હોય. પરંતુ શુભચિંતા અને શુભ ભાવના હોઈ શકે. (0) સંપાન –હાડને અભાવ હોવાથી સંઘાયણ નહેય. (3) સંથાલ --એક સમચતુરન્સ સંસ્થાન હોય. ઉત્તર વેકિય શરીર અનેક સંસ્થાનવાળું હોય, પરંતુ અહિં જન્મદેહના સંસ્થાનની વિવેક્ષા છે. એ પ્રમાણે આગળ સર્વત્ર જન્મદેહની અપેક્ષાએજ સંસ્થાન જાણુ. (૩ર) મુથાર –આહારક અને કેવલી સમુદદ્યાત વિના શેષ પાંચ સમુદઘાત હાય. 1. ગિલ, વ્યાધ્ર વિગેરે રૂપની વિકુણુ કરનાર દેવને ઔદારિક શરીર કેમ નહિ? ઉત્તર-સ્વાભાવિક સિહાદિકનાં શરીર ઔદારિક છે, પરંતુ મનુષ્ય વા દે નવીન બનાવેલ સિંહાદિકનાં રૂપ વૈદિય પરમાણુઓનાં બનેલાં હોવાથી દેખાવમાં ઔદારિક સરખાં લાગે પરનું વાસ્તવિક રીતે વૈક્રિય છે. 2. કેટલાએ, આચાર્યો શક્તિને સંઘવણરૂપ માનતા હોવાથી દેવીને વજીભનારા સંઘયણ કહે છે. પરંતુ બહુમતે દેવ સંઘયણ રહિત કહી શકાય. For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) મા લ- મૂળભાવ પ હેય. અને ઉત્તરભેદમાં ઉપક્ષમભાવે ઉપશમસમ્યક્ત્વ ક્ષાયિક ભાવે ક્ષાયિકસમ્યક્ત્વ, ક્ષપશમભાવે મન:પર્યવ દેશવિરતિ, અને સર્વવિરતિ વિના 15 ભાવ. દયિકભાવે ત્રણ વિરૂદ્ધગતિ, અને નપુંસક વિના શ્રેષ 17 ભાવ, અને ત્રણ પરિણામિકભાવ, એ પ્રમાણે કુલ 37 ઉત્તર ભાવ હાય. (ર) વાળru–-જન્મદેહની જઘન્ય અવગાહના એક હાથ પ્રમાણની અનુત્તર દેવ આશ્રયિ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથ ઝમણ તે ઈશાન કાસુધીના દેવાની છે. તથા ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ એક લાખ એજનની છે, તથા સમુહુઘાતકૃત તેજસ કાર્મણની અવગાહના લગભગ આઠ રાજુ પ્રમાણ છે, કારણકે સાયમ અથવા ઈશાન સ્વર્ગમાં દેવ અધેકને અને પૃથ્વી આદિ રૂપે ઉત્પન્ન થાય તે મરણ સમુદઘાત કરતી વખતે તે દેવને આત્મા ત્યાં સુધી લંબાય છે, અને ધર્મ તથા ઈશાન સ્વર્ગથી અધોલકાત્ત આઠ રજી. દૂર છે. જો કે ઈષત પ્રામ્ભારા નામની સિશિલામાં પણું ઉર્ધ્વ કે ઉત્પન્ન થાય છે, પરંતુ તે સિદ્ધશિલા સાધર્મ તથા ઈશાન સ્વર્ગથી સાત રજુ દૂર હોવાથી ત્યાંની ઉત્પત્તિ અંગીકાર ન કરાય અથવા અચુત સ્વર્ગને દેવ મિત્ર નારકને મળવા ચોથી નરકે જાય તે પણ આઠ રાજુ કિય સમુદઘાતકૃત અવગાહના હોય, જેથી નરકથી નીચે દેવનું ગમન હાય નહિ. એ પ્રમાણે દેવના મૂળકિય, ઉત્તરકિય, તેજસ અને કાર્પણ એ ચારે શરીરની અવગાહના કહી. 1. તેજસ કામણની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે. કારણકે દેવ મરણ પામીને પિતાના પહેરેલા આભૂષણમાં પૃથ્વીપણે ઉત્પન્ન થાય, અથવા મૂળદેહે આવેલો દેવ મનુષ્યલોકમાં પોતાની પૂર્વભવની સ્ત્રીપર મેહ પામી વિષય ક્રીડા કરતી વેળાએ આલિંગન પૂર્વક મરણ પામી તેજ સ્ત્રીના ઉદરમાં ઉત્પન્ન થાય તે જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની કહી છે. R . For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () –દેવની જઘન્ય વ્યવરિથતિ દશ હજાર વર્ષ પ્રમાણ ભવનપતિ તથા વ્યન્તરની અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરેપમ તે અનુત્તર દેવ આશ્રયિ છે તેમજ કાયસ્થિતિ આયુષ્ય તુલ્ય જાણવી, કારણકે દેવ મરણું પામી તુર્ત ફરીથી દેવપણે ઉપજતું નથી. (6) ચરિ–ઉત્પત્તિસ્થાન અસંખ્ય છે તે પણ સમવર્ણ, સમગંધ, સમરસ, સમસ્પર્શ અને સમસંસ્થાની અપેક્ષાએ ચાર લાખ છે, તે દરેક નિ” કહેવાય. તેવી એકેક પેનિમાં અસંખ્ય ઉત્પત્તિસ્થાને અન્તર્ગત થાય છે. એ પ્રમાણે ચાર લાખ નિ છે. વળી સચિત્તાદિ ત્રણ ભેદમાંથી કેવળ અચિત્ત એનિ છે, કારણકે દેવે કઈ સજીવ યા મિશ્ર કલેવરમાં ઉત્પન્ન થતા નથી પરંતુ પર્યક સરખા ખાડારૂપ ઉપપાત શાના દેવ ષ્ય વસ્ત્રથી ઢાકેલા આકાશમાં ઉત્પન્ન થાય છે. તેમજ સંવૃતાદિ ત્રણ ભેદોમાંથી દેવની સંવૃત નિ છે, કારણકે ઉપપાત શય્યારૂપ નિ દેવદૂષ્ય રેશમી વસવડે ઢંકાયેલી હોય છે. તથા શીતાદિ ત્રણ ભેદોમાંથી દેવેની શીતષ્ણ યોનિ છે, કારણકે એજ ચેનિ સુખકારી છે. તેમજ શંખાવર્તાદિ એક પણ એનિ નથી इतिश्री देवगतौ 36 द्वारप्राप्तिः समाप्ता, મનુષ્ય ગતિમાં. (2) અતિ ? (મનુષ્યગતિ), (ર) ક્રિય 9. (3) જા. (ત્રસકાય)-સુગમ છે. 1. દેવાંગનાઓને જે કે વંશપત્રા નિ છે, પરંતુ દેનું કાર્ય વંકિય વર્ગણાનું હોવાથી દેવે તે વંશપત્રાનિમાં ગર્ભદ્વારા ઉત્પન્ન થતા નથી, માટે તે નિ ઉત્પત્તિ સ્થાનરૂપ નિ તરીકે ગણી શકાય નહિ. 2 સમુહિમ મનુ અને યુગલિક મનુષ્ય સંબંધી 36 દ્વારા પાંચસો વેસઠ જીભેદમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે કહેવાશે. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 162 જ રૂ-–મૂળગ ત્રણ અને ઉત્તગ પાંચે શરીરના સાત રોગ અને ચાર મનેયેગ તથા ચાર વચનગ મળી 15 હાય. () વૈદ રૂ–સ્ત્રી, પુરૂષ, અને નપુંસક એ ત્રણે વેદ છે. (6) કપાય -2 - સુગમ છે. (9) ન ક–સમ્યગદષ્ટિ મનુષ્યને પચે જ્ઞાન હેય છે. (8) રૂ, (2) સંગમ છ () વર્ણન , (2) ફા ઉ, (2) માર્ચ 2, (13) સરથા દ, (ક) સાતિય 2 (કારણકે સમુર્ણિમ મનુષ્ય અસંક્ષિ છે)–સુગમ છે. () મારા ર–મનુષ્ય છ દિશિને આહાર ગ્રહણ કરે છે તેનું કારણ દેવવત્ જાણવું. વળી એજઆદિ ત્રણે પ્રકારને, અભેગઆદિ બે પ્રકારનો, અને સચિત્ત આદિ ત્રણે પ્રકારને આહાર ગ્રહણ કરે. કારણ સમજવું સુગમ છે. અને અનાહારીપણું વક્રગતિ વખતે એક અથવા બે સમય, તેમજ કેવલી સમુદ્રઘાત વખતે ત્રણ સમય સુધી હોય. (26) ગુથાર ૪–સર્વ ગુણસ્થાન હોય છે. (17) નીલમે ર-૩૦૩ ચાર ભેદમાંના બે જીવભેદ દેવવત હોય છે, અને પાંચસે ત્રેસઠમાંથી 15 કર્મભૂમિના, 30 અકમ ભૂમિના (યુગલિક) અને પદ અખ્તદ્વિપના ( યુગલિક ), એ 101 ગર્ભ જ અપર્યાપા તથા 101 ગર્ભજ પર્યાપ્ત અને 101 સમુચ્છિમ અપર્યાપ્ત મળી 303 ભેદ હોય છે. સમુચિઠ્ઠમ મનુછે અપર્યાપ્ત અવસ્થામાં જ મરણ પામતા હોવાથી પર્યાપ્ત ભેદવાળા ન હોય. (28) હિત 6, (62) વાળ 20, (20) સંm -2, (ર) કપાળ ફર. (2) પ્રષ્ટિ –સુગમ છે. - આ સમુર્ણિમ મનુષ્યને ઘણું હેતૃપદેશિકી સંજ્ઞા ન હોય કારણકે તેઓ અપર્યાપ્તપણામાંજ મરણ પામે છે, અને હેતુપદેશિકી સંજ્ઞા તો સિંચિત વિશિષ્ટ વિજ્ઞાનરૂપ હોવાથી પર્યાપ્ત અવસ્થામાં સંભવે છે. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૩) વય ૮-ર–મૂળ કર્મ આઠને બંધ છે, અને ઉત્તર ભેદમાં સર્વે (10) પ્રકૃતિઓને બંધ છે, કારણકે મનુષ્ય સર્વ ગતિઓમાં (સર્વ જીવભેદમાં) અવતરી શકે છે. (ર૪) 32 ૮-૨૦૧–નરકત્રિક, દેવત્રિક, તિર્યચત્રિક, કુજાતિ 4, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અને આતપ, એ 17 પ્રકૃતિએ સિવાય શેષ 105 પ્રકૃતિઓને, ઉદય હેય, અહિં , વિસર એ વચનને અનુસારે ઉદ્યોતને ઉદય ગણે છે. | (ર૦) 3 ૮-૨૦૧–ઉદયવત. (ર૬) સત્તા 8-648- સુગમ છે. (27) સર –પાંચે શરીર હોય છે. (28) કંપતુ ક-૧૭, (2) થાન , (30) સંવગ 6 ( કારણકે હાડને સદ્ભાવ છે.), (2) સંસ્થાન 6, (રૂ) agયત, 7, (33) મra -10 (ત્રણ વિરૂદ્ધ ગતિ વિના)–એ છએ દ્વાર સુગમ છે. ' રૂ રામજન્મદેહની (દારિકની) જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ તે અપર્યાપ્ત મનુષ્ય આશ્રય છે, અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની તે દેવકુરૂ તથા ઉત્તર કુરૂક્ષેત્રના યુગલિક મનુષ્ય આશ્રયિ છે. તેમજ ઉત્તરદેહની (વૈક્રિયની અને આહારકની) અવગાહના પ્રારંભમાં જઘન્ય અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટ ચાર અંગુલ અધિક એક લાખ યોજન પ્રમાણ છે. કારણકે દેવ ભૂમિથી ચાર અંગુલ ઉચે રહે છે, તેમજ દેવ તથા મનુષ્યનું ઉત્તર ક્રિય શરીર મસ્તકની સપાટી સરખી આવે તેટલું ઉંચું રચાય છે. વળી ઉત્તર દેહમાં આહારકની અવગાહના જઘન્ય તથા ઉત્કૃષ્ટ એક હાથની જ હોય છે, તેમજ સમુદ્દઘાતકૃત 1 મનુષ્યને ઉત્તર ક્રિય શરીર આશ્રયિ ક્રિકનો ઉદય, અને સર વિલિય એ વચનને અનુસારે મુનિને ઉઘાતને ઉદય ગણેલા છે. અન્યથા 102 પ્રકૃતિઓને ઉદય ગણાય. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 164 તૈજસકાર્પણની અવગાહના કેવલી સમુદ્યાત વખતે સંપૂર્ણ લકકાશ પ્રમાણુ હોય છે. (રૂ) fથતિ-જા ભાવસ્થિતિ ૨પ આવલિકા, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 3 ૧પમની છે. તે દેવકુફ તથા ઉત્તરકુરૂક્ષેત્રના યુગલિક મનુષ્ય આશ્ચવિ છે, અને જઘન્યસ્થિતિ સર્વની છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ આયુષ્યવન રદ આવલિકારૂપ અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાત પૂર્વક વર્ષ અને ત્રણ પોપમ છે. કારણકે એક જીવ સંખ્યાત વર્ષાયુષ્યવાળા (અયુગલિક) મનુષ્યના સાત ભવ કરી શકે અને આઠમે ભવે મનુષ્યપણે ઉત્પન્ન થવું હોય તે અવશ્ય ચુમલિક મનુષ્યપણેજ ઉત્પન્ન થઈ શકે, એ પ્રમાણે મનુષ્યના આઠ ભાવ પૂરવામાં સાત ભવ સંખ્યાત વર્ષના (એટલે વધુમાં વધુ પૂર્વોડ વર્ષના) અને આઠમે ભવ ત્રણે પલ્યોપમ આયુષ્યને ગણત પૂર્વોક્ત કાયસ્થિતિ પ્રાપ્ત થાય. ત્યારબાદ મનુષ્યભવ પલટાઈને અવશ્ય બીજે ભવ દેવને જ પ્રાપ્ત થાય, કારણકે યુગલિકને દેવ સિવાય અન્ય ગતિમાં જવું નથી. (36) નિ–મનુષ્યની નિ ચિદ લાખ છે. સચિત્તાદિ ત્રણે પ્રકારની નિ સમુઈિમ મનુષ્ય આશ્રયિ છે, ગર્ભજ મનુષ્યની તે મિશ્ર નિજ છે. સંવૃતાદિ ત્રણ નિમાંની વિસ્તૃત અને મિશ્ર એ બે નિ છે. તેમાં સમુઈિમ મનુષ્યની વિદ્યુત નિ અને ગજ મનુષ્યની સંવંતવિવૃત (મિશ્ર) નિ છે. કારણકે સમુઈિમ મનુષ્યની ઉત્પત્તિરૂપ મળમૂત્રાદિ અશુચિ સ્થાને પ્રગટ છે, અને ગર્ભજને ઉત્પન્ન થવાનો ગર્ભાશય સ્થાનરૂપ નિ સ્ત્રીના ઉદરમાં પ્રચ્છન્ન છે તેમજ ઉદરવૃદ્ધિરૂપ લક્ષણવડે પ્રગટ પણ છે વળી શીતાદિ ત્રણે પ્રકારની નિઓ છે, તેમાં ગર્ભજની માત્ર શીતષ્ણુ અને સમુરિઝમની ત્રણે નિ હોય છે. તથા શંખાવર્તાદિ ત્રણે નિ છે, અને તેમાં ગર્ભજ મનુષ્યજ ઉત્પન્ન થાય છે, પરંતુ અમુ૭િમ મનુષ્ય શંખાવર્તાદિ નિમાં રહેલા ગર્ભાશયમાં ગજપણે ઉપજતા નથી. इतिश्री मनुष्यगतौ 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 165 તિર્યંચ ગતિમાં (8) અતિ –એક તિર્યંચ ગતિ છે. (2) ાથિ ૨-૨-૩-૪-ક-કારણકે તિર્યંચગતિમાં એકેન્દ્રિય શ્રીન્દ્રિય, ત્રિીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને પંચેન્દ્રિય એ પાંચે જાતિના જીવે છે. તેમાં ચતુરિન્દ્રિય સુધીના તે કેવળ તિર્યંચગતિમાં જ ગણાય. (3) –પૃથ્વીકાય વિગેરે છએ કાય તિર્યંચગતિમાં ગણાય છે. તેમાં પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ કાય તે કેવળ તિર્યંચગતિમાંજ ગણાય છે, અને ત્રસકાય ચારે ગતિમાં ગણાય છે. (4) જાજરૂ-શરૂઆડારક અને આહારકમિશ એ બે વેગ તિર્યંચને ન હોય કારણકે તિર્યંચ અવસ્થામાં દપૂવી મુનિપણું ન હેય માટે શેષ 13 ચેગ સામાન્યપણે ( સર્વ તિર્થ આ શ્રયિ) હોય છે. (1) જે રૂ, (6) પર -ર -સુગમ છે. (7) શાખ રૂ–સમ્યગદષ્ટિ તિર્થને મતિ તથા શ્રતજ્ઞાન હાય, અને કેકને લધિપ્રત્યયિક ( ગુણ પ્રત્યયિક ) અવધિ ક્ષાન હેય, કારણકે તિર્યંચે પણ વત તપશ્ચર્યાદિ ગુણથી અવધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. (8) રHIT રૂ–મિથ્યાદષ્ટિ તિર્થને મતિ તથા શ્રુત અજ્ઞાન હેાય છે, અને કેઈકને અજ્ઞાનકથી નિભંગજ્ઞાન પણ ઉપજે છે. (2) સંથ ર–તિર્થોને અવિરતિ અને દેશવિરતિ એ બે ચારિત્ર હોય છે. તેમાં અવિરતિ ચારિત્ર તે સર્વને હોય તે સ્વાભાવિક છે, પરંતુ કેટલાએક ગર્ભજ તિર્યંચોને દેશવિરતિ ચારિત્ર પણ હોય છે. સ્વયંભૂરમણ સમુદ્રમાં પરિમંડલ આકૃતિ ( ચૂડીની આકૃતિ ) સિવાય સ્ત્રી, પુરૂષ, હસ્તિ, વ્યાવ્ર, વૃક્ષ, પ્રતિમા વિગેરે સર્વે આકારના મસ્યા થાય છે, હેમાં પ્રતિમા For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તથા મુનિ સમાન આકૃતિવાળા મઢ્ય દંખી પૂર્વે ધર્મના અથવા ચારિત્રના અભ્યાસી મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને તે જ્ઞાનથી પિતાને પૂર્વભવ દેખી મત્સ્યના ભવમાંજ સ્થલ પ્રાણાતિપાત વિરમણાદિ ગૃહસ્થગ્ય અણુવ્રત વિગેરેને સ્વીકાર કરે છે, એ પ્રમાણે તિર્થને દેશચારિત્ર હોઈ શકે છે. (20) ના રૂ, (22) 2 6, (22) મકર ર–સુગમ છે. (2) સ ર - મનુષ્યવત્ છએ સમ્યક્ત્વ છે. (4) સા ર–ગર્ભજ તિર્યંચ જ સંસિ હય, અને શેષ સર્વ વિર્ય અસંક્ષિ કહેવાય. (26) આહાર ર–તિર્યંચગતિમાં દિશિ આહાર 3-4-5-6 દિશિને હોય છે, તેમાં લેકને અને કિનારે) નિષ્ફટમાં રહેલા એકેન્દ્રિયેને 3-4-5 દિશિને આહાર હોય, અને લેકની અંદર રહેલા એકેન્દ્રિયાદિ સર્વ તિર્થને છ દિશિને આહાર હોય, એ વાત દ્વારવર્ણનપ્રસંગે સવિસ્તર દર્શાવી છે. તેમજ તિને એજ, લેમ અને કવલ એ ત્રણે આહાર છે, તથા આગ અને અનાગ બન્ને પ્રકારમાં આહાર છે, તેમજ સચિત્તાદિ ત્રણ પ્રકારને પણ આહાર છે. અને નિરાહારીપણું તે વકગતિ વખતેજ 1-2-3-4 સમય સુધી હોય છે. (26) અ શાન –પ્રથમનાં પાંચ ગુણસ્થાન હોય. (27) કમેન્ટ ૨૪-૨૮–દ્વારવર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે તિર્યંચમાં ચિદ તથા અડતાળીશ જીવભેદ પ્રાપ્ત થાય છે. (18) w ત 6, (26) પ્રા 20, (20) - (વિલેન્દ્રિયને હેતુપદેશિકી હેવાથી), (22) 3 , (રર) શિરૂ સુગમ છે. (ર૩) વૈષ ૮-૧૨૭–મૂળકર્મ આઠને બંધ હાય, અને ઉત્તર ભેદે આહારકદ્ધિક અને જીનનામ એ ત્રણ વિના શેષ 117 પ્રકૃમિ બંધ હોય. For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) રૂા૮-૨૦૧–દેવત્રિક, નસ્કત્રિક, આહારકદ્ધિક, મનુષ્પત્રિક, ઉચ્ચગોત્ર અને જીનનામ, એ તેર પ્રકૃતિવિના શેષ 109 પ્રકૃતિને ઉદય હોય અને મૂળકર્મ આઠેનો ઉદય હાય. (ર) કોરા ૮-૨૦૨–ઉદયવત, (રદ) સત્તા ૮-૮-સુગમ છે. (27) ફાર ક–આહારક સિવાય ચાર શરીર હેય. (28) કંતુ ક––આહારકના બે યોગ સિવાય રાવું બંધહેતુ હોય. (ર૬) ૮–આઠે અશુભધ્યાન હય, દેશવિરત તિર્થને મધ્યમ ધર્મધ્યાન હોય પણ તે ગણુ હોવાથી ગણત્રીમાં આવે નહિ. શુભભાવના અથવા શુભચિંતા તે સર્વ ગભ જ તિર્યંચને સંભવે પરન્ત શુભ ધ્યાન ન હોય. (30) ઉષથઇ 6, (32) સંસ્થા દ-સુગમ છે. (રર) મુઘાત –આહારક અને કેવલી મુઘાતવિના શેષ પાંચ સમુદ્યાત હોય. વ્રત તપશ્ચર્યાદિના પ્રભાવથી તિર્થીને તે લેશ્યા ઉત્પન્ન થવાથી તેજસ સમુદ્દઘાત પણ હોય છે. શેષ ચાર સમુદ્દઘાત સમજવા સુગમ છે. (33) માં -ર–મૂળ ભાવ પોચે હોય અને ઉત્તરભાવમાં ઉપશમ સભ્યત્વ, ક્ષાયિક સભ્યત્વ, 16 ક્ષપશમ ભાવ (મન ૫ર્યવ અને સર્વવિરતિવિના), 18 દયિકભાવ (3 વિરૂદ્ધ ગતિવિના), અને 3 પારિણમિક ભાવ એ પ્રમાણે 39 ઉત્તર ભાવ હેય. 24 કળાદા–જન્મદેહની (દારિક દેહની) જઘન્ય અવગાહના સૂક્ષ્મલબ્ધિ અપર્યાપ્ત જીવ આશ્રયિ અંગુલને અસંખાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના બાદરપર્યાપ્ત પ્રત્યેક * તિર્થચમાં છાનામકર્મની સત્તાનો જે નિષેધ કર્યો છે તે નિકાચિત છનનામકર્મનો નિષેધ જાણો, અને અનિકાચિત જનનામકર્મ તો નિયેચમાં પણ હોય.—કમ પ્રકૃતિ ટીકા માટે. અહિં ૧૪૮ની સત્તા ગણી છે. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 168 વનસ્પતિ (કમળની નાળ લતા વિગેરે) આશ્રય કંઈક અધિક 1000 એજન પ્રમાણ. તથા ઉત્તરદેહની (વૈક્રિયની) અવગાહના વાયુકાય આશ્રયિ જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી ગર્ભજ તિર્યંચ આથયિ 900 જન. તથા સમુદઘાતકૃત (તેજસકામણની) અવગાહના મરણ સમુદઘાત આશ્રય દીર્ધ ચિદ રજજુ પ્રમાણ જાણવી. () રિતિ–જઘન્ય ભવસ્થિતિ ૨૫દ આવલિકા તે અપયસ તિર્યંચ આશ્રયિ છે, અને ઉતૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પાપમ પ્રમાણુ તે દેવકર અને ઉત્તકુરૂક્ષેત્રના યુગલિક તિર્યંચ આશ્રથિ છે. તથા જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ કાય સ્થિતિ છે. સૂમ વિગેદ છ વ્યવહારરાશિમાં આવ્યા નથી અને આવશે પણ નહિ તેને આથયિ અનાદિ અનન્ત, અને વ્યવહાર રાશિમાં એકવાર આવી પુન: અવ્યવહારરાશિમાં જાય તે આશ્રયિ સાદિસાન્ત, તે પણ આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયે જેટલા અસંખ્ય પુદ્ગલપરાવર્તથી પણ અધિક કાયસ્થિતિ જાણવી. એ કાયસ્થિતિ એકેન્દ્રિયાદિની સમુદાયપણે કહી અને ગર્ભજ તિર્યંચની કાયસ્થિતિ ગર્ભજ મનુષ્યવત્ સાત આઠ ભવને અનુસારે જાણવી. () રેનિ–પૃથ્વીની 7 લાખ, જળની 7 લાખ, અગ્નિની 7 લાખ, વાયુની 7 લાખ, પ્રત્યેક વનસ્પતિની 10 લાખ, સાધારણ વનસ્પતિની 14 લાખ, કીન્દ્રિયની 2 લાખ, ત્રીન્દ્રિયની 2 લાખ, રેન્દ્રિયની 2 લાખ, અને તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ નિ છે, તે સર્વ મળી તિર્યંચની દ૨ લાખ યુનિ થાય. શેષ સચિત્તાદિ સર્વ નિભેદ તિર્યંચગતિમાં હોય, પણ શંખાવર્ત અને કુર્મોન્નતા એ બે ભેદ ન હોય, કારણકે એ બે એનિ મનુષ્યની સ્ત્રીઓને જ હોય છે. इतिश्री तिर्यग्गतौ 36 द्वारप्राप्तिः समाप्ता, 1. જળની સપાટીથી કમળ જેટલું ઉંચું રહે તેટલી અધિકતા જાણવી. For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 160 નરકગતિમાં. (2) તિ 2 (નરકગતિ) (2) rfમા , () જાવ ( ત્રસકાય)--સુગમ છે. (8) રૂ-૨ (6) જે 1 (નપુંસક) () are ૪-રરૂ(૭) શાન 3, (8) ગાન 3, (2) સામ (અવિરતિ) (20) ના રૂ --વેદ વિના સર્વ દેવવત્, (1) જે રૂ–નારકને કૃષ્ણ, નીલ, અને કાપત, એ ત્રણ લેશ્યા હોય, તેમાં પણ પહેલી અને બીજી પૃથ્વીના દરેક નારકને કાપત લેશ્યા હોય, ત્રીજી નરકે પલ્યોપમઅસંખ્યય ભાગ અધિક ત્રણ પપમ આયુષ્ય સુધીના નારકેને કાપિત લેશ્યા હોય. પંકપ્રભા પૃથ્વીમાં કેવળ નીલ લેફ્યુજ છે, અને પાંચમી પૃથ્વીમાં ૫૫મઅસંખ્યય ભાગ અધિક 10 સાગરોપમના આયુષ્ય સુધીના નારકને નીલ લેહ્યા, અને તેથી સમચાદિ અધિક આયુષ્યવાળાને કૃષ્ણ લેશ્યા. છઠ્ઠી સાતમી પૃથ્વીમાં કેવળ કૃષ્ણ લેશ્યાજ છે. પહેલીથી સાતમી પૃથ્વી સુધીની લેશ્યાઓ અધિકાધિક મલિન હેય. (2) મગ 2, (13) રાષ૬, (24) સક્રિય દેવવ (1) મા –સર્વ સ્વરૂપ દેવવત્ પરંતુ નારકને મનેભણી લોમ આહાર ન હોય, કારણકે નારકને જે આહાર પ્રાપ્ત થાય છે તે અતિ અશુભ પરિણમનવાળે અને કર્ણકારી હોય છે, તથા સુધાની ઉપશાન્તિ કરી શકતા નથી, અને નારકી કુંભીપાકમાં ઉત્પન્ન થાય છે. (6) ગુજરથાન ક–દેવવત્ . (17) રમેટ ૨-–સંસિઅપર્યાપ્ત અને પર્યાપ્ત એ બે ભેદ ચાદ ભેદમાંના છે, અને પાંચસો ત્રેસઠમાંના ચૌદ ભેદ દ્વારવર્ણનમાં કહ્યા પ્રમાણે જાણવા. (28) જાતિ 6, (22) prm 20. (20) સં -2, For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 170 (21) કાન , (રર) પ્રષ્ટિ રૂ–દેવવત્, (ર૩) પંપ ૮-૧૦૨–દેવત્રિક, વૈક્રિયદ્ધિક, નરકત્રિક, સ્થાવરાદિ , કુજાતિ 4, આહારદ્ધિક, અને આતપ એ 19 પ્રકૃતિ વિના શેષ 101 પ્રકૃતિ બાંધે, અને મૂળ આઠે કર્મ બધે. (ર) રર ૮-૭૨–જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9. વેદનીય 2, નીચ ગોત્ર, 5 અન્તરાય, નરકાયુ, 26 મેહનીય ( પુરૂષવેદ–સ્ત્રીવેદ વિના), નરકશ્ચિક, પંચેનિદ્રયજાતિ, વિક્રિયદ્ધિક હુંડક, કુખગતિ, પરાઘાત, ઉચ્છવાસ, ઉપઘાત, ત્રસાદિ 6, વર્ણાદિ. 4, અસ્થિરાદિ 6, તેજસ, કામણ, નિર્માણ, અને અનુરૂલવું એ છ૯ ઉત્તર પ્રવૃતિઓનો ઉદય હાય. અથવા સત્યાનધિંત્રિક બાદ. કરતાં 76 નો પણ ઉદય ગણાય. તથા મૂળકર્મ આઠેને ઉદય હોય. (ર) કોરા ૮-૭૨–ઉદયવત્ (ર૬) તા ૮-૪૮-~સુગમ છે. (27) શરીર –વૈક્રિય, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર છે. (28) વંદુ છ-૧૨–મૂળબંધહેતુ ચારે છે, અને ઉત્તરબંધહેતુ સ્ત્રીવેદ, પુરૂષદ, દારિકગશ્ચિક, અને આહારકગદ્વિક એ છ વિના શેષ પ૧ બધહેતુ છે. | (ર૬) દયાન 8 (અશુભ), (રૂ) સંઘ –-દેવવ . (32) સંથાન –નારકને હૂંડક સંસ્થાન જ હોય. કારણકે નારકનું શરીર પીંખી નાખેલી પાંખવાળા પંખીના સરખું અતિબિભત્સ અને લક્ષણ રહિત કહેલું છે. (2) સમુદ્રઘાત તેજસ, આહારક, અને કેવલી મુઘાત વિના 4 સમુદઘાત છે. () માય -–મૂળભાવ પચે હોય, અને ઉત્તરભેદમાં 1 ઉપશમ સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યત્વ 15 ક્ષેપશમભાવ (મનઃ પર્યા, અને બે વિરડિવિના), 13 દથિકભાવ (3 શુભ લેહ્યા For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 171 3 વિરૂદ્ધગતિ, 2 વેદવિના), અને 3 પરિણામિકભાવ એ પ્રમાણે ઉ૩ ઉત્તરભાવ હેય. (રૂ, વાહન–જન્મદેહની ( મૂળકિયની ) જઘન્ય અવગાહના 3 હાથની તે રત્નપ્રભા પૃથ્વીના પહેલા પ્રતરના નારકેની છે, અને ત્કૃષ્ટ અવગાહના સાતમી પૃથ્વીના નારકોની પ૦૦ ધનુષ્ય પ્રમાણની છે. તથા ઉત્તરદેહની (ઉત્તર ક્રિયની) જઘન્ય અવગાહના અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના દરેકને જન્મદેહની અવગાહનાથી બમણું હાય, જેથી સાતમી પૃથ્વીના નારકને 1000 ધનુષ્યની હાય. તથા સમુદ્દઘાત કૃત (તેજસ કાર્મગુની ) અવગાહના જઘન્ય સાધિક દશ હજાર રોજન અને ઉત્કૃષ્ટથી લગભગ સાત દીર્ઘ રજજુ પ્રમાણ છે, અથવા સાતમ પૃથ્વીથી મેરૂના પંડુક વન સુધીની છે અથવા કૂપરાકારે (કેણીને આકારે અથવા કાટખૂણુના આકારે ) લગભગ 8 રજજુર પ્રમાણ છે. (3) રિતિ–દેવવત. (36) નિ–નારકની 400000 નિ છે. તથા શીત, ઉષ્ણ અચિત્ત, અને સંવૃત એ ચાર નિ હાય, હેમાં પ્રથમની ત્રણ પૃથ્વીમાં ઉપરના નારકાવાસના નારકની ઉષ્ણનિ છે, અને નીચેના થડા નારકોની શીતાની છે. પાંચમી પૃથ્વીમાં ઘણું 1 પાતાળ કળશની ઠીકરી પાસે રહેલા નારકે કેટલેક પૃથ્વી ભાગ ઉલ્લંઘી, 10 હજાર યોજન જાડી દીકરી ઉલંઘી પાતાળ કળશની અંદર મધ્યમ બે તૃતીયાંશ જેટલા ( જળવાયુના ) મિત્ર વિભાગમાં ઉત્પન્ન થાય ત્યારે મરણ સમુદ્દઘાત વખતે એટલી જઘન્ય તૈજસાવગાહના હેય. 2 સાતમા પૃથ્વીને નારક ઉર્વલોકમાં પંડકવનની વાવોમાં અત્યાદિ ળચરણે ઉત્પન્ન થાય છે માટે મરણ સમુદ્રઘાત એટલે દીર્ઘ હોય. કે સાતમી પૃથ્વીની પૂર્વ દિશાનો નારક સ્વયંભૂરમણ સમુદ્રની પશ્ચિમ દિકા પાસે મરયાદપણે ઉપજે તો મરણ સમુદ્દઘાત કાટખૂણાકારે એટલો દી કર પડે. For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નારાની શીતનિ છે, અને થોડા નારકેની ઉષ્ણનિ છે. તેમજ છઠ્ઠી અને સાતમી પૃથ્વીમાં સર્વે નારકેની શીતનિ છે. નારકજીવો નરકાવાસની ભીંત અંદર ઘડા સરખા આકારવાળી પિકળ કુંભમાં ઉત્પન્ન થાય છે, તે કુંભી ક્ષેત્રરૂપ નિ શત અથવા ઉષ્ણુ જાણવી. અને કુંભી સિવાયનું સર્વ ક્ષેત્ર કુંભીથી વિરૂદ્ધ સ્પર્શવાળુ હોય છે, જેથી નારકે ઉત્પન્ન થતાં અને ઉત્પન્ન થયા બાદ પણ અતિ દુઃખ પામે છે. એકેન્દ્રિયમાં. (2) તિ–તિર્યગતિ. (ર) જિર ?–સર્વ એકેન્દ્રિયને ફક્ત એક સ્પર્શેન્દ્રિય છે. (3) વાવ –એકેન્દ્રિય છે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ પંચ નિકાયના છે, પરંતુ ત્રસકાયી નથી. શ્રી તત્વાર્થાદિ ગ્રંથમાં અગ્નિ તથા વાયુને ગતિત્રસ કહ્યા છે, પરન્તુ માત્ર ગતિવ્રસેપણથી છ ત્રસ કહેવાય નહિ, કેમકે જે જીવા ત્રાસ પામીને આ સ્થાન અનિષ્ટ છે એવી સંજ્ઞાથી ઈષ્ણસ્થાને જાય, તેવા રસનામકર્મના ઉદયવાળા જીજ ત્રસ (લબ્ધિત્રસ ) કહેવાય, અને અગ્નિ તથા વાયુ જે સ્થાનાન્તર થતા દેખાય છે તે તેવા હેતુથી નથી થતા માટે અગ્નિ અને વાયુ સ્થાવરનામકર્મને ઉદયથી સ્થાવરજ ગણાય. (4) ચોr --એકેન્દ્રિય જેમાં પૂર્વોક્ત રીતે દારિક, દારિકમિશ્ર અને કર્મણ એ 3 ગદરેકને હોય, અને વાયુકાયમાં કેટલાએક લબ્ધિપર્યાપ્ત વાયુજીવોને વેદિય તથા વક્રિય મિશ્ર એ બે એગ હોય છે, તેથી એકેન્દ્રિયોને કુલ પાંચ મેળ હોય છે. અને મૂળગમાં એક કાગ છે. (વેર --એકેન્દ્રિયોને માત્ર એક નપુંસકવેદ છે, પણ તે અવ્યક્ત હોવાથી સ્પષ્ટ ઉપલબ્ધ થતું નથી, વળી એકેન્દ્રિ For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 173 એને વિષયાભિલાષા છે, તેનાં લક્ષણે ગ્રંથમાં માલૂમ પડે છે, કહ્યું છે કે-- रणन्नपुरशंगार-चारुलोलेक्षणामुखात् निर्यत्सुगंधिमदिरा गंडषादेष पुष्प्यति // 1 // અર્થ -રણઝણતા નુપૂરના અંગારવાળી સ્ત્રીના મુખમંથી નિકળતા સુધી દારૂના કે ગળાથી આ (કુલવૃક્ષ) પુષિત થાય છે. વળી લોકિક ગ્રંથમાં પણ કુમલાર્ધ ઈત્યાદિ વચનથી કરૂબકવૃક્ષમાં વિષયાભિલાષનું લક્ષણ દર્શાવ્યું છે, તથા કૃપમાંથી પારે સ્ત્રીને દેખી ઉછળી બહાર આવે છે એવી પણ પ્રસિદ્ધ છે. એથી માલૂમ પડે છે કે એકેન્દ્રિયે અવ્યક્ત વિષયાભિલાષી હોય એમાં નવાઈ નહિ. બાકીના સ્ત્રીવેદ અને પુરૂષદ એ બે ન હેય. () કપાઇ -રરૂ–એકેન્દ્રિયોને ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે મૂળ કષાય છે, તથા તે પ્રત્યેકના અનંતાનુબધિ વિગેરે ચાર ચાર ભેદો પણ હોય તેથી 16 કષાય અને નવ ન કષાયમાંથી સ્ત્રીવેદ પુરૂષદ સિવાયના છ નેકષાય સહિત ગણતાં 23 કપાય હાય. અહિં અનંતાનુબંધિના ઉદયે અપ્રત્યાખ્યાનાદિ ચારેને ઉદય સમકાળે હોય છે, માટે સદા અનંતાનુબંધિના ઉદયવાળા એકેન્દ્રિયને નિરંતર અનંતાનુબંધ્યાદિ ચારે કોઇ અથવા માન વિગેરે ગણતાં 16 કષાય હાય, ક્રોધ તથા માન વિગેરે ચાર કષા વિરૂદ્ધ ઉદયવાળા છે, એટલે કોઈને ઉદયે માનાદિકનો ઉદય ન હોય, પણ અનંતાનુબંધિને ઉદયે અપ્રત્યાખ્યાનાદિનો ઉદય વિરૂદ્ધ નથી. 1. વર્તમાન વિજ્ઞાનીઓ એકેન્દ્રિયોમાં વનસ્પતિને અંગે પેકેસર અને સ્ત્રીકેસરવાળી વનસ્પતિઓને પુરૂષ અને સ્ત્રીરૂપ માની અને કેસરના સંગે વનસ્પતિના સંતાનની [ ફળની ] ઉત્પત્તિ ક છે, પણ શાસ્ત્રની મર્યાદાએ વિચારનાં ફળની ઉત્પત્તિ સ્ત્રીકેસર ધું કસરના અવશ્ય હેતુવાળી નથી, માટે અહિં તે પ્રમાણે સ્ત્રી પુરૂષત્વનો અસ્વીકાર છે. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 174 (7) શાન –કર્મગ્રંથકારના મત પ્રમાણે એકેન્દ્રિયને સાસ્વાદનભાવ હોય અને સાસ્વાદનભાવવાળાને જ્ઞાન હોય એવો સિદ્ધાંતકારને મત છે તે પણ કમ ગ્રંથકાર સાસ્વાદનભાવે જ્ઞાન માનતા નથી, કારણકે જ્ઞાનથી પતિત થઈ મિથ્યાત્વ સન્મુખ થયેલાને ફકત અજ્ઞાન છે માટે એકેન્દ્રિયેને સાસ્વાદનભાવ છતાં પણું જ્ઞાન નહિ એમ કર્મગ્રંથકારેને મત છે, અને સિદ્ધાન્તકાર જે સાસ્વાદનમાં જ્ઞાન માને છે તે એકેન્દ્રિયને સાસ્વાદનભાવ માનતા નથી, માટે બને ભિન્ન મતથી વિચારતાં એકેન્દ્રિયમાં મતિ અને શ્રુત અજ્ઞાન હોય, અને બે મત મેળવીને વિચારતાં એકેન્દ્રિયમાં બે જ્ઞાન પણ ગણાય, પરંતુ અહિં તેમ અંગીકાર કર્યું નથી. (8) ન ર–એકેન્દ્રિયને મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ બે અજ્ઞાન હોય. (1) સંચમ ૨––એકેન્દ્રિય જીને કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન હાય નહિ માટે એક અવિ તિ ચારિત્ર હોય. (10) વર્ણન –એકેન્દ્રિયોને માત્ર સ્પ ઈન્દ્રિય દ્વારા સામાન્ય જ્ઞાન હોવાથી પન્દ્રિય સંબંધિ એક અચક્ષુ દર્શન હેાય છે. (22) જે ક–સર્વ એકેન્દ્રિને કૃષ્ણ, નીલ, અને કાપત એ 3 અશુભ લેશ્યાઓ હોય છે, પણ કદાચ તે લેફ્સાવાળા તિષાદિ દેવોમાનો કઈક દેવ પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનપતિરૂપે ઉત્પન્ન થાય છે તેવા પૃથ્યાદિ જીવને ઉત્પત્તિ વખતે અન્તર્મુહૂર્ત માત્ર તેજે લેડ્યા હોય, કારણકે દેવો અને નારકની લેશ્યાને પડેલે છેડો પૂર્વ ભવમાં અને બીજે છેડે પરભવમાં અન્તર્મુહૂર્ત જેટલો લંબાયેલા હોય છે, અને મનુષ્ય તિયચની લેશ્યાને પહેલે છે પૂર્વભવમાં લંબાયલે અને બીજે છેડા અન્તર્મુહૂર્ત જેટલો તૂટેલો હોય છે. (22) મધ્ય ર–એકેન્દ્રિય ભવ્ય તથા અભવ્ય બને હોય છે. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 (3) સવિતા ૨–સર્વ એકેન્દ્રિયેને મિથ્યાત્વ હોય છે પરંતુ કેઈક જીવ ઉપશમ સમ્યકત્વથી પતિત થતાં મરણ પામી પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનસ્પતિમાં લબ્ધિપર્યાપ્તપણે ઉત્પન્ન ચાય છે, તે તેવા એકેન્દ્રિાને ભવના પ્રારંભમાં અલ્પકાળ સાસ્વાદન સમ્યકત્વ પણ હોય છે. એ કર્મગ્રંથને મત છે, અને સિદ્ધાંત મતે સાસ્વાદન ન હોય. (4) સfશ ર–સ એકેન્દ્રિય અસંસિ હોય છે, કારણકે હેતૂપદેશિકી આદિ 3 સંજ્ઞામાંની એક પણ સંજ્ઞા એકેન્દ્રિયને નથી, અને આહારાદિ સંજ્ઞાથી સંક્ષિપણાની વિવક્ષા થઈ શકતી નથી, કારણકે તે વિશિષ્ટ વિજ્ઞાનાત્મક નથી. (4) દારા ૨–એકેન્દ્રિય જી પરાવમાંથી વક્રગતિએ આવતાં 1-2-3 સમય અનાહારી હોય, અને ત્યારબાદ ભવપર્યન્ત આહાર કરે છે માટે આહારી પણ છે. એ જીને શરીરઅપયાપ્ત અવસ્થામાં જ આહાર અને ત્યારબાદ લેમ આહાર હોય છે. દિશિ આહારમાંથી લેકને કિનારે રહેલાને 3-4-5 દિશિને આહાર હોય છે, અને લેકમાં રહેલાઓને 6 દિશિનો આહાર હોય છે, તેમજ સરિતાદિ ત્રણે પ્રકારનો આહાર છે, અને આભગિકાદિમથી એકેન્દ્રિયના ઓજ અને લેમ બને આહાર અનાગિક છે કહ્યું છે કે giામુvમાત્રા - આદિ તિઃ ઢોમાદાત્તત ધા-raનામોrvo દ કવ્યલોકઃ | અર્થ --એકેનિદ્રય જીવોને ઉત્પન્ન થતા માત્રમાં જ આહાર કહ્યો છે, અને ત્યારબાદ તેમાહાર હોય છે. વળી તે બને આહાર અનાગથીજ ઉત્પન્ન થયેલા છે. 1 હેતૃપદેશક અથવા દીધકાલિક સંજ્ઞાને અનુગત એ આહાર આભોગિક છે, એકેન્દ્રિયોને તે સંજ્ઞા ના અભાવે અનાભોગિક આહાર છે. ને સુધારૂપ અશાતા માત્રના ઉદયથી આહારસંસા રૂપજ છે. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 176 (26) ગુજરાત --એકેન્દ્રિય જીને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન કર્મગ્રંથના અભિપ્રાયથી છે, તેની રીત સભ્યત્વદ્વારવત્ જાણવી. (27) મેર -રર--જીવના 14 ભેદમાં અપર્યાપ્તસૂક્ષમ, પર્યાપ્તસૂફમ, અપર્યાપ્તબાદર અને પર્યાપ્તબાદર એ ચાર ભેદ છે, અને 563 ભેદમાંના પૂર્વ તિર્યંચના 48 ભેદમાં કહ્યા પ્રમાણે રર ભેદ છે. (28) પff –આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસછવાસ એ જ પર્યાપ્તિએ પર્યાપ્ત એકેન્દ્રિયને હોય છે. (22) કાળ --એકેન્દ્રિઓને શ્વાસોચ્છવાસ, આયુષ્ય, સ્પર્શેનિદ્રય અને કાયબળ એ જ પ્રાણુ છે. (ર૦) સં ક ૦.--એકેન્દ્રિયને આહારાદિ ચારે સંજ્ઞાઓ છે, અને હેતૂપદેશિકી વિગેરે ત્રણમાંની કોઈપણ સંજ્ઞા નથી. (22) રૂપા રૂ–એકેન્દ્રિયને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અચક્ષુદર્શન એ 3 ઉપગ હોય છે. (રર) ઝfe --એકેન્દ્રિયને મિથ્યાત્વષ્ટિ છે. (ર) ચંખ ૮-૨-૨--મૂળપ્રકૃતિમાં 8 ને બંધ અને ઉત્તરપ્રકૃતિમાં સામાન્યથી 109 પ્રકૃતિને બંધ હોય, કારણકે પ માદિ સમ્યકત્વ અભાવે જીનનામ, ચારિત્રાભાવે આહારકટ્રિક, અને દેવનારકમાં જવાના અભાવે વેકિયઅષ્ટક એ 11 પ્રકૃતિએ ન બંધે. (ર૪) 32 ૮-૮મૂળપ્રકૃતિ સંબંધિ ૮ને ઉદય અને દત્તરપ્રકૃતિ સંબંધિ ૮૧ને ઉદય હેય, કારણ કર્મગ્રંથથી જાણવું. (ર૯) ૩ીરના ૮-૮૨–-ઉદયવત્ . (26) સત્તા ૮-૪--મૂળ પ્રકૃતિ 8 ની સત્તા, અને ઉત્તરપ્રકૃતિ ૧૪૮મંથી 145 ની સત્તા છે. જીનનામ અને આહારકદ્વિક વિના. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 (27) સાર --સર્વ એકેન્દ્રિયે ને દારિક તૈજસ અને કર્મણ એ 3 શરીર છે, અને કેટલાક લબ્ધિપર્યાપ્ત બાદરવાયુને વૈક્રિયશરીર હોવાથી એકેન્દ્રિયેને 4 શરીર છે. (28) હેતુ ક– એકેન્દ્રિય જીવેમાં મૂળ બંધહેતુ ચાર છે, અને ઉત્તર બંધત પ૭ માંથી અનાગિક મિથ્યાત્વ ૧-કાયવધ ૬-સ્પર્શેન્દ્રિય અવિરતિ ૧-પૂર્વોકત રીતે ર૩ કષાયઅને પૂર્વોક્ત રીતે 5 યોગ એ સર્વ મળી 36 ઉત્તર બંધહેતુ એકેન્દ્રિમાં વાયુકાય છે. (ર૧) દશાજી –એકેન્દ્રિયોને મન નહિ હોવાથી એક પણ ધ્યાન ન હોય. (30) સંપાઇ –એકેન્દ્રિય જીવોને હાડકાને અભાવ હવાથી હાડની સંધિના બંધારણ રૂપ સંઘયણ પણ ન હોય. (32) સંસ્થાન –સર્વ અંગલક્ષણને અભાવ હોવાથી એકેન્દ્રિયેને હુંડક સંસ્થાન હોય, તેમાં પૃથ્વીનું મસૂર સરખું, પાણીનું પરપોટા સરખું, અગ્નિનું સેયના સમૂહ સરખું, વાયુનું જા સરખું, અને વનસ્પતિનું અનેક આકારવાળું હુંડક સંસ્થાન છે. (રર) સમુદૂષાત ક––સ એકેન્દ્રિયને વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્દઘાત છે, તેમાં વાયુને વૈક્રિય સમુઘાત પણ છે, માટે કુલ 4 સમુદ્ધાત છે, શેષ તૈજસાદિલબ્ધિ વિના વૈજસાદિ સમુદ્યાત ન હાય. () માય રૂ-ર–એકેન્દ્રિયોને પશમ, દયિક અને પારિણમિક એ 3 મૂળ ભાવ છે, શેષ ઉપશમ અને ક્ષાયિક 1 આગળ પણ સર્વત્ર મન રહિત જીવોને ધ્યાન નહિ હોવાનું કહ્યું છે, પરંતુ ધ્યાનને સ્થાને ચિંતા અંગીકાર કરીએ તો એકેન્દ્રિયાદિ અસંક્સિને પણ આરક ધ્યાન ચિંતારૂપે કેટલાક પ્રાચીન યંત્રમાં લખ્યાં છે તે ગણી શકાય. પણ અહિં વિચારસાર ગ્રંથની પદ્ધતિઓ અસંસિને ધ્યાનને અભાવ કહેવાશે. -- For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 178 એ બે ભાવ ન હોય. અને ઉતર ભેદ 25 હોય તે નીચે પ્રમાણે-મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, 5 દાનાદિ લબ્ધિ, 1 અચક્ષુ દર્શન, એ 8 ક્ષપશમભાવના ભેદ, તથા અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ, મિથ્યાત્વ, 1 ગતિ 4 લેશ્યા, 4 કષાય, 1 નપુંસકવેદ, એ 14 દયિક ભાવના ભેદ, અને ત્રણ પારિણામિક ભાવના ભેદ મળી સર્વ ભાવ 25 હેય. (3) જયદના–સ એકેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમે ભાગ છે, અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 જનથી કંઇક અધિક તે પ્રત્યેક વનસ્પતિની છે, પ્રત્યેક વનસ્પતિવિને સર્વે એકેન્દ્રિયની અવગાહના ઉત્કૃષ્ટથી પણ અંગુલનો અસંખ્યાતમે ભાગજ છે, એ અવગાહનામાં પરસ્પર જે તરતમતા રહી છે તે શ્રી દ્રવ્યલેક પ્રકાશમાંથી સવિસ્તરપણે જાણવી. તથા ઉત્તરદેહમાં વેકિયદેહાવગાહના વાયુને બન્ને પ્રકારે અંગુલને અસંખ્યાતમભાગ છે, અને સમુદ્રઘાતકૃત અવગાહના મરણ સમુદુઘાતની અપેક્ષાએ 14 રજજુ દીર્ઘ છે. (30) રિથતિ–એકેન્દ્રિયોનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત (256 આવલિકા) અને ઉત્કૃષ્ટ આયુષ્ય 10 હજાર વર્ષનું પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાઓ છે, તેની અંતરાલનું મધ્યમ આયુષ્ય અસંખ્ય પ્રકારે છે. તથા એકેન્દ્રિયપણાની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિઅનંત, અનાદિસાન્ત અને સાદિયાન્ત એમ 3 પ્રકારની છે, તેમાં જે અવ્યવહારિક રાશિવાળા ( અનાદિ નિગોદીયા) એકેન્દ્રિ વ્યવહાર રાશિમાં આવવાનાજ નથી તેવા એકેન્દ્રિયની અપેક્ષાએ કાયસ્થિતિ અનાદિઅનંત છે, અને જે ભવ્ય અનાદિ નિગોદમાંથી નિકળી દ્વીન્દ્રિયાદિપણું પ્રાપ્ત કરી મોક્ષે જવાના છે, તેઓની અપેક્ષાએ અનાદિયાન કાયસ્થિતિ છે, અને એકેન્દ્રિયપણામાંથી નિકળી દ્વીન્દ્રિયાદિભાવ પ્રાપ્ત કરી ફરીથી એકેન્દ્રિયપણું પામી પુન: કીન્દ્રિયદિપણું પામે તેવા વ્યવહારરાશિ એકેન્દ્રિયેની અપેક્ષાએ સાદિસાન્ત કાયસ્થિતિ For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 છે, વ્યવહાર રાશિમાં આવી છે અને એકવાર પણ શ્રીન્દ્રિયાદિપણું પ્રાપ્ત કરે છે અને તે છે જે પાછા નિગોદમાં જાય છે પણ વધુમાં વધુ રાા પુલપરાવર્ત જેટલા અનંત ભવ સૂક્ષ્મનિગોદમાં ભમી પુન: અવશ્ય વ્યવહાર રાશિમાં બાદરપણું પામે, ત્યારબાદ બાદરનિગોદાદિમાં ભમી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલાં પુદ્ગલપરાવર્ત સુધી એકેન્દ્રિયપણામાં ભવભ્રમણ કરી અવશ્ય દ્વીન્દ્રિયાદિ થાય, માટે સાદિસાન્તને કાળ અહિં આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમય તેટલાં પુલપરાવર્તા પ્રમાણ અનંતકાળ જાણ. (6) શનિ–એકેન્દ્રિયની નિ પર૦૦૦૦૦ (બાવન લાખ) છે, તેમાં સાત લાખ પૃથ્વીની, સાત લાખ જળની, સાત લાખ અગ્નિની. સાત લાખ વાયુની, દસ લાખ પ્રત્યેક વનસ્પતિની અને ચૌદ લાખ સાધારણ વનસ્પતિની ચેનિઓ છે. પુનઃ સચિત્તાદિ ત્રણે પ્રકારની નિ છે, વૃતાદિમાંથી એકેદ્રિયની સંવૃતનિ છે, કારણકે એકેન્દ્રિયનું ઉત્પત્તિસ્થાન સ્પષ્ટ ઉપલબ્ધ થતું નથી. શંકા–સર્પમણિની નિ સસ્પેશિર્ષ, તેમજ વનસ્પતિની નિ જળ, જળની નિ વાયુ, વિગેરે સ્પષ્ટ છતાં પણ એકેનિદ્રોની અસ્પષ્ટ યોનિ કેમ ગણાય ? ઉત્તર:–ઉપર પ્રમાણે કેટલીક એનિઓ સ્પષ્ટ સમજાય છે છતાં અલ્પપણાથી અથવા કોઈ અન્ય કારણસર પૂર્વ મહષીઓએ એકેન્દ્રિયની અસ્પષ્ટ નિ કહી છે, તેનું યથાર્થ કારણ શ્રી બહુશ્રુતગમ્ય છે - તેમજ શીતાદિ ત્રણે પ્રકારની નિઓ એકેન્દ્રિોની છે, અને શંખાવર્તાદિ ભેદમાંની કેઈપણ નિ નથી. इति एकेन्द्रियद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 18 શ્રીન્દ્રિયમાં. (2) નરમ –તિર્યંચગતિ. (2) ગિર–કીન્દ્રિયોને સ્પર્શ અને જીલ્ડા એ બે ઈન્દ્રિયે છે. (3) ક –કીન્દ્રિયો ત્રસકાય છે. (9) ચા –દારિક કાયોગ, દારિકમિશ્ર કાગ, કાર્મસુકાયેગ અને અસત્યામૃષા વચનગ એ ચાર વેગ છે, એ જીની અસ્પષ્ટ ભાષા હોવાથી (વર્ણ પંક્તિરૂપ ભાષા નહિ હોવાથી અસત્યામૃષા વચનયોગ કહ્યો છે, કારણકે સત્ય, અસત્ય અને મિશ્રવચનગ સપષ્ટ વર્ગોચ્ચાર કરનાર ને કહ્યા છે. (2) વેર ––ન્દ્રિયને નપુંસક છે. (6) જાય છે-રર–એકેન્દ્રિયવત્, (7) ર 0 (૨)–ીન્દ્રિયાને અપર્યાપ્તપણમાં અલ્પકાળા સાસ્વાદન સમ્યકત્વ હેવાથી કર્મચન્થને મતે મતિ અને શ્રુત એ છે જ્ઞાન ન હોય, અને સિદ્ધાન્તમતે સારવાદન ભાવમાં એ બે જ્ઞાન હોય. (8) શાન –મતિ અને શ્રુત એ બે અજ્ઞાન છે. (2) સંયમ ર–એક અવિરતિ ચારિત્ર છે. (20) –અચક્ષુદર્શન તે પદ્રિયના સામાન્ય ધરૂપ છે. (22) હૈયા –કૃષ્ણ, નીલ અને કાપેત એ ત્રણ અશુભ લેશ્યાઓ છે. (22) મચ 2, (શરૂ) ત્ત 2 (24) સંઝિલ - એકેન્દ્રિયવતું. (29) સાદા ૨–વિગ્રહગતિમાં એક સમય અનાહારી છે, પરંતુ ર-૩ સમય નહિ, કારણકે વિદિશિમાંથી દિશિમાં આવે તે સમયે આહારી છે, પુનઃ દિશિમાંથી નિકળી ત્રસનાડીમાં પ્રવેશ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 181 કરે ત્યાં બીજે સમયે અનાહાર, અને ત્રસ નાડીમાં નીચેથી ઉપર વા ઉપસ્થી નીચે જઈ ઉત્પત્તિસ્થાને પહોંચે ત્યાં આહારી હોય. એ પ્રમાણે વધુમાં વધુ એક સમય અનાહારી છે. વળી દ્વોન્દ્રિ છ દિશિમાંથી આવેલા સચિત્તાદિ ત્રણે પ્રકારના પુદ્ગલને આહાર કરે છે, એ જાદિ ત્રણે પ્રકારને આહાર હોય છે, તેમાં આજઆહાર અનાગિક અને લેમ આહાર આગિક તથા અનાજોગિક પણ છે, વળી એકેન્દ્રિયેની અપેક્ષાએ શ્રીન્દ્રિયાદિ જી હેતુપદેશિકી સંજ્ઞાયુક્ત હોવાથી કંઇક અધિક સંજ્ઞાવાળા હોય છે તેથી એ જીવોને માહાર આભગિક પણ હોઈ શકે છે, અને કલાહાર તે આગિકજ હોય છે. શાસ્ત્રમાં ફક્ત એકેન્દ્રિયોને લેમાહાર અનાગિકજ કહ્યો છે, બાકીના સર્વ જીવોને માહાર આગિક અને અનાગિક બન્ને પ્રકારના હોય. તેમાં પણ દેવને મને ભક્ષણ માહાર આગિકજ હોય. () ગુજરાત ર–મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન છે. (7) કીમે ર-ર–ચાદ ભેદની અપેક્ષાએ અપર્યાપ્ત કીન્દ્રિય અને પર્યાપ્ત દ્વીન્દ્રિય એ બે ભેદ છે, અને પાંચ સઠ ભેદની અપેક્ષાએ પણ એજ બે ભેદ છે. (28) વિના –કીન્દ્રિયને આહાર, શરીર, ઈન્દ્રિય. ઉચ્છવાસ, અને વચન એ પાંચ પતિએ છે. (21) શાખ ૬-ઉચ્છવાસ, આયુષ્ય, સ્પર્શેન્દ્રિય, છહે. ન્દ્રિય, કાયાગ અને વચનગ એ છ પ્રાણ કીન્દ્રિયોને હોય છે. (ર૦) સં ઇ-૨–આહારાદિમાંની ચારે સંજ્ઞા અને હેતુપદેશિકી આદિ ત્રણ મહેલી એક હેતુપદેશિકીસંજ્ઞા છે. (22) 4 રૂ, (રર) દિર ર–એકેન્દ્રિયવત (23) વિષ ૮-૧૦૧–મૂળ પ્રકૃતિ સંબંધિ આઠને અને ઉત્તર પ્રવૃતિ સંબંધિ એ નવ પ્રકૃતિને બંધ છે. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 182 (24) 32 ૮-૮૨–મૂળપ્રકૃતિ સંબંધિ આઠનો અને ઉત્તરપ્રકૃતિ સબંધિ વૈક્રિયઅષ્ટક, નરત્રિક, ઉગ્ય, સ્ત્રી, પુરૂષ, 4 ઇતરેન્દ્રિય, આહારક 2, સંઘયણ 5, સંસ્થાન 5, સુખગતિ, જીનનામ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, સુભગ, આદેય, સમ્યકત્વ, મિશ્ર, એ 40 વિના 82 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૮ર–ઉદયવત. (રદ) સત્તા ૮-–મૂળ પ્રકૃતિ સંબંધિ આઠની અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ જીનનામ, દેવાયુ, અને નરકાયુ વિના 145 પ્રકૃતિની સત્તા છે. (ર૭) રરર રૂ–કીન્દ્રિયોને દારિક તૈજસ અને કાર્પણ એ ત્રણ શરીર છે, શેષ વૈક્રિયશરીર લબ્ધિના અભાવે અને આહારકશરીર ચારિત્રના અભાવે હેય ન.િ (28) હેતુ કર–એકેન્દ્રિયવતુ. પરન્તુ અત્રતમ 1 ઈન્દ્રિય વધે, ત્યારે રોગમાં વક્રિયના 2 ગ ઘટી, અસત્યામૃષા વચનગ વધે, જેથી 1 મિથ્યાત્વ, 8 અત્રત, 23 કષાય અને 4 ચેગ સહિત 36 ઉત્તરબંધહેતુ થાય. (ર૧) ધ્યાન ૦–કીન્દ્રિયેને મનના અભાવે ધ્યાનહાય નહિ. (30) સંચળ –દ્વીન્દ્રિય જીવોમાં કેટલાએક શંખ ઠંડા વિગેરે જીવોને શંખ કેડારૂપ હાડ હોય છે, અને તેઓ તથા પ્રકારના મજબૂત બંધારણવાળા નહિ હોવાથી ધિન્દ્રિયેને 1 સેવા સંઘયણ છે. (22) વંશાન –ીન્દ્રિય જીવોના શરીરના અવય લક્ષણ યુક્ત નહિ હોવાથી માત્ર એક હુડક સંસ્થાન કહ્યું છે. (૩ર) રમુઘતિ રૂ–વદના, કષાય અને મરણ એ 3 સમુઘાત હય, શેષ સમુદ્દઘાત લબ્ધિ અભાવે ન જાય. (23) માત્ર રૂ-ર (ર–ક્ષપશમ, ચિક, અને પારિભુમિક એ 3 મૂળ ભાવ ડેવ છે, અને 2 અજ્ઞાન, 5 દાનાદિ, For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 183 1 અચક્ષુદર્શન એ 8 ક્ષયપશમભાવ, 1 અજ્ઞાન, 1 અસિદ્ધત્વ, 1 અસંયમ, 1 મિથ્યાત્વ, 1 ગતિ, 3 અશુભલેશ્યા, 4 કષાય, 1 વેદ, એ 13 દયિકભાવ, અને 3 પારિણમિક ભાવ સહિત 24 ભાવ છે. પુનઃ સિદ્ધાન્તમતે સાસ્વાદન ભાવે જ્ઞાન ગણતાં બે જ્ઞાન સહિત 26 ભાવ પણ થાય. (રૂ૪) વાદન-સ્ક્રીન્દ્રિયોની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના 12 એજન પ્રમાણ છે, એવા 12 જન જેવડા મેટા શંખ વિગેરે દ્વાદ્રિ બહારના મોટા દીપ સમુદ્રોમાં રહે છે, પણ અઢી દ્વીપમાં નહિ. તેમજ આસાલિક જાતને જીવ કે જે ચક્રવતિના સૈન્યાદિકના વિનાશ સમયે ઉત્પન્ન થાય છે તે જીવને જીવસમાસ સૂત્રની વૃત્તિ પ્રમાણે દ્વીન્દ્રિય કહીયે તે અઢી દ્વીપમાં પણ મહાકાય વાળા કન્દ્રિય હોઈ શકે, અન્યથા આસાલિકને પંચેન્દ્રિય પરિસર્પ ગણ્યા છે. તથા સમુદઘાતકૃત અવગાહના 7 રજજુદીર્ઘ છે. (31) સ્થિતિ–દ્વીન્દ્રિયની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 12 વર્ષ પ્રમાણ છે, તથા કાય સ્થિતિના સંબંધમાં જઘન્ય કાયસ્થિતિ અતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંપ્રખ્યાત વર્ષ પ્રમાણ જાણવી. કારણકે બાર બાર વર્ષના આયુષ્યવાળા કેટલાએક સંખ્યાત ભવ કર્યાબાદ અવશ્ય દ્વીન્દ્રિયપણું બદલાઈ જાય છે. (ર૬) યોનિ–કીન્દ્રિયની ઉત્પત્તિસ્થાન 2 લાખ જાતિનાં 1 કારણકે વિકેન્દ્રિોનું સ્થાન તિર્યલોક છે, માટે તિગલોક માંથી મરણ સમુદ્દઘાત વડે ઉદ્ઘલોકાતે અથવા અલોકને અન્ત 7 રાજ દૂર એકેન્દ્રિયપણે ઉત્પન્ન થવું હોય ત્યારે 7 રજજુ અવગાહના છે. જોકે ઉર્વલોક પકવનની વાવમાં અને અધોલકે અધો ગ્રામમાં વિકલેન્દ્રિયો છે, પણ અલ્પપણાની અપેક્ષાએ તે સ્થાનોની વિકલેન્દ્રિયના સ્થાનપણે વિરક્ષા કરી નથી. પુનઃ સ્વર્ગની વાવોમાં જે ભ્રમરાદિ છે તે પૃથ્વીકાયિક હોવાથી વિકલેન્દ્રિય કહેવાય નહિ. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે, એ જીવોની શીતાદિ ત્રણે પ્રકારની તથા સચિત્તાદિ ત્રણે પ્રકારની ચેનિઓ છે, અને સંવૃત્તાદિમાંની એક વિવૃતા નિજ છે. કારણકે જળાશયાદિ ઉત્પત્તિસ્થાને પ્રગટ છે. તથા શંખાવતદિ 3 ભેદેમાંની કેઈ પણ નિ ક્રિીન્દ્રિયને ન હોય કારણકે તે નિઓ ગર્ભજ પંચેન્દ્રિયને હોય છે. इति द्वीन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. ત્રીનિદ્રયમાં. ત્રીન્દ્રિયનાં 31 દ્વાર કીન્દ્રિયવત્ છે, બાકીનાં પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (ર) ત્રિા રૂ–સ્પર્શ, જીન્હા, અને નાસિકા એ 3 ઈદ્રિયે છે. (22) કાળ દ–શ્વાસોચ્છવાસ, આયુષ્ય, પ્રથમની 3 ઇન્દ્રિ અને વચનબળ એ પ્રમાણે 6 પ્રાણ છે, અર્થાત્ કીન્દ્રિયની અપક્ષાએ એક નાસિકા ઈન્દ્રિય પ્રાણ વધ્યું. (28) વંતુ ક-૩૭—મૂળ બંધહેતુ ચાર અને ઉત્તર બંધહેતુ 37 તે દ્વીન્દ્રિયમાં જે 36 બંધહેતુ કહ્યા તેમાં 1 નાસિકા ઈન્દ્રિય વધવાથી 37 બંધહેતુ હેય. (રૂ) માધના—ત્રીન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 3 ગાઉની છે એવા 3 ગાઉ પ્રમાણના કાનખજૂરા વિગેરે ત્રિીનિદ્રય જીવો પણ અઢી દ્વીપ બહારના દ્વિીપ સમુદ્રમાં છે. () રિતિ–ીન્દ્રિયની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 9 દિવસ પ્રમાણુના કેટલાએક ભવ નિરન્તર કરવાથી સંખ્યાત દિવસ પ્રમાણુની છે. ત્યારબાદ અવશ્ય ત્રીન્દ્રિયપણું બદલાય. For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 185 કીન્દ્રિયનાં 31 દ્વારમાં જ્યાં જ્યાં શ્રીન્દ્રિય શબ્દ કહ્યો છે ત્યાં ત્યાં ત્રીન્દ્રિય શબ્દ કહેવો અને જીભેદ પણ ત્રીન્દ્રિયને અનુસરતા કહેવા. इति श्रीन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. ચતુરિન્દ્રિયમાં.. ચતુરિન્દ્રિય જીવોના 28 દ્વારા શ્રીન્દ્રિયવત્ કહેવાં, બાકીનાં 8 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (ર) જય –ોન્દ્રિય સિવાયની ચારે ઈન્દ્રિયો હેય. (20) રર ર–અચક્ષુદર્શન અને ચક્ષુદર્શન એ બે દર્શન છે. (22) કાળ ૭-ઉચ્છવાસ, આયુષ્ય, 4 ઈન્દ્રિય અને વચન યોગ એ છ પ્રાણ છે. () પાક (દ)-કર્મગ્રન્થ મતે 2 અજ્ઞાન અને 2 દર્શન મળી 4 ઉપયોગ છે, અને સિદ્ધાન્ત મતે બે જ્ઞાનસહિત 6 ઉપગ છે. (28) વંતુ રૂ–૮–કીન્દ્રિયમાં કહેલા 36 બંધહેતુમાં બે ઈન્દ્રિયો વધારવાથી ઉત્તર બંધહેતુ 38 થાય છે. (23) માત્ર રૂ-૧ (૨૭–ીન્દ્રિયવતુ. પણ ચક્ષુદર્શન અધિક જાણવું. (34) વાંદરા–જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 4 ગાઉની છે. એવા મેટા શરીરવાળા ભમરા વિગેરે ચતુરિન્દ્રિય જીવે બાહરના દ્વીપ સમુદ્રમાં છે. (31) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સંખ્યાત માસની છે. इति चतुरिन्द्रियबारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 186 પંચેન્દ્રિયમાં (8) અતિ –પંચેન્દ્રિયમ. 4 ગતિને અન્તર્ભાવ થાય છે, (2) [ –સ્પર્શ, જીન્હા, નાસિકા, ચક્ષુ, અને કર્ણ એ પાંચે ઈન્દ્રિયો પંચેન્દ્રિયને હાય છે. (2) વાવ –પંચેન્દ્રિય જી ત્રસ હોય છે. (4) ચોર પંચેન્દ્રિયમાં સંક્ષિજીને ચાર મગ હોય છે, તેમજ ચારે વચનગ પણ હોય છે. વળી મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયેને દારિક અને દારિકમિશ્ર એ બે વેગ હોય છે, મનુષ્યને આહારક અને આહારકમિશ્ર એ બે પેગ છે, લધિવંત તિર્યંચ તથા મનુષ્યને અને ભવપ્રત્યયથી દેવ તથા નારકને ક્રિય અને વૈકિયમિશ્રગ છે, તેમજ સર્વે પંચેન્દ્રિયેને કામણવેગ છે એ પ્રમાણે સમગ્ર પંચેન્દ્રિયેની અપેક્ષાએ ૧૫યોગ છે. (9) 20 રૂ–પંચેન્દ્રિમાં સ્ત્રી પુરૂષ અને નપુંસક એ ત્રણે પ્રકાર હોવાથી કે વેદ છે. વિશેષ એ કે સમુમિતિમાં સ્ત્રી તથા પુરૂષપણું આકાર માત્ર છે, તે પણ ભાવથી નપુંસકવેદજ જાણવો. 6) પાર ક–ર–ત્રણે વેદ હેવાથી 9 ને કષાય હોય અને 16 કષાય તે દરેક જીવને હોય છે, માટે અહિં પંચેન્દ્રિયને 25 કષાય હેય. (7) શાન –પંચેન્દ્રિયમાં મનુષ્યને પંચ જ્ઞાન હોય છે. (8) અજ્ઞાન રૂ–ચારે ગતિવાળા ગર્ભજ પંચેન્દ્રિયેને ત્રણે અજ્ઞાન હોય છે. (6) સંચમ –મનુષ્યમાં સાતે પ્રકારનાં ચારિત્ર હોય છે, માટે પંચેન્દ્રિય માણામાં 7 ચારિત્ર છે. (20) ન ક–સંપિચેન્દ્રિયને ચક્ષુ, અચકું, અવધિ અને કેવળદર્શન હોય છે. અહિં સિદ્ધાન્ત મતે વિભંજ્ઞાનીને પણ અવધિદર્શન અંગીકાર કરવું. For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 187 (22) જેરા –પંચેન્દ્રિયમાં મનુષ્યને અને દેવને 6 લેશ્યા હોય છે. (ર) મા ૨–પંચેન્દ્રિય ભવ્ય અને અભિવ્ય એમ બને પ્રકારે છે. (23) સગવ –પંચેન્દ્રિયમાં મનુષ્યને સર્વ પ્રકારનાં સમત્વ છે. શેષ દેવાદિકને સર્વ સભ્યત્વ ન હોય. (8) શિવ ૨-પંચેન્દ્રિ સંક્ષિ અને અસંસિ પણ હોય છે, તેમાં દેવ તથા નારકમાં કે અસંક્ષિ ન હોય, પણ મનુધ્યમાં સંમુર્ણિમ મનુષ્ય અને તિર્યોમાં સમુશ્કેિમ જલચર, સ્થલચર, બેચર, ઉર:પરિસર્ષ અને ભુજપરિસર્પ એ સર્વ જી મને સંજ્ઞા અથવા દીર્ઘકાલિકીસંજ્ઞા રહિત છે, માટે અસંગ્નિ છે, અને સર્વે ગર્ભજતિર્યો અને સર્વ ગર્ભજ મનુષ્ય તે અવશ્ય સંક્ષિ એટલે દીર્ઘકાલિકી સંજ્ઞાવાળા હોય છે, માટે સંક્ષિજ હેય. () માદા ર–પંચેન્દ્રિય જી ત્રસનાડીમાં હોવાથી છ દિશિનો આહાર ગ્રહણ કરે છે, તેમજ શરીરઅપર્યાપ્ત અવસ્થામાં એજ આહાર અને શરીરપર્યાપ્ત થયા બાદ લેમઆહાર હોય છે, તેમાં ગર્ભજ તિર્યા અને ગર્ભજ મનુષ્ય ગર્ભમાંથી જમ્યા બાદ કવલઆહાર પણ કરે છે, અને સમુચ્છિમ તિર્થીપંચેન્દ્રિય અને સમુરિઝમ મનુષ્ય એજ આહાર અને લેમ આહાર અનુક્રમે શરીરઅપર્યાપ્ત તથા શરીરપર્યાપ્ત અવસ્થામાં કરે છે, પરંતુ કવલઆહાર તે સમુરિછમતિને પર્યાપ્ત થયાબાદ હોય છે. સમુ૭િમ મનુષ્ય અપર્યાપ્ત જ હોવાથી કવલઆહાર હેત નથી. વળી એજઆદિ ત્રણે પ્રકારના આહાર સચિત્ત, અચિત્ત અને મિશ્ર હોય છે, તેમાં સમુર્ણિમ પંચેન્દ્રિયને એજઆહાર સચિત્તાદિ ત્રણે પ્રકારનો હોય, અને ગર્ભજ પાંચદ્રિને એજઆહાર તે મિશ્ર હોય છે, કારણકે ગર્ભ જ જીવે સ્ત્રીના ગર્ભાશયમાં ઉત્પન્ન થતી વખતે વીર્ય અને રૂધિરને આહાર કરે છે, તેમાં વીર્ય અચિત્ત છે, અને રૂધિર સચિત છે, For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 188 માટે મિશ્રઆહાર કરે છે, તેમજ અન્ય આચાર્યોને મત એ છે કે રૂધિર તથા વીર્ય અચિત છે પણ નિપ્રદેશે સચિત્ત છે, માટે મિશ્ર આહાર કરે છે, અને કેટલાએક એમ કહે છે કે વીર્ય રૂધિરનો જેટલે અંશ લેનિના આત્મપ્રદેશના સંબંધવાળે છે તેટલો સચિત્ત અને શેષ અચિત્ત એ પ્રમાણે મિશ્રઆહાર કરે છે. વળી સમુર્ણિમ મનુષ્ય અચિત્ત રૂધિરાદિમાં ઉત્પન્ન થાય માટે અચિત્ત, અને સ્ત્રીનિ આદિમાં ઉત્પન્ન થવાથી સચિત્ત, તેમજ મિશ્રઆહાર પણ યથાયોગ્ય વિચારો. લેમઆહાર તે તલાદિકને અચિત્ત તથા સચિત્ત જળાદિકને સચિત્ત, અને મિશ્રજળાદિકને મિશ્રઆહાર હોય છે, કવલાહાર તે પણ યથાયોગ્ય સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણે પ્રકારે હોય છે. વળી દેવ અને નારકને તે એજ અને લેમઆહાર બન્ને અચિત્ત છે, તેમાં દેવનો લેમઆહાર સ્વાભાવિક અને મનભક્ષણરૂપ બે પ્રકારને હોય છે, તેમાં સુધાવેદનીયના ઉદયવિના સદાકાળ પ્રવર્તે છે તે સ્વાભાવિક લેમઆહાર, અને આહારની ઈચ્છા થાય ત્યારે મને ભક્ષણ લેમઆહાર હોય છે. એ બન્ને લેમઆહાર અચિત્તજ છે. સર્વ પર્યાપ્ત પંચેન્દ્રિયોને એજઆહાર અનાગિક હોય છે, અને લેમઆહાર આગિક તથા અનાગિક એમ હોય છે, તેમાં નારકોને સદાકાળ પ્રવર્તતે લેમઆહાર બન્ને પ્રકાર છે, અને દેવને સ્વાભાવિક લેમ આહાર અને પ્રકાર છે, તથા મનભક્ષણ લેમઆહાર અભેગિકજ છે, તેમજ ગજેને કવલાહાર આભગિકજ છે, અને સમુ૭િમ પંચેન્દ્રિયેને કવલાહાર પણ આગિક હોય છે. વળી અનાહારીપણું એક સમય હોય છે, તે સનાડી બહાર વિદિશિમાંથી આવી ત્રસનાડીમાં ઉત્પન્ન થતાં દ્વીન્દ્રિયમાં કહેલી પદ્ધતિ પ્રમાણે હોય છે, અને કેવલી મુદ્દઘાત વખતે ત્રણ સમય અનાહારીપણું તે કાર્પણ કાગ વખતે સમુદઘાતના ત્રીજે ચોથે અને પાંચમે સમયે છે, તેમજ અગી અવસ્થામાં અન્તર્મુહૂર્ત સુધી અનાહારીપણું છે. અહિં જે કે સિદ્ધના For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 189 જીવ સાદિ અનંતકાળ સુધી અનાહારી છે તે પણ પંચેન્દ્રિયપણું સિદ્ધમાં પ્રાપ્ત નહિ હેવાથી પંચેન્દ્રિયદ્વારના વન પ્રસંગે સિદ્ધનું અનાહારીપણું પ્રજન રહિત છે, માટે પંચેન્દ્રિય માગણમાં જઘન્યથી 1 સમય, મધ્યમ 3 સમય અને ઉત્કૃષ્ટ પંચડૂસ્વાક્ષાચાર પ્રમાણ અન્તર્મુહૂર્ત, એમ ત્રણ પ્રકારે અનાહારીપણું પ્રાપ્ત થાય છે. (26) ગુજરથન ૪-પંચેન્દ્રિયમાં મનુષ્યને સર્વે ગુણસ્થાન હોય. (17) કોમેર -જરૂ–જીવના ચાર ભેદમાંથી અપર્યાપ્ત અસંક્ષિ, પર્યાપ્તઅસંક્ષિ, અપર્યાપ્તસંગ્નિ અને પર્યાપ્તસંક્ષિ એ ચાર ભેદ પંચેન્દ્રિયના છે, અને જીવન પાંચસે ત્રેસઠ ભેદમાંથી એકેન્દ્રિયના બાવીસ ભેદ અને વિકસેન્દ્રિયના 6 ભેદ એ 28 ભેદ બાદ જતાં પ૩૫ ભેદ રહ્યા તે સર્વ પંચેન્દ્રિય જનાજ છે. (28) gવત –પંચેન્દ્રિયને (સંક્ષિને) 6 પર્યાતિ હોય છે. (2) giv ૨૦–પંચેન્દ્રિયમાં સંક્ષિને દશે પ્રાણ હોય છે. (ર૦) રંs -રૂ–પંચેનિદ્રયને આહારાદિ ચારે સંજ્ઞા છે, હેતુપદેશિકી વિગેરે ત્રણ સંજ્ઞાઓ પણ છે, તેમાં હેતૂપદેશિકી સંજ્ઞાપર્યાપ્ત સમુરિછમ પંચેન્દ્રિયને છે, અને દીર્ઘકાલિકી સંજ્ઞાપયોત સંગ્નિ પંચેન્દ્રિયોને છે, તથા દ્રષ્ટિવાદેપદેશિકીસંજ્ઞા સભ્યદ્રષ્ટિદેવ, નારકાદિ સર્વ પંચેન્દ્રિયોને છે. () ૩ોજ ૨–પચેન્દ્રિયમાં મનુષ્યને બારે ઉપગ હોય છે. (રર) દ્રષ્ટિ –પંચેન્દ્રિયમાં ચારે ગતિના છને મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યફ એ ત્રણ દ્રષ્ટિ હોય છે, પરન્તુ સંમુર્ણિમ મનુષ્યને એક મિથ્યાત્વ દ્રષ્ટિ તથા સમુર્ણિમ તિર્યંચોને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ભાવ હોવાથી સિદ્ધાન્તમતે મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દ્રષ્ટિઓ છે. (ર૩) વંશ ૮-૨૨મૂળ પ્રકૃતિ અંગે 8 નો બંધ, અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 120 પ્રકૃતિને બંધ ગર્ભજ મનુષ્ય આશ્રયિ છે. For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 190 (ર૪) 34 ૮-૪--મૂળપ્રકૃતિ અંગે 8 નો ઉદય, અને ઉત્તર પ્રકૃતિ અંગે કુજાતિ , સ્થા, સૂક્ષ્મ, સાધા, અને આતય એ 8 વિના 114 ને ઉદય છે. (ર) ૩ર૮-૨૪––ઉદયવત (ર૬) સત્તા ૮-૧૪૮–-મૂળ પ્રકૃતિ સંબંધિ 8 ની સત્તા છે, અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 148 પ્રકૃતિઓની સત્તા ગર્ભજ મનુષ્ય આશ્રયિ છે. (27) શાર --પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યને દારિક, વૈકિય, આહારક, તેજસ, અને કામણ એ પાંચે શરીર છે. (28) અંધતુ –પંચેન્દ્રિમાં મનુષ્યને મૂળબંધહેતુ 4 અને ઉત્તરઅંધહેતુ 57 છે, અને નારકાદિ પંચેન્દ્રિયોને સંપૂર્ણ 57 બંધહેતુ નથી, કારણકે આહારદ્ધિક્યોગ મનુષ્યને જ હોય છે માટે. (ર૧) ચાન ૨૬–પંચેન્દ્રિમાં ગર્ભજ મનુષ્યને 16 ધ્યાન હોય છે, કારણકે 8 ધ્યાન તે દરેક જીવને હોય પણ ધર્મધ્યાન અપ્રમત્તાદિને અને શુકલધ્યાન અપૂર્વકરણાદિ ગુણસ્થાનવત મનુષ્યને છે. (30) સંવર્યા દુ–પંચેન્દ્રિમાં ગર્ભજ મનુષ્ય અને ગર્ભજતિર્યંચને 6 સંઘયણ છે. એક જીવને 1 સંઘયણ હેય અને દેવ નારકને સંઘયણ નથી. રૂ8) સંથાન દુ–પંચેન્દ્રિમાં ગર્ભજને 6 સંસ્થાન હાય, દેવ અને યુગલિકને સમચતુરસ સંસ્થાન છે. શેષ સર્વને 1 હુડકસંસ્થાન હોય, અને એક જીવને એકજ સંસ્થાન હોય. (રૂર) સમુદઘતિ –પંચેન્દ્રિયમાં ગર્ભજ મનુષ્યોને સાતે સમુઘાત હોય છે, કારણકે આહારક અને કેવલી મુદ્દઘાત મનુષ્ય સિવાય અન્ય કોઈપણ જીવને ન હોય. (3) માર –રૂ–પંચેન્દ્રિયમાં પાંચ મૂળભાવ અને પ૩ ઉત્તરભાષા હોય છે. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () સવપદના–પંચેન્દ્રિમાં ચારે ગતિના સર્વ પશેન્દ્રિયોના મૂળ શરીરની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતભાગ અને ઉત્કૃષ્ટ અવગાહને 1000 એજન પ્રમાણ છે, તે સ્વયંભૂરમણ સમુદ્રગત ગર્ભજ મછની અને સપોર્દિકની જાણવી. તથા ઉત્તરદેહની (વૈકિયની) બન્ને પ્રકારની અવગાહના મનુષ્યવત્ અંગુલને સંખ્યાતમે ભાગ અને 4 અંગુલઅધિક 1 લાખ જિન જાણવી. સમુદઘાતકૃત અવગાહના મનુષ્યવત્ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. () સ્થિતિ–પંચેન્દ્રિયમાં જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂત્ત, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તર દેવ અથવા સાતમી પૃથ્વીના નારકનું 33 સાગરોપમ પ્રમાણ છે. તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક 1000 સાગરેપમ પ્રમાણ છે. ત્યારબાદ પંચેન્દ્રિયપણું અવશ્ય પલટાઈને એકેનિદ્રચાદિપણું પ્રાપ્ત થાય. . (36) યોનિદેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ યોનિ મળી પંચેન્દ્રિયની 200000 પેનિઓ છે. તેમજ સચિત્તાદિ ત્રણે પ્રકારની ચેનિઓ છે. અને સંવૃતાદિ 3 ભેદમાંની મુર્ણિમ પંચેન્દ્રિયોને વિવૃતનિ, દેવનારકની સંવૃતનિ, અને ગર્ભ જ મનુષ્યતિર્થની સંવૃતવિવૃતા ચેનિ છે, તેના કારણે ગતિમાર્ગણા વખતે સવિસ્તર દર્શાવેલ છે. વળી શીતાદિ 3 ભેદવાળી વેનિઓમાં નારકોને શીત તથા ઉષ્ણ નિ, દેવને અને ગર્ભજ પંચેન્દ્રિયને શિષ્ણનિ, અને શેષ પંચેનિદ્રાને શીત, ઉષ્ણ અને શીતાણ એમ ત્રણ પ્રકારની નિ હોય. તેમજ શંખાવર્નાદિ 3 ભેદમાંથી ગજ પંચેન્દ્રિયની વંશીપત્રાનિ અને શંખાવર્તનિ, તથા તીર્થકર, ચક્રવતી, વાસુદેવ અને બળદેવની કૂર્મોતાનિ હેય. એ પ્રમાણે પંચેન્દ્રિય માર્ગણામાં સર્વ પ્રકારની યોનિ સંભવે છે. इति पंचेन्द्रिये 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ર 6 कायमार्गणामा 36 धारोनी प्राप्ति. પૃથ્વીકાયામાં (2) તિ –તિર્યંચગતિ. (2) જિર –પૃથ્વીજીને એક સ્પર્શ ઈન્દ્રિય હોય છે, (2) –ાય પિતાનીજ એટલે પૃથ્વીકાય છે. (4) જે રૂ–પૃથ્વી જેને દારિક, દારિકમિશ્ર અને કામણ એ ત્રણ યોગ હોય છે. - (1) વેર–પૃથ્વી જીવેને એક નપુંસકવેદ અવ્યક્તભાવે હાય છે. (6) રાય ૨-રરૂ–પૃથ્વી જીવેને મૂળકષાય ચાર, અને અનંતાનુબંધિ વિગેરે પ્રતિભેદ સહિત 16 કષાય છે, પુન: 9 નેકષાયમાંથી પુરૂષદ અને સ્ત્રીવેદ બાદ કરતાં શેષ 7 નેકષાય સહિત 23 કષાય હાય છે. (7) ન ૦–કેઈક પૃથ્વીકાયને અપર્યાપ્ત અવસ્થામાં અન્તર્મુહૂર્તકાળ સુધી (દેશુણ 6 આવલિકા ઉત્કૃષ્ટકાળ સુધી) કર્મગ્રન્થમતે સાસ્વાદન ગુણસ્થાન છે, તેપણ કર્મગ્રંથમતે સાસ્વાદન ભાવે પણ અજ્ઞાન જ છે. અને સિદ્ધાન્તકાર તે એકેન્દ્રિયને સાસ્વાદન ભાવજ માનતા નથી. (8) ન ર–ઉપશમ સમ્યકત્વથી પતિત થઈ મરણ યામી સાસ્વાદન ભાવે કઈ જીવ એકેનિદ્રયમાં ઉત્પન્ન થાય નહિ માટે પૃથ્વીકાયમાં સદાકાળ અજ્ઞાન બે, મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય એ સિદ્ધાંત મતે કહ્યું, અને કાર્મગ્રંથિક મહર્ષિ એના અભિપ્રાય પ્રમાણે તે સાસ્વાદનભાવે પણ અજ્ઞાન મનાય એ હેતુથી સાસ્વાદન હોય તે પણ સર્વ પૃથ્વી જીવને બે અજ્ઞાન માત્રજ હોય પણ જ્ઞાન ન હોય. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 193 (1) સંચાર–પૃથ્વી જેને વ્રતનિયમ નહિ હેવાથી સર્વદા અવિરતિજ હેય માટે એક અવિરતિ ચારિત્ર છે. (20) રિ–પૃથ્વી જેને એક અચક્ષુદર્શન છે. (22) જેરા –સર્વ પૃથ્વી જેમાં એક વા અનેક જીવ આશ્રયિ 3 વેશ્યા હોય એટલે એક પૃથ્વી જીવને કૃષ્ણ, નીલ અને કાપત એ ત્રણે લેશ્યાઓમાંની પ્રત્યેક એકેક અન્તર્મુહૂર્તને અંતરે આવતી જાય (પ્રગટ થાય) અને પૂર્વભવમ થી તે વેશ્યાવંત દેવ (સધર્મ, ઈશાન સુધીમાં કઈપણ દેવ) મરણ પામી પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય તે પૂર્વે દેવની લેશ્યાને છેડે પરભવમાં હોવાને કહ્યો છે માટે પૃથ્વી જીવને અપર્યાપ્ત અવસ્થામાં પ્રથમ અન્તર્મુહૂર્ત સુધી તે દેવભવની તેજે લેણ્યા ચાલુ હોય છે, અને ત્યારબાદ અશુભ ત્રણ લેયાઓ પરાવૃત્તિઓ પ્રાપ્ત થાય છે. માટે પૃથ્વી જેને તે લેસ્યા સહિત ચાર લેશ્યા હોય. (2) મચ ર–પૃથ્વીજી ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય છે. () સભ્ય 2 (2) –સર્વ પૃથ્વીને મિથ્યાત્વ અને કેટલાએક લબ્ધિપર્યાપ્ત પૃથ્વીને ઉત્પત્તિના પ્રારંભમાં કર્મગ્રંથમતે સાસ્વાદન સમ્યક્ત્વ હોય છે. તેમાં જે જી ઉપશમ સમ્યત્વથી પતિત થઈ મરણ પામી પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે તેજ પૃથ્વીજીને સાસ્વાદન સમ્યત્વ હોય છે. સિદ્ધાન્તમતે એક મિથ્યાત્વજ હાય. () સંન્નિત્વ –પૃથ્વીને દીર્ધકાલિકી સંજ્ઞા ન હાવાથી પૃથ્વીજી અસંક્ષિ છે. (26) મારા ૨–પૃથ્વજવો આહારી તથા અનાહારી હોય છે તેમાં જે પૃથ્વી જીવો લેકાન્ત નિકુટમાં રહ્યા છે તે પૃથ્વીજીવોને 3-4-5 દિશનો આહાર છે, અને તે આહારદ્વારના વન પ્રસંગે કહ્યા પ્રમાણે 3-4-5 દિશિથી આવેલે આહાર ગ્રહણ For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 194 કરે છે, તેમજ લેકમધ્યમાં રહેલા સર્વ પૃથ્વી જીવોને 6 દિશિને આહાર છે. એજ આદિ 3 પ્રકારમ થી એજ અને લોમઆહાર છે, પરન્તુ મુખના અભાવે કવલાહાર નથી. આગ અને અનાભેગ આહારમાંથી એક અનાથ આહારજ છે, કારણકે પૃથ્વીને હેતુપદેશિકીસંજ્ઞા જેટલી પણ વિશિષ્ટસંજ્ઞા નથી. વળી સચિ તાદિ 3 ભેદમાંથી સચિત્તાદિ ત્રણે પ્રકારને આ હાર હોય છે. તેમજ અનાહારીપણું આહારદ્વારના વર્ણન પ્રસંગે કહ્યું છે તે પ્રમાણે 1-2-3 સમય અનુક્રમે ત્રણ સમયની દ્વિવક્રગતિમાં, ચાર સમયની ત્રિવકગતિમાં અને પાંચ સમયની ચતુર્વકગતિમાં હોય. (26) ગુurીન 2 (૨)–કર્મગ્રંથમતે પૃથ્વીને મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે સમ્યકત્વ કહેલાં હોવાથી મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે ગુણસ્થાન હોય છે, અને સિદ્ધાન્તમતે એક પહેલું મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. (27) નામે -ક–જીવના 14 ભેદમાંથી અપર્યાપ્ત સૂક્ષ્મ, પર્યાપ્તસૂક્ષ્મ, અપર્યાપ્તબાદર, અને પર્યાપ્તબાર એ કેન્દ્રિય એ 4 ભેદ પ્રાપ્ત થાય, અને પ૬૩ ભેદમાંના પણ અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વી, પર્યાપ્તસૂક્ષ્મપૃથ્વી, અપર્ચાસબાદરપૃથ્વી, અને પર્યાપ્તબાદરપૃથ્વી એ 4 ભેદ છે. (28) પર ક–પૃથ્વીજીને આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોચ્છવાસ એ ચાર પતિઓ હોય છે. () ક–પૃથ્વીજીને ઉચ્છવાસ, આયુષ્ય, સ્પર્શઈન્દ્રિય અને કાયમ એ ચાર પ્રાણ હોય છે. 1. જેમ સર્ષના મણીનો પૃથ્વી જીવ અને છીપના મોતીને પૃથ્વીછવ સચિત્ત સર્પના અને છીપના શરીરનો આહાર કરે છે, તે સચિતઆહાર, પ્રથમ એવી ગયેલા જીવવાળા પૃથ્વી કલેવરમાં ભજે પૃથ્વી જીવ ઉત્પન્ન થાય તે વખતે અચિત્ત આહાર, અને મિશ્ર કલેવરમાં ઉત્પન્ન થયેલો પૃથ્વી જીવ મિશ્રઆહાર પણ કરે. For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 195 (20) 4 ક––પૃથ્વી જીવોને આહાર, નિદ્રા, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞા છે, અને હેતુપદેશિકી વિગેરે 3 સંસામાંની એક પણ સંજ્ઞા નથી. તેમાં આહાર સચિત્તાદિ ભેદે પ્રથમ કહ્યો છે, અને નિદ્રા પાંચ પ્રકારની હેય છે, પણ તે અવ્યક્તભાવે હૈય છે. નપુંસકવેટ હોવાથી મિથુનસંજ્ઞા પણ અને વ્યક્તભાવે હોય છે, અને પરિગ્રહમાં ધનધાન્યાદિ બાહ્ય ઉપકરણ રૂપ પરિગ્રહ નથી, પરંતુ મમત્વભાવ વિદ્યમાન છે માટે પરિગ્રહસંજ્ઞા પૃથ્યાદિને હોઈ શકે છે. (22) 3viaa રૂ–પૃથ્વીજીવને બે અજ્ઞાન અને અચક્ષુદર્શન એ 3 ઉપગ છે. (22) –સમ્યક્ત્વદ્વારને અનુસારે કર્મગ્રન્થમતે પૃથ્વીછે મિથ્યાત્વદ્રષ્ટિ અને સાસ્વાદન સમ્યક્ત્વદ્રષ્ટિવાળા કહી શકાય, પરંતુ દ્રષ્ટિના સંબંધમાં દંડક વિગેરે પ્રકરણકારોએ સિદ્ધાન્તની અપેક્ષાએ એક મિથ્યાત્વ દ્રષ્ટિજ ગણું છે. | (ર૩) વંધ 8-201, (24) 34 8-02, (ર) દ્વારા 8-71, (ર૬) સત્તા 8-4 (જીનનામ, દેવાયુ, નરકાયુ વિના)સુગમ છે. - (27) રરર રૂ–દારિક, વૈજસ અને કાર્મણ એ ત્રણ શરીર છે. (28) વંતુ ક૩૪–મૂળબંધહેતુ ચારે હોય, અને ઉત્તરબંધહેતુમાં 1 અનાગ મિથ્યાત્વ, 1 ઇન્દ્રિય અવિરતિ, 6 કાયવધ, બે વેદવિના 23 કષાય, 2 ઓદારિયેગ, અને કાર્મણકાયએ સર્વ મળી 34 ઉત્તરબંધહેતુ હોય છે. (22) ગન –મનના અભાવે એકેન્દ્રિયાદિ અસંક્ષિને ધ્યાન ન હોય. (30) સગાઇ –હાડના અભાવે સંઘયણ નથી. () સંસ્થાન –એકેન્દ્રિયને 1 હુંડક સંસ્થાન છે, તે પણ પૃથ્વીને મસૂરના આકારનું પ્રથમ કહ્યું છે. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 196 (રૂર) સમુદ્રયાત રૂ–વેદના, મરણ, અને કષાય એ 3 સમુદઘાત છે. (રૂર) માય રૂ–ર–પૃથ્વી જીવોને પશમ, ઔદયિક અને પારિણમિક એ 3 મૂળભાવ છે, અને ઉત્તર ભાવમાં ક્ષપશમભાવે દાનાદિલબ્ધિ 5, ઉપગ 3 એ 8 છે, તથા ઔદયિકભાવે 3 ગતિ, પાલેશ્યા. શુકલેશ્યા અને સ્ત્રી-પુરૂષદ એ છે વિના 14 દયિકભાવ, તથા પારિણમિકભાવ 3 મળીને 25 ઉત્તરભાવ છે. (22) વાહના–જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે, પણ જઘન્યથી ઉત્કૃષ્ટ અંગુવંશ વધુ મે જાણો. કાંકરો અથવા શિલારૂપ પૃથ્વીનું શરીર મોટું છે છતાં ઉત્કૃષ્ટતા અંગુલને અસંખ્યાત ભાગ કેમ કહ્યો ? એ શંકાના સમાધાનમાં સમજવાનું એ છે કે એક કંકર અથવા એક શિલા તે પૃથ્વીનું એક શરીર નથી પણ અસંખ્ય પૃથ્વી જીવોના અસંખ્ય શરીરને પિંડ છે. એ પ્રમાણે જળ, અગ્નિ અને વાયુ જીવોના શરીરમાં પણ સમજવું, પરન્તુ વનસ્પત્યાદિના શરીર માટે તેમ નથી. તથા ઉત્તરદેહના અભાવે ઉત્તરદેહાવગાહના છે નહિ, અને સમુદ્દઘાતકૃત અવગાહના મરણ સમુઘાતની અપેક્ષાએ દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. (32) રિતિ–જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્ત (પદ આવલિકા) અને ઉત્કૃષ્ટ આયુષ્ય રત્ન વિગેરે કઠીન પૃથ્વીનું 22000 વર્ષનું છે, કેમળ માટીનું 1000 વર્ષ, રેતીનું 14000 વર્ષ, મણસીલાદિકનું 16000 વર્ષ, અને કાંકરા હરિતાલ સુરમાંદિકનું 18000 વર્ષનું આયુષ્ય છે. તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક્ર એટલે અસંખ્ય અવસર્પિણ અને અસંખ્ય ઉત્સર્પિણું સુધી વારંવાર પૃથ્વીકાયપણે ઉત્પન્ન થાય ત્યારબાદ તથ્વીપણું પલટાઈ અવશ્ય અપકાયાદિપણું પ્રાપ્ત થાય. For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 17 (36) ચરિ–પૃથ્વી જીવોને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ યોનિ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન આશ્રયિ 7 લાખ (700000 ) પ્રકારની છે. તેમાં મૂળભેદ 350 છે, તેને 5 વર્ણથી ગુણતાં 1750 થાય તેને 2 ગંધથી ગુણતાં 3500 થાય, તેને પ રસે ગુણતાં ૧૭૫૦૦થાય, તેને 8 સ્પર્શ વડે ગુણતાં 140000 થાય, તેને પાંચ સંસ્થાન દીર્ઘ, વૃત્ત, ઐશ્વ, ચતુરસ્ત્ર અને પરિમંડળથી ગુણતાં પૃથ્વીની યોનિ 700000 થાય. વળી પૃથ્વીની સચિત્તાદિ ત્રણ પ્રકારની નિઓ છે, અને સંવૃતાદિ 3 ભેદમથી એક સંવૃતનિજ છે, વળી શીતાદિ 3 ભેદે પૃથ્વીયોનિ છે, અને શંખાવાદિ 3 ભેદમાંની એક પણ નિ નથી. જૂતિ પૃથ્વીવાશે રૂદ રતિઃ સમન્ના. માનના અપાયમાં અપકાયમાં ગતિ વિગેરે 31 દ્વારે પૃથ્વીકાયવત્ છે, પરન્તુ જે 5 દ્વારમાં તફાવત છે, તે નીચે પ્રમાણે જાણુ. (3) જાય ?–અપકાય છે. (ર૪) 32 ૮-૭૮–આતષવિના પૃથ્વીવત. (ર) વીરના ૮-૭૮–ઉદયવત્ . (31) રિતિ–પાણીના જીવોનું જઘન્ય આયુષ્ય', અન્તમુહૂ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય 7000 વર્ષનું છે. અર્થાત્ કઈ નિવ્યઘાતસ્થાને રહેલા ઘનોદધ્યાદિ જળમાં જળકાયી જીવ 7000 વર્ષ સુધી રહી તે શરીરમાંથી ચવી જાય છે. તેમજ જળના જીવોની જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક પ્રમાણ છે. (રૂદ) નિ–નિના ભેદ પૃથ્વીકાય પ્રમાણે જ છે, પરંતુ વિશેષ એ છે કે જળની નિ એટલે ઉત્પતિસ્થાન વાયુ છે. For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 198 એમ શ્રી સૂયગડાંગ સૂત્રના આહારપરિજ્ઞા નામના અધ્યાયમાં કહ્યું છે. જળ વાયુમાંથી બને છે, માટે વાયુ એ જળની યોનિ છે. અગ્નિકાય તથા વાયુકાયમાં. અગ્નિકાય અને વાયુકામાં 18 દ્વારની પ્રાપ્તિ પૃથ્વીકાયવત છે, બાકીનાં જે દ્વારમાં તફાવત છે તે દ્વારે નીચે પ્રમાણે જાણવાં– (3) વાવ –અગ્નિજીની અગ્નિકાય, અને વાયુ જીની વાયુકાય છે. (9) ચોર રૂ-ક–અગ્નિજીને પૃથ્વીવત્ ઔદારિક, દારિકમિશ્ર અને કાર્મણગ એ 3 યુગ છે, અને વાયુ જીને વૈક્રિય અને ક્રિયમિશ્ર સહિત 5 યુગ છે. કારણકે કેટલાએક લબ્ધિપર્યાપ્ત બાદર વાયુ ને ભવ સ્વભાવેજ વિકુર્વણ શક્તિ હોઈ શકે છે, પરંતુ એ છેને વ્રત તપાદિથી વિમુર્વણાલ બ્ધ હેતી નથી માટે ગુણ પ્રત્યયિક વૈકિયલબ્ધિ નહિ. (7) ના ૦-ઉપશમ સમ્યત્વથી પડતે કોઈપણ જીવ સાસ્વાદન સહિત અગ્નિ અને વાયુમાં ઉત્પન્ન થાય નહિ માટે બને મતે સાસ્વાદનપણું અને જ્ઞાન હોય નહિ, જેથી એકલાં બે અજ્ઞાન જ હોય છે. (22) શ્યા રૂ—કોઈપણ દેવ અગ્નિમાં અને વાયુમાં ઉત્પન્ન થાય નહિ તેથી દેવભવમાંથી આવતી તેજે વેશ્યા પણ આ બે કાયના જીવાને હેય નહિ, માટે પ્રથમની 3 અશુભ લેશ્યાજ હોય છે. 1. વાયુમાંથી જળ બને છે એ પ્રાચીન શાસ્ત્રની વાત વર્તમાન કાળમાં રસાયણ વિજ્ઞાનીઓ પ્રત્યક્ષ સિદ્ધ કરી બતાવે છે, તેઓ ચાર જનનો વાયુ માને છે, તેમાંથી હાયડ્રૉજન અને નાજન નામના બે વાયુ એકત્ર કરવાથી જળનાં બિંદુ ટપકે છે. For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 199 (22) તથા ૨–ઉક્ત રીતીએ સાસ્વાદન સભ્યત્વ પણ નહિ હોવાથી આ બંને પ્રકારના જીવને બન્ને મતે માત્ર મિથ્યાત્વજ હોય છે. (26) ગુણસ્થાન –ઉક્ત રીતીએ બન્ને મતે સાસ્વાદન સમ્યકત્વ નહિ હોવાથી માત્ર એક મિથ્યાત્વ ગુણસ્થાન હોય છે. (ર૩) વંધ, (24) 3, (ર) કોરા અને (ર૬) - મૂળ પ્રકૃતિ સંબંધિ આટે કર્મને બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા છે, પરંતુ ઉત્તરપ્રકૃતિને અંગે અને જીવોને 105 પ્રકૃતિનો બંધ, 76 પ્રકૃતિને ઉદય, 76 પ્રકૃતિની ઉદીરણુ અને 144 પ્રકૃતિની સત્તા અગ્નિને હોય છે. અને વાયુને વૈ૦ સહિત 77 ને ઉદય અને 77 ની ઉદીરણ છે. શેષ સર્વ અગ્નિવત્ (ર૭) રાતોર રૂ–૪–અગ્નિને ત્રણ અને વાયુને ચાર શરીર છે. (28) થતુ ક-રૂક (૩૬)–મૂળબંધહેતુ ચારે હોય અને ઉત્તરબંધહેતુમાં અગ્નિકાયને પૃથ્વીવત્ 34, અને વાયુકાયને વૈક્રિયદ્ધિકરૂપ બે વેગ અધિક હોવાથી 36 બંધહેતુ હોય. (32) સંથાર –અગ્નિનું હુંડક સંસ્થાન છે, અને તે હુંડક સોયના સમૂહ સરખું છે, તેમજ વાયુનું ફંડકસંસ્થાન ધ્વજાના આકારનું છે, વાયુના ઉતરક્રિય શરીરનું પણ ધ્વજાકાર સંસ્થાન છે. (૩ર) સમુઘાર રૂ–૪–અગ્નિને ત્રણ, અને વાયુને વૈક્રિય સહિત ચાર સમુઘાત છે. (23) માત્ર રૂ–ર–મૂળભાવ એદયિક, ક્ષપશમ અને પરિણામિક એ 3 પ્રકારે છે, અને ઉત્તરભાવ તેજે વેશ્યા રહિત (પૃથ્વીવ) 4 ભાવ છે, કારણકે અગ્નિ-વાયુમાં દેવની ઉત્પત્તિ નહિ હેવાથી પૂર્વે કહ્યા પ્રમાણે તે વેશ્યાને અભાવ છે. (24) અના –વાયુકાયની ઉત્તર દેહાવગાહના બન્ને પ્રકારે અંગુલને અસંખ્યાત ભાગ છે. શેષ સ્વરૂપ પૃથ્વીવત. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 200 () fથતિ–અગ્નિ અને વાયુનું જઘન્ય આયુષ્ય અન્તમુહૂ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અગ્નિનું 3 દિવસનું અને વાયુનું 3000 વર્ષનું છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયરિથતિ અસંખ્યકાળચક પ્રમાણ છે. (26) –શતાદિ 3 ભેદમાંથી વાયુની નિ ત્રણ પ્રકારની છે, અને અગ્નિની ઉષ્ણનિ છે, શેષ સર્વ વક્તવ્યતા પૃથ્વીવત જાણવી. इति अनिवायुद्वारयोः 36 द्वारप्राप्तिः समाप्ता. 1. શંકા–દીવાસળી વિગેરે પદાર્થોમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે માટે અગ્નિની યોનિ ગંધક વિગેરે છે, અને તે ચીજો શત અથવા તે શીતોષ્ણ છે, તે અગ્નિની શીત અથવા શીતોષ્ણનિ કેમ ન ગણવી ? ઉત્તર–તે ચીજો જેકે શીત વા શીતોષ્ણ છે, પરંતુ તેમાંથી સદા અગ્નિ પ્રગટતો નથી, ઘર્ષણાદિ પોગથી જ્યારે તે ચીજોમાં એકદમ ઉષ્ણુતા વધી જાય છે ત્યારેજ અગ્નિ પ્રગટે છે, માટે સાબીત થાય છે કે, સર્વજ્ઞોના કહેવા પ્રમાણે અગ્નિની દુનિજ છે. શકા–અગ્નિ સચિત્તાદિ ત્રણ પ્રકારની નવાળે કેવી રીતે કહેવાય? ઉત્તર–સમુદ્રદાદિકમાંથી પેદા થતો વડવાનળ તથા ઈન્દ્રના વજી માંથી અને ચક્રવર્યાદિન ચક્રમાંથી પેદા થતો અગ્નિ સચિત્ત નિ ાળા છે, બે સૂકા કાષ્ટાદિકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ, તથા આકાશમાં ઉત્પન્ન થતા ઉલ્કાપાત વિગેરે અગ્નિ અચિત્ત નિવાળે છે, અને કંઈક ચિત્ત તથા કંઇક મિત્ર એવા પદાર્થોમાંથી ઉત્પન્ન થ અગ્નિ મિત્ર નિવાળો છે. એ પ્રમાણે અને ઉત્પન્ન થવાના સ્થાનરૂપ સચિત્ત, અચર અને મિશ્રરૂપ ત્રણ પ્રકારની નિ શ્રી સૂયગડાંગ સૂત્રના આધારપરિજ્ઞા અધ્યયનમાં કહી છે. For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 201 વનસ્પતિકાયમાં, વનસ્પતિકાયનાં ર દ્વાર પૃથ્વીકાયવત્ છે, અને બાકીના જે 7 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણો. () વાવ –વનસ્પતિ જીવોની વનસ્પતિનિકાય છે. (27) નામે - પાંચસો ત્રેસઠ જીવભેદને અંગે વનસ્પતિના અપર્યાપ્તસૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, પર્યાપ્તસૂક્ષ્મ સાધારણ વનસ્પતિ, અપર્યાપ્તબાદર સાધારણ વનસ્પતિ, પર્યાપ્તબાદર સાધારણ વનસ્પતિ, અપર્યાબાદર પ્રત્યેક વનસ્પતિ અને પર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિ એ 6 ભેદ છે. તેમજ 14 જીવભેદને અંગે તે પૃથ્વીકાયવત્ ચાર જજીવભેદ છે. (ર૪) ય, (ર૬) કથીરા ૮૯૭–સાધારણ સહિત, પણ આતાપ વિના પૃથ્વીકાયવત્.. (24) અગાઉના–વનસ્પતિની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજનથી કંઈક અધિક છે. એ સાધિકર 1000 એજન પ્રમાણુનું શરીર હજાર જન ઉંડા સમુદ્રમાં રહેલા કમળની નાળ વિગેરેનું છે. વળી એવાં વનસ્પતિકાયી કમળ વિગેરે તે સમુદ્રના ગોતીર્થ સ્થાને જાણવા અન્યથા પ્રમાણાગુલી 1000 જનની ઉંડાઈમાં ઉત્સાંગુલી કાયાવાળાં કમળ 1000 એજનથી ઘણું અધિક અવગાહનાવાળાં થઈ જાય. અને જે સ્થાન ઉત્સધાંગુલી 1000 એજન કરતાં પણ અધિક ઉંડાઈવાળું છે, તેને સ્થાને રહેલી કમળ વિગેરે 1. વનસ્પતિકાયમાં જે દ્વારે વિશેષતઃ પૃથ્વીકાયતુલ્ય છે તે તુલ્યતા પ્રત્યેક વનસ્પતિને અંગે વિશેષ છે, અને સાધારણ વનસ્પતિ સંબંધિ ઘણું કારમાં જે વિશેષ તફાવત છે તે સ્વતઃ વિચારો. 2. જળની સપાટીથી કમળ જેટલું ઉંચું રહે તેટલી અધિકતા જાણવી. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 202 વનસ્પતિઓ વનસ્પતિકાય છમય નથી પણ પૃથ્વીકાય જીમય છે.૧ આ (3) રિતિ–વનસ્પતિનું જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવ (ર પદ આવલિકા) પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય (પ્રત્યેક વનસ્પતિનું) 10000 (દશહજારો વર્ષ પ્રમાણ છે. તે પણ સ્કધનાથડના (અથવા આખા વૃક્ષમાં વ્યાપી રહેલા) જીવનું છે, પરન્તુ શેષ મૂળ વિગેરે 9 અંગમાંના કેઈપણ અવયવી જીવનું એવડું મેટું આયુષ્ય નથી. વિશેષ તે ગ્રંથાન્તરથી જાણ –તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમયે તેટલાં પુદ્ગલપરાવર્ત એટલે અનંતકાળ પ્રમાણ છે. તે વ્યવહારરાશીમાં આવેલ વનસ્પતિને અંગે એ કાયસ્થિતિ છે, અન્યથા જે વનસ્પતિઓ અનાદિ કાળથી સૂક્ષ્મનિદમંથી નિકળ્યા નથી અને નિકળવાના નથી 1. ભાવાર્થ એ છે કે લવણઆદિ સમુદ્રોની ઉંડાઈ પ્રમાણગુલના માથી 1000 જન પ્રમાણ છે, અને કમળ વિગેરેની ઉંચાઈ ઉસેધાંગુલના માપથી 1000 યોજન પ્રમાણ છે, તેમજ ઉત્સધાંગુલ કરતાં પ્રમાણુમુલ રા. ગણું [મતાન્તરે 400 વા 1000 ગણું 3 મેટું છે. જેથી પ્રમાણુગુલવાળી 1000 ોજનની ઉંડાઇમાં ઉભેધાંગુલી 1000 જનની કાયાવાળી વનસ્પતિ કમ સંભવે ? તેનો ઉત્તર એજ કે સમુદ્રમાં જે જે સ્થાને ઉધાંગુલના માપવાળી 1000 યોજનાની ઉંડાઈ છે તે તે સ્થાને રહેલી મહાકાયાવાળી વનસ્પતિઓનું શરીર 1000 યોજન પ્રમાણ છે, અને સમુદ્રમાં ઉસેધાંગુલના માપવાળી 100 ગોજન ઉંડાઈથી અધિક ( યાવત્ પ્રમાણુાંગુલી 1000 જન સુધીની) ઉંડાઈવાળા સ્થાનમાં રહેલી વનસ્પતિઓ, આકાર માત્રથી વનસ્પતિ છે, પરંતુ વાસ્તવિક રીતે તો જંખવૃક્ષ અને શ્રી દેવીના કમળવત્ પૃથ્યાનિકાયી (પૃથ્વીકાય જીવમય ) વનસ્પતિઓ છે. - 2. એ કારણથી કોઈક વડ વિગેરે સે 10 હજાર વર્ષથી અધિક વર્ષનાં હોય તો જાણવું કે રક્ષવ્યાપી એવા અન્ય અન્ય જીવોની ઉત્પત્તિ હોવાથી એક વૃક્ષ બે વર્ષ સુધી ટકી રહે તે પણ વિચારવા જેવું કંઈ નથી. For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 203 તેવા વનસ્પતિજીને અંગે અનાદિ અનંત કાયસ્થિતિ છે, અને જે અનાદિનિગોદમાંથી નિકળ્યા નથી પણ નિકળવાના છે તે જેને અંગે અનાદિ સાન્ત કાયસ્થિતિ છે. એમ વનસ્પતિ જીવોની કાયસ્થિતિ 3 પ્રકારની છે. (26) ચરિ–વનસ્પતિ જેમાં પ્રત્યેકવનસ્પતિકાયને ઉત્પન્ન થવાની 10 લાખ યોનિ છે, અને સાધારણ વનસ્પતિને ઉત્પન્ન થવાની 14 લાખ યોનિ છે, તેથી સર્વ મળી 24 લાખ નિ છે. વળી સચિત્તાદિ નિભેદની વક્તવ્યતા પૃથ્વીકાયવત્ જાણવી. તેમજ સ્થળ વ્યવહારે જે બાર વનસ્પતિઓ શીયાળામાં પુષ્પ ફળ અને નવપલવાળી થાય છે તે વનસ્પતિના છે શીતાનિવાળા જાણવા, અને જે વનસ્પતિઓ ઉષ્ણુરૂતુમાં પુષ્પ ફળ અને પલ્લવયુક્ત થાય છે તે વનસ્પતિના છ ઉષ્ણનિવાળા જાણવા, તેમજ શીતોષણ રૂતુમાં (વષકાળમાં) નવપલ્લવીત થતી વનસ્પતિઓ શીતષ્ણનિવાળી જાણવી-વળી કરું તથ વાં એટલે જ્યાં જ્યાં જળ ત્યાં ત્યાં વનસ્પતિની નિ કહી તે બાદર પ્રત્યેક અને બાદર સાધારણ વનસ્પતિને અંગે જાણવી, કારણકે સુકમ સાધારણ વનસ્પતિ તે સર્વ લોકમાં સદાકાળ વ્યાપ્ત છે. इति वनस्पतिद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. રસકાયમાં. (2) જતિ છે–ચારે ગતિના છ ત્રસ હોઈ શકે છે, માટે ત્રસકાયમાં ચારે ગતિને અંતર્ભાવ થાય છે. તેમાં સર્વ દેવ, સર્વ નારક, સર્વ મનુષ્ય અને એકેન્દ્રિય સિવાયના સર્વ તિર્યંચે ત્રસ નિકાયવાળા છે. (ર) ત્રિક ૨--૪-૯–ત્રસકાયના જીવો કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર જાતિના હેવાથી જતિ ચાર અને ઈન્દ્રિયે પાંચે છે. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 204 –ત્રસકાયી ને એક પિતાની ત્રસકાય (3) હોય છે. (4) એક રૂ– –ત્રસકાયી જીવો ચારે ગતિના હોવાથી અનેક જીવોની અપેક્ષાએ અથવા મનુષ્પગતિ માત્રની અપેક્ષાએ ત્રસકાયમાં મૂળ ત્રણ ત્યાગ અને ઉત્તર ભેદે 15 વેગ હોય છે. (2) વેઃ રૂ–ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચે ત્રણે વેદવાળા હોવાથી ત્રસકાયમાં ત્રણે વેદ હોય છે. (6) ઉષા -ર૦–૨૩ કષાય તે દ્વીન્દ્રિયાદિકને પણ હોય છે, અને ગર્ભજ મનુષ્યને તથા ગભ જ તિર્થને સ્ત્રી વેદ અને પુરૂષ વેદ હોવાથી ત્રસકાયમાં ચાર મૂળ કષાય અને ઉત્તર ભેદે પચીસ કષાય હોય છે. (7) શાન –ત્રસ નિકાયમ ( મનુષ્યને ) પાંચ જ્ઞાન હોય છે. (8) અજ્ઞાન રૂ–વસાયમાં ત્રણે અજ્ઞાન છે, કારણકે ગર્ભજ મનુષ્ય, ગભંજ તિર્યંચ, દેવ, અને નારકને ત્રણે અજ્ઞાન હોય છે. (2) પંચમ ૭-ત્રસકાયમ 7 પ્રકારનાં ચારિત્ર છે, કારણકે ગર્ભજ મનુષ્યમાં સાતે ચારિત્ર પ્રાપ્ત થાય છે. (20) નિ –ત્રસકાયમાં 4 દર્શન છે, કારણકે ગર્ભ જ મનુષ્યને ચારે દર્શન હોય છે. (26) રા –ત્રસકાયમાં છએ લેહ્યા છે, કારણકે ગર્ભજ મનુષ્ય, ગર્ભ જ તિર્થચ, અને દેવને છએ લેહ્યા હોય છે. (22) મળ –ત્રસકાયી જીવ ભવ્ય અને અભવ્ય બને છે. (શરૂ) નયે –ત્રસકાયમાં સર્વે સમ્યકત્વ છે, કારણકે ગર્ભજમનુષ્ય દેવ અને નારકને છ સભ્યત્વ હોય છે. (4) aai ર–ત્રસકાયી છ સંક્ષિ અને અસંગ્નિ એમ બન્ને પ્રકારના છે, કારણકે દ્વીમિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 205 સમુર્ણિમ તિર્યંચપચેન્દ્રિય, અને સંમુઈિમ મનુષ્ય એ સર્વ અસંસિ છે. શેષ ગભંજ, દેવ, અને નારક સર્વે સંક્ષિ છે. () 3/4 ૨–ત્રસકાયી છ વક્રગતિમાં 1 સમય અનાહારી હોય છે, તેને વિચાર કીન્દ્રિયમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે દશાવેલ છે, અને કેવલી સમુદઘાતમાં કેવળી ભગવાન 3-4-5 મે સમયે તથા અગી કેવલી અન્તર્મુહૂર્ત સુધી અનાહારી હોય છે, શેષ કાળમાં ત્રસ જીવો સર્વદા આહારીજ હોય છે વળી એજ વિગેરે ત્રણે પ્રકારને આહાર હોય છે, તેમાં શરીર પર્યાતિ સમાપ્ત ન થાય ત્યાં સુધી એજ આહાર, તે અનાગિક હેાય છે, અને શરીર પર્યામિ સમાપ્ત થયા બાદ લેમ આહાર આગિક અને અનાગિક બને પ્રકારે હોય છે, તેમજ દેવ નારક સિવાયના ત્રાસ જીવોને કવલ આહાર તે આગિક હોય છે. વળી ત્રસજીવો ત્રસનાડીમાં જ છે, અને ત્રસનાડી લેકના મધ્યમાં હોવાથી ત્રસ છોને સંપૂર્ણ છએ દિશિને આહાર મળે છે. તથા સચિત્તાદિ ત્રણે પ્રકારને પણ આહાર હોય છે. (6) ગુરથાન ૨૪–સકાયમાં મનુષ્યની અપેક્ષાએ સર્વે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. (27) મે ૨૦૧૪૨–ત્રસકાયી જીવો ૧૪જીવભેદમાંથી 10 જીવદવાળા છે, કારણકે એકેન્દ્રિયના 4 ભેદ ન હોય. અને પ૬૩ ભેદમાંથી 541 ભેટવાળા છે, કારણકે એકેન્દ્રિયના 22 ભેદ સિવાયના સર્વે જીવભેદે ત્રસજીવનાજ છે. (27) પવિત્ર ૬–ત્રસકાયી જીવોને છએ પર્યામિ હોય છે, કારણકે સંછિને 6 પર્યાપ્તિ છે, અને સંજ્ઞિજી ત્રસ છે. (22) કાળ –ત્રસકાયી જીવોને 10 પ્રાણ છે. (20) સં -રૂ-ત્રસકાયી છને આહારાદિ ચારે પ્રકારની સંજ્ઞા છે, અને હેતૂપદેશિકી વિગેરે 3 પ્રકારની સંજ્ઞા પણ છે, હેમાં કરણપર્યાપ્ત અસંફિત્રને માત્ર હેતૂપદેશિકી, અને કરણપર્યાપ્ત For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 206 સંત્રિસમાં સમ્મદષ્ટિ અને દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદોપદેશિકા બને સંજ્ઞાઓ છે, અને મિથ્યાષ્ટિ કરણપર્યાપ્ત સંત્રિત જીવને માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞા છે. માટે અનેક જીવોની અપેક્ષાએ ત્રસકાયમાં હેપદેશિકી આદિ ત્રણે સંજ્ઞાઓ છે. (22) જોરા ર–ત્રસકાયો જીવમાં ( મનુષ્યને ) બારે ઉપગ હોય છે. (22) રૂ–ત્રસ જીવે મિથ્યાત્વ, સમ્યત્વ, અને મિત્ર એ ત્રણે સમ્યકત્વવાળા છે, તેથી 3 દષ્ટિવાળા છે. તેમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ દષ્ટિ સમુર્ણિમ મનુષ્ય સિવાયના દ્વાદ્ધિયાદિ અસત્તિને હોય અને ગર્ભજસંસિને ત્રણે દષ્ટિ છે. (ર૩) વંશ ૮-ર૦–મૂળ પ્રકૃતિ અંગે આઠે કર્મ બંધ અને ઉત્તર પ્રકૃતિ સંબંધિ અનેક જીવ તથા અનેક ગુણસ્થાન આશ્રય 120 પ્રકૃતિએનો બંધ હોય છે. (ર) 30, (ર) ૩ીરના ૮-૨૨૨–મૂળ પ્રકૃતિ અંગે આઠ કર્મને ઉદય અને આઠ કર્મની ઉદીરણું છે, તેમજ ઉત્તર પ્રકૃતિ અંગે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, અને એકેન્દ્રિય એ પાંચ વિના 117 કમેને ઉદય તથા 117 કર્મની ઉદીરણા અનેક જીવ અને અનેક ગુણસ્થાન આશ્રયિ છે. (રદ) કત્તા ૮-૪૮મૂળ પ્રકૃતિ અંગે 8 કર્મની સત્તા, અને ઉત્તર પ્રકૃતિ અને અનેક જીવ અને અનેક ગુણસ્થાનની અપેક્ષાએ 148 કર્મની સત્તા હોય. (ર૭) શા –ત્રસકાયી જીવેને પચે શરીર છે, કારણકે મનુષ્યને પાંચે શરીર હોય છે. (28) દંપતુ ક–૧૭–ત્રસકાયમાં મૂળબંધહેતુ 4 અને ઉત્તરબંધહેતુ 57 છે. કારણકે મનુષ્યને સર્વ ઉત્તરબંધહેતુની પ્રાપ્તિ છે. વળી મનુષ્યગતિમાં એક મનુષ્યને એક વખત એક મિથ્યાત્વ હોય અને અનેક મનુષ્ય આશ્રયિ અથવા એક મનુષ્યને અનેકકાળ For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્રયિ પચેમિથ્યાત્વ, 12 અવત, 25 કષાય, અને 15 વેગ એ સર્વ મળી 57 ઉત્તરબંધહેતુ હોય છે. (22) દયાજ દ્દ–ત્રસકાયમાં મનુષ્ય આશ્રય સ્થાનના સર્વે ભેદ પ્રાપ્ત થાય છે, તેમાં દેશવિરતિ ગુણસ્થાન સુધીના સર્વ મનુષ્યોને આ 4 અને રૌદ્ર જ એ 8 ધ્યાન હેય છે, અને પ્રમત્તે આધ્યાનના અગ્રશાચ વિના પ્રથમના 3 ભેદ પ્રાપ્ત થાય છે, અપ્રમત્તે ફક્ત 4 ધર્મધ્યાન છે. અપૂર્વકરણ ગુણસ્થાન, અનિવૃત્તિ, સૂમસંપાય અને ઉપશાન્તનેહ એ 4 માં પૃથકવિતર્ક સવિચાર નામનું પહેલું મુક્તધ્યાન છે, ક્ષણમાહે એકત્વવિતર્ક અવિચાર નામે બીજું શુધ્યાન, સગીગુણસ્થાને ગનિરોધકાળે સૂફમકિયા અપ્રતિપાત નામે ત્રીજું શુક્લધ્યાન, અને અગી અવસ્થામાં વ્યવછિન્નકિયા અપ્રતિપાતી નામે ચેાથે શુકલધ્યાન છે-(ઈતિ ગુણસ્થાનકમાનુરેહ) (રૂ) સંઘથળ –ત્રસકાયમાં તિર્યંચ અને મનુષ્ય આશ્રય એ સંઘયણે ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. (રૂર સંથાર –ત્રસકાયમાં તિર્યંચ અને મનુષ્ય આશ્રય ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ 6 સંસ્થાને પ્રાપ્ત થાય છે. (32) મુઘાત ૭—મનુષ્યની અપેક્ષાએ ત્રસકાયમાં સાતે સમુદ્દઘાત છે. (23) માય - –ત્રસકાયમાં મનુષ્ય આશ્રય 3 ગતિ સિવાયના સર્વભાવ અને દેવની દેવગતિ, ત્રસતિર્યંચની તિર્યંચગતિ અને નારકની નરકગતિ સહિત ત્રસકાયમાં સર્વે પ૩ ભાવ પ્રાપ્ત થાય છે. તેમજ મૂળભાવ પાંચ હોય છે. (3) સથrદના–વસાયી જીવની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના મૂળ દેહ આશ્રયિ 1000 એજન પ્રમાણ છે, એવી મોટી કાયાવાળા ગર્ભ જ જળચર મચછ તથા સર્પ વિગેરે જી સ્વયંભૂરમણ સમુદ્રમાં For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 208 છે. અને ઉત્તરક્રિય આયિ ગર્ભજ મનુષ્યનું વૈક્રિયશરીર 4 અંગુલ અધિક 1 લાખ (100000) યોજન પ્રમાણુનું હોય છે. એવડી મહાકાયા શ્રી વિષકુમાર મુનિએ મહાપાપી નમુચી પ્રધાનને શિક્ષા આપી સંઘને ઉપદ્રવ દૂર કરવા માટે કરી હતી. સમુઘાતકૃત અવગાહના કેવલી મુદ્દઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લાકાશ પ્રમાણ છે. (રૂ4) સ્થિતિ–જઘન્ય આયુષ્ય ત્રસજીવોનું ક્ષુલ્લક ભવ (૨પ૬ આવલિકા) પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરવાસી દેવ અને સાતમી પૃથ્વીના નારક આશ્રયિ 33 સાગરેપમ પ્રમાણ છે, વળી જઘન્ય કાયસ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગર શતપૃથકત્વ ( ઘણું સેંકડો સાગરેપમ) જેટલી છે, ત્યારબાદ બસપણું અવશ્ય પલટાય છે. (36) એનિ–૮૪ લાખ જીવનિમાંથી પર લાખ એકેન્દ્રિય જીવનિ સિવાયની 32 લાખ એનિ ત્રસ નિકાયની છે, તેમજ સંવૃતાદિ ત્રણે ભેદની, શીતાદિ ત્રણે ભેદની, અને સચિત્તાદિ ત્રણે ભેદની નિ ભિન્ન ભિન્ન ત્રસજીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. વળી શંખાવર્નાદિ ત્રણે પ્રકારની નિ મનુષ્ય આશ્રયિ હિય છે, માટે ત્રસકાયમાં ચાનીઓના સચિત્તાદિ સર્વે ભેદ હોય છે. इति त्रसकाये 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૦ // (4) योगमार्गणामां 36 द्वारप्राप्तिः // મનોગમાં. અહિં ગાદિ માણાઓમાં વિશેષે કરીને તે તે ગાદિ માર્ગણાવાળા જીવ આશ્રયિ દ્વારાવતાર થશે, કારણકે ચેગ, વેદ, કષાય વિગેરે ગુણ છે પણ પદાર્થ નથી, માટે તે ગુણ જેનામાં હોય તેવા ગુણને ( ગુણવાળા પદાર્થને ) આશ્રયજ દ્વારાવતાર કરી શકાય. અને કેટલાંક દ્વાર ગુણી પદાર્થને આશ્રયિ નહિ પણ તે તે ગુણને આશ્રયિ કહેવાશે. તેમાં કયું દ્વાર ગુણીને આશ્રયિ છે, અને કહ્યું દ્વાર ગુણ આશ્ચયિ છે, તે દ્વારાવતાર પ્રસંગે યથાયોગ્ય સ્વયં વિચારવું. અહિં 3 મૂળગમાં અને પ્રતિભેદ રૂપ 15 એગમાં દ્વારાવતાર કરવાનું છે, તેમાં પ્રથમ 3 મૂળગમાં દ્વારાવતાર કરતાં મનેયેગમાં 36 દ્વારનો અવતાર નીચે પ્રમાણે જાણ. (2) તિ –ચારે ગતિમાં મનોયોગવાળા જીવે છે માટે ગતિ 4. (2) નિલ ક—મનોયોગવાળા જ એક પંચેન્દ્રિય જાતિનાજ છે, માટે જાતિ એક પંચેન્દ્રિય, અને ઈન્દ્રિયે પાંચે હોય છે. (3) ઇ –મનગી જીવો ત્રસકાયમાંજ છે માટે કાય ત્રસકાય. () જ શરૂ–મનગમાં 13 યોગ પ્રાપ્ત થાય છે, કારણકે મનોગી જીવ ભવ પ્રત્યયિક પર્યાદ્ધિઓ વડે પર્યાપ્ત થયેલ 1 જન્મતાં જે પર્યાપ્તિઓ કરવી પડે તે જન્મપ્રત્યધિક વા ભવ પ્રત્યયિક પર્યાપ્તિઓ, અને ઉત્તરદેહ સંબંધી પર્યાપ્તિઓ–તે ગુણપ્રાયિક પતિ ઇતિ ગ્રંથકર્તતા. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 210 હોય છે, જેથી ચારે મનેયોગ, ચારે વચનયોગ, દારિક કાયયેગ, ક્રિયદ્ધિક યુગ તથા આહારકગિ હોઈ શકે છે. અને દારિક મિશ્ર કાયાગ, તથા તેજસકાર્પણ કાયગ કેવળી ભગવાનને સમુદઘાત વખતે હોય છે તથા અપર્યાપ્ત જીવને જ હોય છે, તેથી એ બે કાયયોગને અહિં ગણ્યા નથી, કારણકે તે વખતે મનયોગી ન કહેવાય. વળી પ્રથમ અંગીકાર કરેલો વૈક્રિયમિશ્રયોગ તે દેવનારક સંબંધિ અપર્યાપ્ત અવસ્થાને નહિ પણ મનુષ્ય, દેવ અને નારક જન્મપર્યાપ્તિ વડે પર્યાપ્ત થયા બાદ ઉત્તરદેહ રચે તે વખતના પ્રારંભનો અને અન્તનો ગ્રહણ કર. એ પ્રમાણે મને યોગીને 13 યોગ હોય છે. (9) 6, 3-(6) ક-ર૧, (7) શાન છે, (8) અજ્ઞાન રૂ –એની સમજ સુગમ છે, કારણકે મને યોગીને એ સર્વ હોય છે. (2) સંગમ 7, (20) નિ છે, (3) થા દ (22) મw 2, (23) નથી - સુગમ છે. (4) સાર સંક્ષિપણું હેવાથીજ મનેયોગી જીવ કહેવાય છે. માટે મનોયોગમાં એક સંક્ષિપણું જ હોય. (19) આજ –મનેયોગી જીવ 6 દિશાને, સચિત્તાદિ 3 ભેદને,લમ અને કવલ એમ 2 ભેદને, તેમજ આભોગાદિ 2 ભેદનો આહાર કરે છે તેનું વર્ણન ત્રસકાય માગણાવતું. વળી મનેયોગી જીવ અનાહારક ન હાય કારણકે અનાહારકપાયું તે કેવલી સમુદઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં તેમજ અોગી અવરથામાં અને વિગ્રહ ગતિમાં હોય છે, અને તે વખતે મનોયોગ હેતે નથી, માટે મને યોગે અનાહારીપણું ન હોય. (દ) ગુથાર –મનેયાગી મનુષ્યમ. જોકે 14 ગુણ - 1 મનગ લબ્ધિવાળા જીવને એ 13 જાણવા અન્યથા ઉગ પૂર્વક યોગની અપેક્ષ એ મનયોગે 4 મનેયોગજ હોય. 2 જ આહાર અપર્યાપ્ત અવસ્થામાં હોય, અને તે વખતે મનોવેશ હોય નહિ માટે લેમ અને કવલ એ બે આહારજ કહ્યા. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 211 સ્થાન છે, પણ અયોગી ગુણસ્થાન સર્વ યોગ રહિત હોવાથી મનેયોગમાં 13 ગુણસ્થાન ગણી શકાય. (27) કોમે-ર૧૨–ાદ જીવભેદોમાંથી સંક્ષિપર્યાપ્ત એક છવભેદ, અને પ૬૩ મંથી 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ, 7 પર્યાપ્ત નારક, અને 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ એ 212 જીવભેદ છે. (28) પffહત 6, (22 કપ ૨૦–સુગમ છે. (ર૦) રંજ્ઞા ક–ર–આહારાદિ ચારે સંજ્ઞા છે, તેમજ દીધું. કાલિકી તથા દષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞા પણ છે, હેતુ પદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયાદિ અસંક્ષિ જીવોને હેવાથી મનેયોગીને ન હોય. (ર) 2, (રર) દ્રષ્ટિ રૂ–સુગમ છે. (ર૩) વંધ ૮–૨૨૦–મૂળ પ્રકૃતિ સંબંધિ ૮કર્મને અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 120 પ્રકૃતિને બંધ મનુષ્ય આશ્રયિ છે. (ર૪) 32, ૮-૨૦૨–મૂળપ્રકૃતિ સંબંધિ 8 કર્મને અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 19 કર્મને ઉદય છે. કારણકે સ્થાવર ચતુષ્ક, કુજાતિચતુષ્ક, આતપ, અને આનુપૂર્વિક એ ૧૩નો ઉદય માગીને ન હોય. કારણકે સ્થાવર ચતુષ્પને તથા આતપને ઉદય એકેન્દ્રિયને હેય છે, કુજાતિચતુષ્કો ઉદય એકેન્દ્રિયાદિથી ચતુરિન્દ્રિય સુધીના ને અનુક્રમે હેય છે. અને 4 આનુપૂર્વિને ઉદય વિગ્રહગતિમાં હોય છે, તે વખતે મનેયેગ હેય નહિ. (ર) 34 ૮-૨૦૨–ઉદયવતુ. (ર૬) તા ૮-૧૯૮–મૂળકર્મ ૮ની, અને ઉત્તરકમ 148 ની સત્તા મનુષ્યાદિ ચારે ગતિના મનેયેગી જી આશ્રયિ છે. (ર૭) શરીર - સુગમ છે. (28) જંતુ ––મને લબ્ધિવાળાને સર્વબંધ હેતુ અથવા દારિકમિશ્ર અને કર્મયોગવિના પપ હોય છે તેનું For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 212 કારણ આગળ કહેવાતા વચનગવત્ જાણવું. (ર૧) સ્થાન –મનોયેગીને ધ્યાનના 14 ભેદ હોય. કારણકે અગીમાં વનારો શુકલધ્યાનને ચડ્યો ભેદ અને ગનિરોધકાળે વર્તતે ત્રીજે ભેદ અહિં પ્રાપ્ત નથી. શેષ 14 ધ્યાન ત્રસકાયમાં કહેલી પદ્ધતિ પ્રમાણે હેાય છે. () રઘથળ 6, (3) થર 6 (રૂર ) સમુઘાત 6, (23) મા –સુગમ છે. (34) વના –મનેગીની જઘન્ય અવગાહના કરણપર્યાપ્ત સંજ્ઞિની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ 1000 એજન પ્રમાણ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં ગર્ભ જ મચ્છ અને સપદિના દારિક શરીર આશ્રયિ છે, અને ઉત્તરદેહ આયિ મનોયોગીની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યામે ભાગ અને ઉત્કૃષ્ટ 1 લાખ જનથી 4 અંગુલ અધિક છે. કારણકે દેવાદિક છાના ઉત્તરક્રિય દેહની અવગાહના પ્રારંભમાં અંગુલને અસંખ્યાતમો ભાગ નહિ પણ સંખ્યામે ભાગ હોય છે, અને ઉત્કૃષ્ટ 4 અંગુલી અધિક 1 લાખ જન જેટલું ઉત્તરક્રિયશરીર મનુષ્યજ કરી શકે છે, તથા સમુદ્રઘાતકૃત અવગાહના દીર્ઘ 8 રજજુ પ્રમાણ છે તે મરણ અને ક્રિય સમુદઘાતની અપેક્ષાએ છે. કારણકે ધર્મ અથવા ઈશાન સ્વર્ગને કઈક દેવ અધોલેકની નીચે બાદરપર્યાપ્ત પૃથ્વીપણે ઉત્પન્ન થવાનો હોય અથવા અશ્રુત સ્વર્ગનો દેવ મિત્રનારકને મળવા ચોથી નરકે જાય, ત્યારે તેને આમા સમુદ્યાતવડે 8 રજજુ પ્રમાણ દીધે થાય છે. ઉપરના સ્વર્ગના દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. વળી 1. કેવલી મુદ્દઘાતના 8 સમમાં મને યોગ હોય નહિ માટે મનોયોગે 6 સમુદ્દઘાત ગણેલ છે, શ્રી વિચારસારગ્રંથમાં ત્રણેયોગે સાત સમુહૂઘાત ટીકામાં કહ્યા છે તે વિચારવા યોગ્ય છે, અથવા મને યોગીની અપેક્ષાએ લબ્ધિભાવે 7 સમુદ્દઘાત ગણી શકાય પણ તે વિશે ઇષ્ટ નથી. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 213 કેવલી સમુદઘાત વખતે મનોવેગ નહિ હોવાથી અહિં તે અવગાહના ન હોય. (31) સ્થિતિ–મનાયેગીનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્તનું છે, તે કરણપર્યાપ્ત સંક્ષિ જીવ અન્તર્મુહૂર્તમ મરણ પામે તે અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરદેવ આશ્રયિ 33 સાગરોપમ પ્રમાણ છે. અહિં અપયોuપણાનું અન્તર્મુહૂર્ત પણ મનોયોગીના આયુષ્યમાં ગયું છે, અને તેમ ન ગણીએ તે અન્તર્મુહૂ ન્યૂન 33 સાગરેપમ જેટલું મનાયેગનું આયુષ્ય ગણી શકાય. તથા કાયસ્થિતિ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણકે ત્યારબાદ જીવ અવશ્ય યોગાન્તર થાય છે. એમ શ્રી પ્રજ્ઞાપતાજીમાં કહ્યું છે. (36) યોનિ–દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ યુનિ એ સર્વ મળીને 26 લાખ યોનિ છે. વળી સમુચિમની નિસંખ્યા શાસ્ત્રમાં ભિન્નનહિ ગણેલી હેવાથી 26 લાખ નિ સમુચ્છિમની અને ગર્ભજની બનેની એક રૂપે ગણી છે. તથા સચિત્તાદિ ત્રણ ભેદમાંની અચિત્ત અને મિનિ , શીત વિગેરે ત્રણે પ્રકારની નિ, અને સંવૃત વિગેરે ત્રણમની સંવૃત અને મિનિ , અને શંખાવર્ત વિગેરે ત્રણમાંની કત્રતા અને વંશીપત્રાનિ, એ પ્રમાણે સર્વ મળી 9 નિ છે. इति मनोयोगद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. 1. અનુત્તર દેવ બોલતા નથી અને લગાર માત્ર હાલતા પણ નથી તેથી તેઓને એક મનોયોગ જ છે, એમ ન જાણવું. કારણકે જ્યાં સુધી સંજ્ઞજીવે યોગનિરોધ કર્યો નથી ત્યાંસુધી દર અન્તર્મુહૂર્ત ત્રણે ચોગ પરાવત થયા કરે છે. તફાવત એટલેજ કે કોઈને સ્પષ્ટ ત્રણ બાદયોગ હોય તો કાઈને અસ્પષ્ટ બાદરયોગ (ત્રણ) હોય. માટે અનુત્તર દેવોને પણ ત્રણે યોગ પરાવૃત્તિએ પ્રાપ્ત થાય છે તેમાં મનોયોગ સ્પષ્ટ છે, અને શેષગ સ્થલ દષ્ટિને અગોચર (અસ્પષ્ટ) સંભવે છે. For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 214 વચન યુગમાં (2) ગતિ ક, (2) જૂિથ ૨--ક-૧, (3) થાય , (ક) ચા 23, (9) વેર રૂ, (6) Sાય –ર૯, (7) જ્ઞાન , (8) અજ્ઞાન રૂ, (2) સંય 7, (20) રેન 4, (22) રચા , (22) મષ્ય 2, (23) સભ્ય 6, (24) સંક્ષિા 2, (29) માદાર 2, (ફ) ગુરથાન રૂએ 16 દ્વાર ત્રસકાય માર્ગણની પદ્ધતિને અનુસારે યથાયોગ્ય વિચારવાં, પરતુ ચેગ આહારક, તથા ગુણસ્થાન એ ત્રણ દ્વારા માગવત્ વિચારવાં. 17) કોમેટું -રર –ચંદ છવભેદની અપેક્ષાએ વચનયેગી જીવમાં પર્યાપ્ત દ્વિીન્દ્રિય, પર્યાપ્ત ત્રીન્દ્રિય, પર્યાપ્ત ચતુરિન્દ્રિય, પર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય, અને પર્યાપ્તસંસિ પંચેન્દ્રિય એ પાંચ ભેદ હોય છે, એકેન્દ્રિયને તથા અપર્યાપ્તને વચનગન હાય. કારણકે વચનગ સ્વાગ્યે સર્વ પર્યાતિવડે પર્યાપ્ત થયેલ ત્રસ જીવને હેાય છે. તથા પ૬૩ જીવભેદમાં સર્વ એકેન્દ્રિય અને સર્વ અપર્યાપ્ત ભેદ બાદ કરતાં શેષ 3 વિકલેન્દ્રિય, 7 નારક, 10 તિર્યંચ, 101 મનુષ્ય અને 99 દેવ મળી રર૦ જીવભેદ હેય. (28) પતિ 6, (21 પ્રાણ 20, 20) સંત ક-૩, (22) જોર 22, (રર) દ્રષ્ટિ 3, (ર૩) ચિંધ ૮-ર-સુગમ છે. (ર૪) 32 ૮-૨૨૨–મૂળકર્મ સંબંધિ 8 નો ઉદય છે. અને ઉત્તરકર્મ સંબંધિ 112 ને ઉદય છે. કારણકે સ્થાવરાદિ 4, એકેન્દ્રિયનામકર્મ, આતપ અને 4 આનુપૂર્વી એ 10 કર્મને ઉદય મનેયેગમાં કહેલી પદ્ધતિએ વચનગીને પણ ન હોય. અને મનેયેગના ઉદયની અપેક્ષાએ અહિં વિકલત્રિકો અધિક ઉદય હોય. (21) 3 ૮-૧૨–ઉદયવતું. 1. અહિં વિજયાદિ વિમાનના દેવ આખા ભવમાં કઈપણ વખત વચન ઉચ્ચાર કરતા નથી, તેથી પ્રવૃત્તિરૂપ વચનયોગમાં એ દેવ ન ગણાય, પરંતુ તે દેવને વચનલબ્ધિ પ્રાપ્ત થયેલી છે તે અપેક્ષાએ વચનગમાં 99 દેવભેદ ગણવામાં વિરોધ નથી. For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાપ (રદ) તા ૮-૪૮–સુગમ છે. (27) રર ? –વચનગ પંચે શરીરવાળાને હેય. પરતું વચનોચ્ચાર પ્રથમનાં 3 શરીર કરી શકે, પણ તેજસ કાર્પણ ન કરી શકે. (28) ધંધનું ૪-ક-મૂળબંધહેતુ 4, અને ઉત્તરબંધહેતુ વચનલબ્ધિવાળા જીવને પણ છે, પરંતુ વચનગ પ્રવત્તિની અપેક્ષાએ કેવલી સમુદઘાત વખતને અને ભવ પ્રારંભને દારિકમિગ ન હોય. કારણકે કેવલી સમુદ્યત વખતે વચનગ પ્રવર્તે નહિ. વચનગ પ્રવર્તતી વખતે મનોવેગ અને કાગ કેમ ગણાય? એ શંકાને ઉત્તર એજ કે જીવના ઉપગ પૂર્વક વચનગ ગણીએ તે ઉપયોગ પુર્વક અન્ય વેગ ન હોય, પરન્તુ અહિં ઉપયોગની મુખ્યતા નહિ લેતાં સામાન્યપણે વીરૂપ ગ ગ છે. વળી શંકા થાય કે જે ઉપગનો આશ્રય ન ગણીએ તે ઉપયોગ રહિત એગ કર્મબંધને હેતુ કેમ હોય? તેને ઉત્તર એજ કે સ્થળ ઉપગ ન પ્રવર્તતે પણ નિવાગત, યા મુછગત જીને કર્મબંધ હોય છે. માટે વચન લબ્ધિવાળા અને વચન લબ્ધિ પ્રવર્તાવી શકે તેવા તેવા વખતમાં પ્રવર્તતા અન્ય રોગ પણ વચનગી જીવને અંગે ગણું શકાય છે. અને જે કાળે વચનયોગ પ્રવી નહિ, એવા સમુદ્યાતના કાળમાં વચનલબ્ધિ ઉપયોગમાં આવી શકે તેવી નહિ હોવાથી, વચનયોગ બંધહેતુ રૂપ પણ ન ગણી શકાય. તેમ મને પણ બંધહેતુરૂપ ન ગણ શકાય. તેમજ અગીકાળમાં પણ પ્રથમ પ્રાપ્ત કરેલી ચુંગ લબ્ધિને ઉપગ સર્વથા નહિ હેવાથી યુગને અભાવ ગણાય. (22) ચાર ર૪–શુકલ ધ્યાનને ત્રીજે ભેટ ગનિરોધ અવસરે સગીપણામાં કેવલી ભગવાનને મન વચન ક્યા બાદ કાયવતતાં હોય છે. અને ત્યારબાદ અગીપણામ શુકલ ધ્યાનને 4 થે ભેદ હોય છે, એ બન્ને વખતે વચન ચુંગ નથી, માટે વચન એગમાં 14 પાન છે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 216 (20) સંચળ 6 (રૂર) સંથાર –ત્રસકાયવત. (૩ર) સમુદ્યાત ––વચનયોગમાં કેવલી મુઘાત ન હોય કારણકે કેવલી સમુદઘાત વખતે દારિક મિશ્ર, દારિક, અને કાર્પણ એ 3 ગજ હોય છે, પણ મનગ કે વચન હોય નહિ. (રૂ૩) માય –મૂળ ભાવ પાંચ અને ઉત્તર ભાવ સર્વ પ૩ હાય. (24) શાળાના, (36) fથતિ–મનેયેગવત(ર૬) રોજિ–ત્રસકાયવત્. કાયવેગમાં. (1) ગતિ છે, (2) બ્રિજ ૨-ર-રૂ–૪–૯, (3) થર દ. (4) ચોર 21, (6) વેર રૂ, (6) પાર કર, (7) જ્ઞાન 9, (8) જ્ઞાન રૂ, (2) સંચમ 7, (20) ન ક, (22) રયા 6, (22) મળ 2, (23) સભ્યત્વ 6, (24) શિવ 2, (21) દારો 2, (26) ગુજરથાન 22, (27) ગોર ૧૪-૧દ્ર (28) જયતિ 6, (26) પ્રાણા 20, (20) સંજ્ઞા ક-૩, (22) ઉપયોગ 22, (રર) દ્રષ્ટિ 2, (ર૩) વંશ 8-20, (ર૪) 34 8222, (ર) કવીરા 8-22, (ર૬) સત્તા 8-48, (27) સારસ ક, (28) વંધતુ 17, (22) થાન શ4, (30) સંથથા 6, (32) સંસ્થાના 6, (24) રજુવાત 7, (33) માવ -કરૂ, એ સર્વ સુગમ છે. (4) વાધના–જન્મદેહની જઘન્ય અવગાહના સૂફમલધિઅપયત આશ્રયિ અંગુલને અસંખ્યાત ભાગ છે. અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1000 એજન છે તથા ઉત્તરશરીરની જઘન્ય અવગાહના ક્રિય લબ્ધિવાળા પર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત વાયુકાય આશ્રય અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના 1. વિશેષ કે અનાહારીપણું 1-2-3 સમય, અને દિશિઆહાર 3-4-5-6 દિશિનો જાણ. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 21.7. મનુષ્યવ, તથા સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ કાકાશપ્રમાણુ. (39) સ્થિતિ–ભવસ્થિતિ (લબ્ધિ કાયાગની) મગ વત્ અને કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી ભવ્યને અનાદિસાન્ત અને અભવ્યને અથવા અનાદિઅનંતનિગોદ આશ્રયિ અનાદિ અનંત છે, એ લબ્ધિ કાયાગની અપેક્ષાએ ઢીદ્રિયાદિક સર્વજીને કાગ ગણવાપૂર્વક છે. અને વ્યવહારરાશીગત જીવના સંબંધમાં કેવળ કાયયોગની કાયસ્થિતિ તે વનસ્પતિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિતુલ્ય છે, એટલે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ અસંખ્ય પુદ્ગલપરાવર્ત જેટલી છે. કારણકે તેટલાકાળ સુધી વનસ્પતિમાંજ રહેવાથી તેટલી કાયસ્થિતિ થાય છે, ત્યારબાદ અવશ્ય દ્વીન્દ્રિયાદિ ભવ પામી વચગી થાય છે. શાસ્ત્રમાં જે કાયસ્થિતિ વનસ્પતિના કાળપ્રમાણ દર્શાવી છે, તે કેવી કાયયેગની અપેક્ષાએ વ્યવહારરાશિપ્રાપ્ત જીવની છે. (36) નિ–૮૪ લાખ છે, કારણકે સર્વજી કાયાગી હોય છે. શેષ સંવૃતાદિ સર્વ સ્વરૂપ કાયગીને પ્રાપ્ત છે. इति कायोगे 36 द्वारप्राप्तिः समाप्ता. સત્ય અને વ્યવહાર મને ગમાં. (2) જતિ , (2) બ્રિા 9 (પંચેન્દ્રિય માત્રની અપેક્ષાએ), (3) જ? (સાય), (4) યોજ 20 (શેષ ત્રણ મ ગ ઔદા મિશ્ર અને કાર્યવિજ),(૧) જે રૂ, (6) ક-ર૧, (7) ફાન , (8) સ ન 3, (6) સંયમ 7, (20) રફીન , (22) જે 6, (22) 5 2, (23) થી 6, (24) સંપિતા એ સર્વ સુગમ છે. (17) આર –પ્રથમ દર્શાવેલ સામાન્ય મને ગવત() સુગમાં 22, () કોમેડી-ર (28) vપતિ 6, For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 218 (26) sir 20, (ર૦) સંજ્ઞા 4-2, (22) ૩vોગ 22, (રર) દૃષ્ટિ 3, (23) વધ 8-20, (ર૪) 32 8-202, (ર) 34 8-202, (રદ) સત્તા 8-8, (27) રર : 1, (28) હેતુ 4-12, (22) ધ્યાન 4, (રૂ) સંઘચ 6, (22) સંસ્થાન 6, ( ર ) સમુદ્યત 6, (33) માય -2, (34) વાદન, (3) રિથતિ, (36) યોનિ-એ સર્વ દ્વારા સામાન્ય મનાયોગવત્ જાણવાં. અસત્ય અને મિશ્ર મને ગમાં. અસત્ય અને મિશ્રમનાગમાં 31 દ્વાર સત્યમને ગવત્ છે, અને પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે જાણ. (7) wાન –અસત્ય અને મિશ્રમને વેગ સર્વ છવાસ્થ જીને હેય પણ સર્વજ્ઞ ન હોય તે કારણથી એ બે મનેયેગમાં કેવળજ્ઞાન સિવાયના 4 છાઘસ્થિકજ્ઞાન હોય. (20) ના રૂ–પૂર્વોક્ત રીતે કેવળજ્ઞાન નહિ હોવાથી કેવળદર્શન સિવાય ત્રણ દર્શન હોય છે. (6) ગુજસ્થાન ફર–જ્યાં સુધી જ્ઞાનાવરણકર્મને ઉદય છે ત્યાંસુધી અસત્ય અને મિશ્ર મનવચનગ હોય છે, અને જ્ઞાનાવરણને ઉદય ૧૨મા ગુણસ્થાન સુધી છે માટે અસત્ય અને મિશ્રમનગ પણ ૧૨મા ગુણસ્થાન સુધી જ છે. ત્યારબાદ તેરમાદિ ગુણસ્થાને સર્વસને માત્ર સત્ય અને વ્યવહાર મનવચનગ હોઈ શકે છે. (22) જન ૨૦–પૂર્વોક્ત રીતે કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપગ નહિ હેવાથી અસત્ય અને મિશ્રમનોગમાં 10 ઉપગ છે. () ભાઇ કક્ક્ષાયિકના 9 ભાવમાંથી 5 દાનાદિ લબ્ધિ અને કેવળજ્ઞાન તથા કેવળદર્શન એ છ ક્ષાયિકલબ્ધિ સર્વસનેજ હોય અને સર્વજ્ઞને અસત્ય તથા મિશ્રમનેયેગ છે નહિ માટે એ 7 ક્ષાયિકભાવ સિવાયના ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિકચારિત્ર For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 219 એ બે ક્ષાયિકભાવ હોય છે, કારણકે ક્ષાયિકસભ્યત્વ છઘસ્થને ચોથા ગુણસ્થાનથી હોય છે, અને ક્ષાયિકચારિત્ર છદ્મસ્થને 12 મે ગુણસ્થાને અને સર્વસને 13-14 મે ગુણસ્થાને છે માટે સ્વસ્થ અવસ્થા સંબંધિ ક્ષાયિકસભ્યત્વ અને ક્ષાયિકચારિત્ર એ બે ક્ષાયિકભાવ અસત્ય અને મિશ્રમનાગમાં છે. એ પ્રમાણે સર્વ ભાવ પ૩ માંથી ક્ષાયિકના 7 ભાવ જતાં શેષ 46 ભાવ અસત્ય અને મિશ્રમનોગમાં છે. સત્ય વચનગમાં. સત્યવચનગમાં સર્વ દ્વારોનો અવતાર સત્યમને યોગવત્ જાણો, કેવચનગ દ્વીન્દ્રિયાદિજાને છે પણ તે દ્વીન્દ્રિયાદિકને માત્ર વ્યવહાર વચનગજ શાસ્ત્રમાં માને છે અને સત્યવચનયેગ તે માત્ર સંક્ષિ પંચેન્દ્રિય જીવોનેજ કહેલો હોવાથી અહિં સત્યવચનગમાં સર્વ દ્વારાવતાર સત્યમનાયેગવત્ થાય છે. પરંતુ મનને સ્થાને વચન શબ્દ કહે. અસત્ય અને મિશ્રવચનગમાં. અસત્ય અને મિશ્રવચનગ માત્ર સંક્ષિ પર્યાપ્ત છેનેજ શાસ્ત્રમાં કહેલું હોવાથી જે પ્રમાણે અસત્ય અને મિશ્રમનાગમાં દ્વારપ્રાપ્તિ કહી છે તેજ પ્રમાણે આ બે વચનગમ દ્વારપ્રાપ્તિ કહેવી પણ મનને સ્થાને વચન શબ્દ કહે. વ્યવહાર વચનગમાં. (2) અતિ –ચારગતિના અને અસત્યઅમૃષા ભાષા હોય છે. (2) rદ્રય ––––ીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે અસત્યઅમૃષા ભાષા બોલે છે. તેમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિય છે તે માત્ર એકજ અસત્યઅમૃષા ભાષા બોલે છે કારણકે ભ્રમરને ઝંકાર, મચ્છરને ગણગણાટ, એ સર્વ અર્થ વિનાની અનક્ષરાત્મક ભાષા For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર ન સત્ય કે ન અસત્ય હોવાથી અસત્યઅમૃષા અથવા વ્યવહાર ભાષા કહેવાય છે. (રૂ) ક –-વ્યવહાર ભાષા બોલનાર છ કાયમાંથી ત્રણકાયના જજ હોય છે, કારણકે શેષ પૃથ્વી આદિ પાંચ નિકાયના એકેન્દ્રિય જીવો જીલ્લાના અભાવે બેલી શક્તા નથી. (4) ચન 20, (ઈતર વચનગ 3, ઐ૦ મિશ્ર, કામણ વિના) (1) વેર રૂ, (6) કપાય છ–ર–એ સુગમ છે. (7) કાન ૯–સર્વ સત્ય અને વ્યવહાર એ બે ભાષાઓ બેલે છે, અને છઘસ્થ જી ચારે પ્રકારની ભાષા બોલે છે, માટે વ્યવહાર ભાષાગમાં ચાર છાઘસ્થિક જ્ઞાન અને એક કેવળજ્ઞાન એમ પંચે જ્ઞાનને સમાવેશ થઇ શકે છે. (8) 3rs 3, () 7, (20) ઇન ઇ, (2) aa દુ, (22) મણ 2, (23) –સુગમ છે. (4) સંાિ ર–વ્યવહારભાષા બોલનાર શ્રીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંગ્નિ પંચેન્દ્રિય એ સર્વ અસંક્ષિ છે, અને શેષ દેવાદિ સંજ્ઞિ છે માટે વ્યવહાર ભાષાગમાં સંક્ષિ અને અસંક્ષિ એ બને ભેદ પ્રાપ્ત થાય છે. (29) –#ાષાને ઉચ્ચાર સર્વ પર્યામિએ પર્યાપ્ત જીને હાય છે, માટે વિગ્રહગતિમાં અનાહારીપણુ વખતે ભાષાએગ ન હોય. તેમજ કેવલી મુદ્દઘાત વખતે અનાહારીપણામાં માત્ર કાયગજ હોય છે, અને અગી અવસ્થામાં સર્વથા ભેગને અભાવ છે, માટે વ્યવહારભાષાને ઉચ્ચાર અનાહારકપણામાં નથી પરન્ત આહારકપણુમાંજ છે, અને તે આહારકપણાના એજ આદિ ભેદ સામાન્ય મનેયેગમાં કહ્યા પ્રમાણે જાણવા (26) ગુજરાન શરૂ, (27) ઝારા ૯-રર૦ (સામાન્ય વચનગવત્ ), (28) , (1) પ્રાગ 2 –સુગમ છે. (20) સં -–આહારદ્ધિ સંજ્ઞામાંની ચારે સંજ્ઞા હોય, For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૧ અને હેતૂપદેશિકો આદિ ત્રણે સંજ્ઞા હેય. કારણકે વ્યવહાર ભાષા બોલનાર તે દ્વીન્દ્રિયાદિ અસંક્સિજીવો પણ છે, અને તે દ્વીન્દ્રિચાદિ અસંજ્ઞિ અને એક હેતુપદેશિકી સંજ્ઞા જ હોય છે, શેષ સંક્ષિજીને દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા છે. માટે ઝવહારભાષાગમાં હેતૂપદેશિકી વિગેરે ત્રણે સંજ્ઞાઓ હોય છે. (22) 3 22, (રર) પુષ્ટિ 3, (ર૩) વૈષ ૮–ર– સુગમ છે. (ર૪) 32 8-22, (ર) થી ૮-૨૨–પ્રથમ મનોગમાં કહેલી 109 પ્રકૃતિઓના ઉદય અને ઉદીરણામાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, અને ચતુરિન્દ્રિય નામકર્મને ઉદય અને ઉદીરણુ વધારતાં 112 ને ઉદય અને 112 ની ઉદીરણ હેય. કારણકે દ્વીન્દ્રિયાદિકને વ્યવહારવચનગ હોય છે. (ર૬) રા 8-148, (27) રર . (28) (26) દયાન 4, (20) સંયથઇ 6, (22) સંરચન 6, (32) સમુવાત 6 (22) માગ કર—સુગમ છે. (ર) સરાવના, (2) રિજિ, (36) નિ–સામાન્યપણે મગ અને વચનગવત, પરંતુ નિને સંબંધ સામાન્ય વચનગવત જાણ. દારિકમિશકાયગમાં. (2) જત 2 –તિર્યંચ અને મનુષ્યનેજ દારિકશરીર હોય છે, તેથી એ બે ગતિવાળાને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યામિ સમાપ્ત ન થાય ત્યાં સુધી દારિકમિશ્ર (તેજસકાર્મણયુક્ત દારિક) કાયમ હોય છે, અને શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ તુર્ત દારિક કાયયેગ હેય છે, અથવા ચતુર્થ કર્મગ્રંથ પ્રમાણે સ્વગ્ય સર્વ પયૉપિઓ સમાપ્ત ન થાય ત્યાંસુધી દારિકમિશકાય અને સ્વચ્ચ સર્વપર્યાપ્તિઓ સમાપ્ત થયા For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર બાદ દારિકકાગ હેય છે, માટે દારિકમિશ્ર કાગમાં તિર્યંચગતિ તથા મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. વળી કેવલી મુઘાત સમયે જે દારિકમિશ્રગ છે તે પણ મનુષ્યને જ હેવાથી બે ગતિથી અધિક ગતિની પ્રાપ્તિ નથી. (ર) રુદ્રિય ૨-૨-૩-૪-ક–એકેન્દ્રિયથી પ્રારંભીને પચેન્દ્રિય સુધીના પંચે જાતિના તિર્થને અને પંચેન્દ્રિય મનુષ્યોને દારિક શરીર હોય છે માટે પાચે જાતિના જીવનમાં ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ અથવા સ્વાવ્ય સર્વપર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી દારિકમિશકાયમ હોય છે, તે કારણથી તેમાં પચે જાતિના છ પ્રાપ્ત થાય છે. (3) ઇ –એ કાયને આદારિકશરીર હોવાથી દારિક મિશકાયવેગ હોય છે. (2) ચા –મૂળ 3 યુગમાંથી એક કાયમ હોય અને ઉત્તરભેદરૂપ પંદર વેગમાંથી પણ એક દારિકમિશગ હોય છે. કારણકે જે વખતે દારિકમિશગ અપર્યાપ્ત અવસ્થામાં અથવા કેવલી મુદ્દઘાતમાં વર્તતે હોય છે તેટલા વખતમાં શેષ 14 ચેગ પ્રવર્તતા નથી. (1) વેર રૂ–ત્રણે વેદે ઉત્પન્ન થયેલા તિર્યંચ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશકાયવેગ હોય છે માટે દારિકમિશ્રયેાગમાં ત્રણે વેદ હોય છે. અહિં કેવલી મુદ્દઘાત સંબંધિ આદારિકમિશ્રગ અંગીકાર ન કરે, કારણકે કેવલી ભગવાન અવેદી છે. (6) જય -ર–અપર્યાપ્તતિર્યંચ અને મનુષ્ય સર્વ કષાયવાળા હોય છે, માટે દારિકમિશ્રયેગે ચાર મૂળકષાય અને ઉત્તરભેદે 25 કષાય હાય છે. (7) શાન –અપર્યાપ્તતિ અને મનુષ્યને મતિ, શ્રત, અવધિ અને કેવળજ્ઞાન એમ ચાર જ્ઞાન હોય છે પણ મન:પર્યવજ્ઞાન ન હોય, કારણકે મન:પર્યવજ્ઞાન કમીમાં કમી કંઈક અધિક 8 For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 223 વર્ષની વયવાળા છવસ્થ મનુષ્યને જ હોય છે, તે વખતે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગ હાય નહિ, અને કેવળજ્ઞાન તે કેવલી સમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં હોય છે, વળી પરભવમાંથી (દેવ યા નારક ભવમાંથી, સાથે લાવેલું અવધિજ્ઞાન પણ અપર્યાપ્ત અવસ્થામાં જીનેશ્વરાદિકને હોય છે, માટે દારિકમિશ્રયોગમાં મન:પર્યવ સિવાયનાં 4 જ્ઞાન હોય છે. (8) જ્ઞાન રૂ–અપર્યાપ્ત અવસ્થામાં સર્વ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે, અને પરભવમાંથી (દેવ અથવા નારક ભવમાંથી) સાથે આવેલું વિર્ભાગજ્ઞાન પણ કોઈક મનુષ્ય તથા તિર્યંચને સંભવે છે માટે ઔદારિકમિશગમાં ત્રણ અજ્ઞાન હોય છે. (2) સંગમ ર–અપર્યાપ્ત અવસ્થામાં સર્વ તિર્યંચ મનુષ્યને અવિરતિ ચારિત્ર હોય છે, અને કેવલી મુદ્દઘાત સંબંધિ ઔદારિકમિશ્રગ વખતે કેવળી ભગવાનને યથાખ્યાત ચારિત્ર છે, માટે દારિકમિશ્રગે અવિરતિ અને યથાખ્યાત ચારિત્ર હોય, શેષ સામાયિકાદિ પચે ચારિત્ર આઠ વર્ષથી કંઈક અધિક યવાળા મનુષ્યને જ હોય, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ન હોય, માટે દારિકમિશગે શેષ પાંચ ચારિત્ર ન હોય. (20) ના રૂ–અપર્યાપ્ત અવસ્થામાં અચક્ષુદર્શન સર્વજીને હોય છે, માટે અપર્યાપ્તાવસ્થા સંબંધિ દારિકમિત્રયેગમાં અચક્ષુદર્શન હોય છે, તેમજ દેવ યા નારક ભવમાંથી સાથે લાવેલા અવધિજ્ઞાનવાળા અને (જીનેશ્વરાદિકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિદર્શન હોય છે, અને કેવલીસમુદ્યાત સંબંધિ દારિકમિશગમાં કેવળદર્શન હોય છે, એ પ્રમાણે દારિક 1. અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચને અને મનુષ્યને નવું વિભાગજ્ઞાન ન ઉપજે એમ શ્રીપંચ સંગ્રહમાં કહેલું છે જેથી અવધિજ્ઞાન પણ નવું ન ઉપજે એમ સહેજે સમજાય છે માટે પૂર્વભવમાંથી લાવેલું અવધિજ્ઞાન For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૪ મિશ્રગે અચક્ષુ, અવધિ અને કેવળદર્શન એ 3 દર્શન હોય છે, પણ ચક્ષુદર્શન ન હોય. કારણકે છદ્યસ્થ જીવોને ચક્ષુદર્શન પર્યાપ્ત અવસ્થામાં હોય, અને કેવળીને ચક્ષુદર્શન હોયજ નહિ માટે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ અને કેવલી સમુદ્રઘાત સંબંધિ આદારિકમિશ્રયોગમાં પણ ચક્ષુદર્શન ન હોય. (22) જેરા –મનુષ્ય અને તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં છએ લેશ્યાઓ હેય માટે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં સર્વે લેસ્યાઓ હોય છે, અને કેવલી મુઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં એક શુક્લલેશ્યાજ છે. (22) મચ ૨–ભવ્યતિર્યંચ અને ભવ્યમનુષ્યને તેમજ અભવ્યતિર્યંચ અને અભવ્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશ્રયોગ હોય છે, માટે દારિકમિશકાયયોગે ભવ્ય અને અભવ્ય એ બને હોય છે. (23) સાક-દારિકમિશ્રયોગમાં ક્ષયોપશમ, ક્ષાયિક, સાસ્વાદન અને મિથ્યાત્વ એ ચાર સમ્યકત્વ હોય છે. કારણકે એ ચારે સમ્યકત્વ અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચ અને મનુષ્યને પૂર્વભવમાંથી સાથે આવે છે, પણ નવાં ઉપાર્જન થતાં નથી. અને ઉપશમ સમ્યકત્વ તથા મિશ્ર સમ્યક્ત્વ પરભવમાં પ્રાયઃ સાથે જતું નથી, માટે એ બે સમ્યકત્વ અપર્યાપ્ત અવસ્થામાં કોઈપણ દારિક શરીરી જીવને નહિ હોવાથી દારિકમિશ્રયોગમાં ઉપશમ અને મિશ્રસમ્યક્ત્વ ન હોય અને ક્ષાયિકસભ્યત્વ તે કેવલીમુદ્દઘાત સંબંધિ દારિકમિશગમાં હોય છે. (24) સંાિ ૨–સંક્ષિતિર્યંચ અને સંરિ મનુષ્યને તેમજ અસંક્ષિતિર્યંચ તથા અસંજ્ઞિ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશકાયમ હોય છે, માટે દારિકમિશ્રયગે સંપત્તિ અને અસંગ્નિ એ અને માણું છે. (1) ર૪ દારિકમિશ્નકાયયોગમાં આહારકપણું જ હોય છે. પરંતુ અનાહારીપણું હેતું નથી કારણકે વિગ્રહ For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરપ ગતિના અનાહારકપણ વખતે તથા કેવલી સમુદ્યાત સંબંધિ અનાહારીપણુ વખતે માત્ર એક વૈજસકાર્પણ કાયયોગજ હોય છે અને અયોગી કેવલીના અનાહારીપણું વખતે કઈપણ યોગ હેતે નથી, તેમજ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથીજ આહારી હોય છે, માટે તે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં અને કેવલી સમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં પણ આહારીજ હોય છે. વળી તે આહાર એકેન્દ્રિય આશ્રયિ 3-4-5 અને 6 દિશિને ગ્રહણ થાય છે, તથા એજ વિગેરે ત્રણ આહારમાંથી એજ અને લેમ એ બે આહાર હોય છે, તેમાં શરીરપર્યાસિએ પર્યાપ્ત જીવને ઔદારિકમિશ્રયોગ અંગીકાર કરીએ તે વખતે શરીરપર્યાપ્ત જીવને કેવળ એજ આહારજ હોય છે, અને સ્વયોગ્ય સર્વપર્યામિએ પર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ માનીએ તે એજ આહાર અને લેમઆહાર બને હોય છે, કારણ કે શરીરપર્યાપ્ત અવસ્થા સુધી જ આહાર અને ત્યારબાદ લેમઆહાર પચાસ અવસ્થાના અન્ત સુધી હોય છે. એ બે આહાર અપર્યાપ્ત અવસ્થા સંબંધિઔદારિકમિશ્રયોગમાં કહ્યા, અને કેવલી મુદ્દઘાત સંબંધિ દારિકમિશગમાં તે કેવળ લેમઆહારજ હોય છે, અને કવલ આહાર તે બને અવસ્થાના દારિકમિશ્રયોગમાં હોય નહિ. વળી સચિત્તાદિ 3 ભેદમાંથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણે પ્રકારને આહાર હોઈ શકે છે. વળી અપર્યાવસ્થામાં અને કેવલી મુઘાત વખતે જે લેમઆહાર ગ્રહણ કરાય છે તે “હું આહાર ગ્રહણ કરૂં” એવા વ્યક્ત ઉપગ પૂર્વક નહિ ગ્રહણ થતા હોવાથી અનાગિક સંભવે છે; કદાચ કેવલજ્ઞાનીને પ્રતિસમયે જ્ઞાનપયોગ હેવાના કારણથી કેવલી ભગવાનને લેમઆહાર આગિક ગણાતે હોય તે શ્રી બહુશ્રુતનું વચન પ્રમાણ છે, અને એજ આહાર તે અનાગિકજ હેય છે. એ પ્રમાણે દારિકમિશ્રણમાં આહારસ્વરૂપ જાણવું. (26) ગુરથાન ક–એદારી કમિશ્રગમાં મિથ્યાત્વ, સાસ્વા For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 226 દન, સમ્યકત્વ, અને સયોગકેવલી એ જ ગુણસ્થાન છે, કારણકે મિથ્યાત્વ, સાસ્વાદન અને સમ્યક્ત્વ એ ત્રણ ગુણસ્થાન પરભવમાં સાથે જાય છે, માટે એ ગુણસ્થાને પર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય અને તિર્યંચને દારિકમિશ્રયોગ વખતે હેઈ શકે છે, અને કેવલીસમુદદ્યાતના દારિકમિશગ વખતે સયોગી કેવલી ગુણસ્થાન છે, માટે એ ચાર ગુણસ્થાન છે. શેષ ગુણસ્થાને દારિકમિશ્રગ છે નહિ, કારણકે મિશ્ર તથા ક્ષીણમેહ ગુણસ્થાને જીવનું મરણ પણ ન થાય તે મિશ્ર તથા ક્ષીણમેહ ગુણસ્થાન પરભવમાં તે જાયજ ક્યાંથી ? અને દેશવિરતિથી ઉપશાન્તાહ સુધીનાં 7 તથા અયોગ ગુણસ્થાન સહિત 8 ગુણસ્થાનમાં મરણ છે પરંતુ એ ગુણસ્થાને પરભવમાં સાથે જતું નથી માટે અંદારિકમિશ્રયોગમે એ ગુણસ્થાને હોઈ શકે નહિ. (7) કાર ૮-રક–જીવના 14 ભેદમાંથી દારિકમિશગે સાત અપર્યાપ્ત અને સંક્ષિપર્યાપ્ત મળી 8 ભેદ હોય, તેમાં અપર્યાપ્રતિચિ મનુષ્યને તે દારિકમિશ્રગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, અને સંક્ષિપર્યાપ્તને પર્યાપ્ત અવસ્થામાં કેવલીસમુદ્દઘાત વખતે દારિકમિશ્રયોગ હોય છે, માટે ચંદ ભેદમાંથી 8 ભેદ દારિકમિશ્રયોગમાં પ્રાપ્ત થાય છે. તેમજ પદક જીવભેટમાંથી 24 અપર્યાપ્તતિર્યચ, 202 અપર્યાપ્ત મનુષ્ય અને 15 પર્યાપકમભૂમિ મનુષ્યને દારિકમિત્રોગ હોય છે. તેમાં અપર્યાપ્તતિર્થી અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગ છે, અને 15 પર્યાપ્તકર્મભૂમિ મનુષ્યને કેવલી મુઘાત સંબંધિ દારિકમિશગ છે. (28) જયતિ –કેવલી ભગવાનને કેવલી મુઘાત સમયે જે દારિકમિશ્રયોગ છે તે દારિકમિશ્રયોગમાં શ્રી કેવલી ભગવાનને છએ પર્યાદ્ધિઓવટે પર્યાપ્તપણું છે, માટે દારિકમિશ્ર ગમાં 6 પતિ છે, અન્યથા અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં વધુમાં વધુ પાંચ પતિઓ અથવા મતાન્તરે એક આહારપર્યાપ્ત હોય છે. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 227 (21) પ્રાણ ૨૭–સર્વપતિએ અપર્યાપ્તજીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરીએ તે, મનોયોગ અને વચનયોગ વિના 8 પ્રાણ હોય, કારણકે મનેયોગ અને વચનયોગ તે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવને હોય છે, અને પાંચ ઈન્દ્રિયપ્રાણ ઈન્દ્રિયપર્યાપ્તિ સમાપ્ત થતાં હોય છે, કાયયોગમાં તે એક દારિકમિશ્નકાયયોગ પ્રવર્તે છે, ઉચ્છવાસપતિ પૂર્ણ થયા બાદ ઉચ્છવાસપ્રાણ પ્રવર્તે છે, અને આયુષ્યપ્રાણ પૂર્વભવ છેડો ત્યારથી જ શરૂ છે, માટે સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરતાં 8 પ્રાણ હોય છે. વળી શરીરપર્યાતિએ અપર્યાપ્તજીવને દારિકમિશ્રગ અંગીકાર કરીએ તો માત્ર આયુષ્ટ્ર અને કાયયોગ એ બે પ્રાણ હોય છે, શેષપ્રાણ શરીરઅપર્યાપ્તને ન હેય. વળી કેવલીસમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં 5 ઇન્દ્રિયપ્રાણ સિવાયના પાંચ પ્રાણ હોય છે કારણકે આત્મપ્રત્યક્ષજ્ઞાનવાળા કેવળજ્ઞાનીને ઈન્દ્રિયનિમિત્તકજ્ઞાન નહિ હોવાથી પાંચ ઈન્દ્રિયપ્રાણ ન હોય, એમ શ્રી પ્રકાર રત્નચિંતામણિ ગ્રંથમાં કહ્યું છે. એ પ્રમાણે ત્રણે સંબંધને એકત્ર કરતાં દારિકમિશ્નોગે 10 પ્રાણ હોય છે. (ર૦) -૦–આહારાદિ ચાર સંજ્ઞા જીવને સદાકાળ હોવાથી અપર્યાપ્ત અવસ્થા સંબંધિ ઔદારિકમિશ્રયોગમાં ચારે સંજ્ઞા હોય છે, અને હેતુપદેશિકી આદિ 3 સંજ્ઞામાંની કોઈપણ સંજ્ઞા ન હોય. કારણકે હેતુપદેશિકી સંજ્ઞા પર્યાય દ્વીન્દ્રિયાદિ અસંપિજીને હોય છે, અને દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદ સંજ્ઞા પર્યાપ્ત છઘસ્થ 5 ચેન્દ્રિયને હોય છે, પરંતુ પ્રતિસમયે ત્રણેકાળના ભાવને સમકાળે સાક્ષાત્ જાણનાર અને દેખનાર સર્વજ્ઞ ભગવાનને ભૂતભવિષ્યનો વિચાર કરવારૂપ દીર્ઘકાલિક અને દ્રષ્ટિવાદ સંજ્ઞા સંભવતી નથી. (22) કપોળ –પ્રથમ કહ્યા પ્રમાણે મન પર્વવજ્ઞાન સિવાયનાં 4 જ્ઞાન, 3 અજ્ઞાન, અને ચક્ષુદર્શન સિવાયનાં 3 દર્શન એ સર્વ મળી 10 ઉપગ દારિકમિશ્રરકાયયોગમાં છે. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 228 (રર) ઇ ૨–સમ્યક્ત્વ દ્વારપ્રાપ્તિ પ્રસંગે કહ્યા પ્રમાણે દારિકમિશકાયયોગમાં મિશ્ર સિવાય મિથ્યાત્વ અને સમ્યકત્વ એ 2 દ્રષ્ટિ હોય છે. (ર૩) વંશ૮–૪–દારિકમિશ્રરોગ વખતે મૂળ 8 કમને બંધ છે, અને ઉત્તરપ્રકૃતિ 114 ને બંધ છે, કારણકે દારિકમિશ્રયોગ મનુષ્ય તથા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં છે, ત્યાં અપ્રમતપણાના અભાવે આહારકીક ન બંધાય અને કરણપર્યાપ્તપણાના અભાવે દેવાયુ તથા નરકત્રિક ન બંધાય માટે 114 પ્રકૃતિનો બંધ છે. તેમજ કેવલી સમુદ્યાત સંબંધિ દારિકમિશ્રણમાં કેવળ શાતવેદનીયને જ બંધ છે. (24) 34 ૮-૨૦૧–દારિકમિશગમ મૂળ 8 કર્મો ઉદય છે, અને ઉત્તરપ્રકૃતિમાં 1 મિશ્રમેહનીય, 1 દેવગતિ, 1 નરકગતિ, 1 વૈક્રિયશરીર, 1 આહારકશરીર, 1 ક્રિયઉપાંગ, 1 આહારકઉપાંગ, 4 આનુપૂર્વિ, 1 દેવાયુ, 1 નરકાયુ એ 13 પ્રકૃતિને ઉદય હેય નહિ કારણકે મિશ્રમેહનીયમાં (મરણ અભાવે) પરભવમાં સાથે જાય નહિ, તિર્યંચ તથા મનુષ્યને 2 આયુષ્ય અને 2 ગતિને ઉદય હાય નહિ, એક કાયયોગ વર્તતાં બીજે કાગ નહિ હોવાથી ર શરીર અને 2 ઉપગને ઉદય હાય નહિ, અને 4 આનુપૂવી તે વક્રગતિએ માગેમજ ઉદય આવે માટે એ 13 પ્રકૃતિના ઉદય સિવાય 109 પ્રકૃતિએને ઉદય હોય છે. અહિં જીનનામકમને ઉદય સર્વજ્ઞને કેવલીમુદ્દઘાત સંબંધિ દારિક મિશ્રયોગમાં ગણે છે. વળી આ 109 પ્રકૃતિને ઉદય સર્વપર્યાપ્તિએ અપર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરીને ગણેલ છે, અન્યથા શરીરપર્યાપ્તિએ અપર્યાપ્ત જીવને દારિકમિશ્રગ અંગીકાર કરીએ તે પ નિદ્રા, 6 સંઘયણ, દસંરથાન, 2 ખગતિ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, અતિપ, ઉદ્યોત, પ્રત્યેક, સાધારણ, સુસ્વર, દુ:સ્વર, અને જીનનામ એ પ્રકૃતિઓને ઉદય ન હોય, કારણકે એ પ્રકૃતિઓમાં 5 નિદ્રા ઇન્દ્રિય પર્યાપ્તને અને For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૯ શેષ સર્વશરીરપતજીવને ઉદયમાં આવે છે, અને જીવનનામ તે કેવળજ્ઞાન સાથેજ ઉદયમાં આવે છે. (29) ૪રા ૮-૨૦૧–ઉદયવત(ર૬) સર ૮-૪–દેવાયુ અને નરકાયુ વિના. (ર૭) રરૂ–દારિકમિશગ તિર્યંચ તથા મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં તેમજ કેવલી સમુદ્રઘાત વખતે હોય છે, તે બન્ને વખતમાં દરિક, તેજસ અને કાર્મણ એ 3 શરીર હોય છે, પરંતુ પર્યાપ્ત અવસ્થામાં સંભવતું આહારક, અને ઉત્તરક્રિય શરીર ન હોય. તેમજ મૂળક્રિય શરીર પણ ન હોય. (28) વંતુ કરૂ–દારિકમિશ્રગમાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 25 કપાય, અને દારિકમિશગ એ 43 બંધહેતુ હાય, શેષ 14 વેગ બંધહેતુ રૂપે ન હાય કારણ કે એ ગ વખતે અન્ય વેગનો અભાવ હોય છે. પ્રશ્ન:--ન્દ્રિય પર્યાપ્તિ વિના પંચ ઇન્દ્રિયની અવિરતિ અને મનપથપ્તિ વિના મનની અવિરતિ કેમ સંભવે ? ઉત્તર–ઇન્દ્રિય તથા મન ન હોય તો પણ તેઓની અવિરતિ તે હોઈ શકે છે, કારણકે ઈન્દ્રિયોને ભેગ્ય પદાર્થો પરથી મમત્વભાવ જ્યાં સુધી છુટ નથી, તેમજ મનને અશુભ માર્ગમાંથી વાળવા તત્પર થયે નથી ત્યાં સુધી તે આત્માને ઈન્દ્રિયની અને મનની નિષ્પત્તિ થયા પહેલાં પણ ઈન્દ્રિય તથા મનથી થવા યોગ્ય મમત્વભાવ અવશ્ય હોય છે. (22) દાન –દારિકમિશ્રયોગમાં ધ્યાનને અભાવ છે. કારણકે અપર્યાપ્ત અવસ્થાના ઔદારિક મિશ્રગ વખતે મનની નિષ્પત્તિ નથી, અને કેવલી મુદ્દઘાતના દારિક મિશ્રગ વખતે કઈ ધ્યાન નથી, કારણકે સર્વજ્ઞને યોગનિરોધ વખતેજ શુકલ થાન હોય, અને સમુઘાત વખતે ગનિરોધ પ્રવર્તત નથી. For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 230 () દશરીર અપર્યાપ્તને દારિક મિશ્રગ અંગીકાર કરતાં પણ સર્વે સંઘયણ હેય, કારણકે સંઘયણ નામકર્મને ઉદય શરીર અપર્યાને પણ હોવાથી સંઘયણની રચના શરીરપર્યામિ શરૂ થતાં જ થાય છે, અને સર્વ પર્યાતિએ પર્યાપ્તને દારિક મિશ્રગ અંગીકાર કરીએ તે પણ સર્વ સંઘયણ સંભવે અને કેવલી મુઘાત સંબંધિ ઔદારિક મિશ્ર યેગમાં તે એક વર્ષભનારાચ સંઘયણ હય, કારણકે શેષ સંઘયણવાળાને કેવળજ્ઞાન મેક્ષ અને ક્ષપકશ્રેણિ હોય નહિ. (32) સંસ્થાન દ–દારિકમિશગમાં સર્વે સંસ્થાને હોય. કારણકે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તને અને અપર્યાપ્ત દારિક મિશ્રયોગ અંગીકાર કરતાં અને કેવલી સમુદઘાતના દારિક મિશ્રગ આયિ એ સંસ્થાનો પ્રાપ્ત થાય. (ર) મુદ્દાત રૂ–ઔદારિક મિશગમાં વેદના, કષાય અને મરણ એ 3 સમુઘાત સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્તને ઔદારિક મિશ્રગ માનવાથી હાય, અન્યથા શરીર અપર્યાપ્તને તે આયુષ્ય બંધનો અભાવ છે તો મરણની વાત શી? શેષ કિયાદિ સમુદઘાત જન્મદેહના પર્યાપ્તપણમાં જ હોય તેથી અત્રે ન સંભવે. (ર૩) માણ ૪-ક-દારિકમિશગમાં પશમ, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક એ ચાર મૂળભાવ સંભવે છે, કારણકે ઉપશમભાવ તિર્યંચ મનુષ્ય અને નારકને પર્યાપ્ત અવસ્થામાં હોય, તેમજ દેવને પ્રાય: શરીર અપર્યાપ્ત અવસ્થામાં પણ શ્રી પંચસંગ્રહમાં કહ્યો છે. માટે તે ઉપશમ સિવાય ચાર મૂળ ભાવ છે. તથા ઉત્તરભાવ ત્રેપનમાંથી મતિ શ્રુત અને અવવિજ્ઞાન, 3 અજ્ઞાન, ક્ષયોપશમ સમ્યકત્વ, 5 દાનાદિ, અચક્ષુદશન, અને અવધિદર્શન એ 14 લાપશમિક ભાવ, તથા 5 દાનાદિ, કેવળજ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક સમ્યકત્વ, અને યથાખ્યાત ચારિત્ર, એ 9 ક્ષાયિકભાવ, તેમજ દેવગતિ નરકગતિ સિવાયના શેષ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 231 19 ઔદયિકભાવ, અને 3 પરિણામિકભાવે, એ સર્વ મળી 45 ઉત્તરભાવ હોય. () વાદન–હારિકમિશગમાં જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અપષણપણું. વખતે અને ઉત્કૃષ્ટથી પ્રાયઃ 500 ધનુષ્ય સર્વસને હોય છે. એ દારિક મિલેગે વર્તતા જીવની જાણવી પરન્તુ અંદારિક મિશ્રણ જેને સંભવે તે જીવની નહિ, તથા ઉત્તરદેહ અહિં હોયજ નહિ, અને સમુદઘાતકૃત અવગાહના મથાન આકારે 14 રજજુ પ્રમાણ છે. રૂ) સ્થિતિ–દારિકમિશ્રેગની જઘન્ય ભવસ્થિતિ અન્તમુહૂર્ત હય, તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 3 પપસ. વળી કાયસ્થિતિ જઘન્યથી કેવલી મુદ્દઘાતમાં એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણુ જાણવી, કારણકે ત્યારબાદ દારિક મિશ્રયોગ મટીને દારિક કાયયેગ થાય અથવા તે મરણ થવાથી તુત કામણગ થાય. (36) નિ–દારિકમિશૂગવાળા ઓની નિ 76 લાખ ( 7200000 ) છે, કારણકે દેવ અને નારક સિવાયના સર્વ જીવો દારિકમિશગવાળા છે, માટે 84 લાખમથી તેઓની ચાર ચાર લાખ યોનિ બાદ કરતા શેષ 000000 યોનિ દારિક મિશ્રેગની રહે તથા સચિત્તાદિ સર્વ કેનિ ભેદ ઓદારિકમિશ્રયોગે પ્રાપ્ત થાય છે. દતિ સામાયથોને રૂઢ તારxrfaઃ માત્રા. 1 કારણકે કેવલી મુદ્દઘાતમાં બીજે સમયે દારિક મિલોગ હોય, માટે તે દ્વિતીય સમયવર્તી દારિકમિચકાયેયોગ ધન્ય કાય સ્થિતિમાં ગણાય. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૩ર દારિક કાયગમાં. (6) જતિ ર–તિર્યંચ અને મનુષ્યગતિમાં ઉત્પન્ન થયેલા જીને શરીરપર્યાપ્ત અવસ્થામાં અથવા સર્વ પર્યાપ્ત અવસ્થામાં દારિકકાગ હોવાથી તિર્યંચ અને મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે, પણ દેવ અને નરકગતિ પ્રાપ્ત થાય નહિ. (2) જિગ -૨-૩-ક- એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પાચે જાતિના તિર્થને, તેમજ મનુષ્યોને દારિકકાગ હેવાથી દારિકકાયેગમાં પાંચે જાતિ છે. (3) થાય દ–પૃથ્વીકાયાદિ એ કાયના તિર્યંચજીને અને ત્રસકાયમાં મનુષ્યને દારિગ હેવાથી ઔદાગિમાં 6 કાય છે. (4) ચા-()–દારિકકાગ વખતે એક દારિકકાયગજ હોય કારણકે સમકાળે બે પેગ ન હોય. અથવા કાયયેગ વખતે બે કાયાગ સમકાળે ન હોય પણ મનવચનગા હોઈ શકે એ પ્રમાણે ગણતાં 9 યુગ પણ ગણાય. (1) 8 રૂ–કારણકે તિર્યંચ અને મનુષ્ય ત્રણે વેદ વાળા હાય છે. (6) ગાય ક–ર –સુગમ છે. (7) જન –કારણકે દારિકકાયેગી ગર્ભજ મનુષ્યને પાચે જ્ઞાન હોય છે. (8) ગાન રૂમનુષ્ય અને તિર્યંચને ત્રણે અજ્ઞાન છે. (2) સંગમ ૭—મનુષ્યને સાતે ચારિત્ર છે. (20) નિ –મનુષ્યને ચારે દર્શન છે. (2) રાદ–ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્થીને છએ વેશ્યાઓ છે. (ર) મળ ર–મનુષ્ય અને તિર્થ ભવ્ય તથા અભવ્ય એમ અને પ્રકારના છે. For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 233 (3) તથા મનુષ્યને એ સમ્યકત્વ છે માટે. (4) સંક્ષિા ૨–મનુબે તથા તિર્થ સંક્ષિ અને અસંશિ એમ બે પ્રકારના છે માટે. (22) મrga –દારિકકાયેગે વર્તતા મનુષ્ય વા તિર્યંચને લેમ, કવલ, અભેગિક અને અનાગિક આહાર હોય, તેમજ છએ દિશિનો તથા સચિત્તાદિ ત્રણે પ્રકારનો પણ આહાર હાય, તેમાં શરીરપર્યાપ્ત હોવાથી એજ આહાર હોય નહિ. વળી સચિત્તાદિ ત્રણે પ્રકારને લેમઆહાર ત્રણ ચાર પાંચ અને છએ દિશિથી આગિક તથા અનાગિકપણે પ્રાપ્ત થાય છે, અને સચિત્તાદિ ત્રણે પ્રકારને કવલઆહાર આગિકપણે પ્રાપ્ત થાય છે. અનાહારીપણું તે તેજસકામણુકાયાગ વખતે વક્રગતિમાં, પૂર્વભવથી પરભવમાં જતાં હોય માટે અનાહારિપણું અહિં નથી, તેમજ કેવલી મુઘાત વખતે ચોથે પાંચમે અને છ સમયે અનાહારીપણું છે, પરંતુ તે વખતે દારિકકાયયેગને અભાવ છે, કારણ કે એ ત્રણ સમયેમાં કાર્યકાળ હોય છે, અને તે વખતના કાર્યકાયયેગે અનાહારીપણું જ હોય એવો નિયમ છે. (26) ગુરથાન શરૂ–સગી ગર્ભજ મનુબેને તેર ગુણસ્થાન છે માટે. (27) મે ૨૪-રૂવ અથવા ૭-૨–જે શરીરપર્યાને દારિગ અંગીકાર કરીએ તે જીવના 14 ભેદમાંના અંદારિકગમાં સર્વે ભેદ હેય, અને પાંચસો ત્રેસઠ ભેદમાંના દેવ સંબંધિ 198 અને નારક સંબંધિ 14 ભેદ બાદ કરતાં બાકીના 351 ભેદ હોય. તેમજ સર્વપર્યામિએ પર્યાપ્ત થયેલાને દારિક ગ હોય એમ અંગીકાર કરીએ તે 14 ભેદમાંથી 7 અપર્યાના ભેદ જતાં શેષ 7 ભેદ હોય, અને પ૬૩ માંથી 24 પર્યાપ્તતિર્ધચના ભેદ તથા 101 પર્યાપ્ત મનુષ્યના ભેદ મળી 125 જીવભેદ હોય. શેષ અપર્યાપ્તતિર્થચના 24 અપર્યાપ્ત મનુષ્યના 202 દેવના પર્યાપ્ત For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 234 અપર્યાપ્ત સહિત 198 અને નારકના પર્યાપ્ત અપર્યાપ્ત સહિત 14 ભેદ એ સર્વ મળી 438 જીવભેદ ન હોય. (28) પfeત દુ–મનુષ્ય તિર્યંચને છએ પર્યાપ્તિ હેય માટે. (26) પ્રાણ –મનુષ્ય અને તિર્યંચને દશે પ્રાણહાય માટે. (29) સંજ્ઞા ૪-૨-–આહારાદિ ચારે સંજ્ઞાઓ હોય, તેમજ પદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયાદિ અસંઝિને. દ્રષ્ટિવાદિકી તથા દીર્ઘકાલિકી સંસિમનુષ્ય તથા સંક્ષિતિર્યંચને હવાથી દારિકગમાં સર્વે સંજ્ઞાઓ હોય. (27) ૩vોજ ૨૨—-પ્રથમ કહ્યા પ્રમાણે 5 જ્ઞાન 3 અજ્ઞાન અને 4 દર્શન હોવાથી દારિયેગમાં 12 ઉપયોગ હાય. (રર) દ્રષ્ટિ રૂ––સભ્યત્વ 6 હોવાથી દ્રષ્ટિ 3 છે. (રર) વંધ૮-ર૦–મનુષ્યને 120 પ્રકૃતિઓનો બંધ છે. (ર) દર ૮-૧૨૮–મનુષ્ય અને તિર્યંચને મળીને, નરકત્રિક, દેવત્રિક, તિર્યંચ તથા મનુષ્યની આનુપૂર્વી સિવાય 114 પ્રકૃતિને ઉદય હેય. દારિયેાગ મનુષ્ય તથા તિર્યંચને હાવાથી નરકગત્યાદિ 6 ને ઉદય ન હોય, અને 2 આનુપૂવી વક્રગતિએ પૂર્વભવથી આવતાં માર્ગમાં હોય, તે વખતે કામણગ હેય છે. માટે પેતાની બે આનુપૂવીને પણ ઉદય ન હોય. એ પ્રમાણે 122 માંથી 8 જતાં શેષ 114 પ્રકૃતિને ઉદય હાય. વળી 1 વૈક્રિયશરીર નામકર્મને ઉદય અને વૈક્રિયયોગ એ બે ભિન્ન ક્રિયાઓ છે, માટે વૈક્રિયશરીરનામકર્મને ઉદય ચાલુ રહે અને વૈક્રિય યોગ ન હોય એમ પણ બની શકે. જેમ તૈજસ અને કાર્મશરીરનામકર્મનો ઉદય ચાલુ હોય પણ તૈજસકામણ કાયયોગ ઉત્પત્તિના બીજા સમયથી ન હોય. તેથી વૈક્રિય ઉદયમાં જે વખતે વૈક્રિયોગ ન હોય તે વખતે દારિક યોગ હોઈ શકે છે, એ પ્રમાણે આહારકના સંબંધમાં પણ જાણવું. તથા વૈક્રિયશરીરનામનો અને આહારકશરીરનામ યોગનો ઉદય સમકાળે નહિ, હોવાથી સમકાળે 5 શરીર નામકર્મને ઉદય ન હોય. For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરૂપ દારિયોગ વખતે વૈક્રિય તથા આહારકકાય. જોકે ન હોય તેપણ વૈકિયશરીરનામકર્મનો અને આહારકશરીરનામ કર્મનો ઉદય સંભવે છે, અહિં તિર્યંચ મનુષ્યને વૈક્રિયશરીરને સંબંધ ગણ્યા છે, અને શાસ્ત્રમાં પ્રાય: ઘણે સ્થાને દેવનારકને અંગેજ વૈક્રિય શરીર ગયું છે. (ર) ૩થી ૮-૨૪–-ઉદયવત. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર ક—આદારિક કાયાગ વખતે શરીર પાંચ હોય છે. જોકે બે પેગ સમકાળે નહિ હોવાથી દારિક કાયયોગ વખતે વૈકિયાદિ કાયમ ઉપગ પૂર્વક ન પ્રવર્તે પરન્તુ ઉપગ રહિતપણે એક સમયમાં દારિકગ સાથે વૈકિય વા આહારક એમ બે પેગ પ્રવર્તે, પરંતુ સમકાળે દારિક, વેકિય, અને આહારક એ ત્રણ યુગ ન પ્રવર્તે, કારણકે સમકાળે વૈક્રિય અને આહારક એ બે શરીરની એક જીવને પ્રાપ્તિ ન હોય, તે ત્રણ ચેગ સમકાળે કેમ પ્રવતી શકે ? માટે એક જીવને સમકાળે દારિક, વૈક્રિય, તેજસ, અને કાર્મણ, અથવા ઔદારિક, આહારક, તેજસ અને કામણ એ બે પ્રકારે જુદે જુદે વખતે 4 શરીર હોઈ શકે છે, માટે સામાન્યથી ઔદારિયેગમાં પાંચે શરીરની પ્રાપ્તિ છે. (28) વૈષતુ ક-૧૨–સુગમ છે (શેષ દ કાયયોગ પણ ન ગણવાથી ). (22) થાન –અગી ગુણસ્થાનમાં પ્રાપ્ત થનાર છેલ્લા એક શુકલ ધ્યાન સિવાયનાં 15 ધ્યાન દારિકગમાં છે. (30) સઘન દ–તિર્યંચ તથા મનુષ્યને છએ સંઘયણ છે. () સંસ્થાન દ–સંઘયણવતું. (રૂર) નથુધાત ૭—મનુષ્યને સાતે સમુદઘાત હોય છે. વળી કેવલી સમુદઘાતમાં પહેલે અને આઠમે સમયે દાકટ) For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 236 કાય છે, અને વૈક્રિય તથા આહારક સમુદઘાતમાં જેકે વૈક્રિય તથા આહારક યોગ હોય છે તે પણ દેહવ્યાપારમાત્રની અપેક્ષાએ દારિક મેગીને એ બન્ને યુગ ગણવા, અથવા વૈક્રિય સમુદ્દઘાતમાં વચ્ચમાં કેટલાક સમય આદારિકગને સદ્ભાવ હોય. (33) માવલ-૨–દેવગતિ અને નરકગતિ એ બે ઔદયિક ભાવ સિવાયના સર્વે ( 51 ) ભાવ હોય છે. (રૂ) ગવાદના–જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદ સંબંધિ અને ઉત્કૃષ્ટથી કંઈક અધિક 1000 જન તે દારિકગી વનસ્પતિકાયિક કમળ વિગેરેની જાણવી, તથા સમુદઘાતકૃત અવગાહના મરણ તથા કેવલી મુદ્દઘાત આથયિ 14 રજ પ્રમાણુ દીર્ઘ છે, તથા ઉત્તરદેહાવગાહના સામાન્ય કાયયાગવત્ જાણવી. (30) સ્થિતિ–ઉપયોગની અપેક્ષાએ જઘન્ય કાયસ્થિતિ 1 સમય, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, ત્યારબાદ અવશ્ય ગાન્તર થાય અથવા વેગથી નિવૃત્ત થાય. અને ઉપયોગ હિતપણે ગણતાં અપર્યાપ્તપણાના અન્તર્મુહૂર્ત ધૂન ભવસ્થિતિ તુલ્ય કાયસ્થિતિ જાણવી. દાંરિક યોગીનું આયુષ્ય જઘન્યથી અન્તમેં હૂર્ત અને ઉત્કૃષ્ટથી 3 પલ્યોપમ પ્રમાણ છે. (રૂદ) યતિ–નારકની 4 લાખ અને દેવની 4 લાખ યુનિ બાદ કરતાં શેષ 7200000 નિ છે. શેષ સચિત્તાદિ સર્વે ભેદ અંગીકાર કરવા. इति श्री औदारिककाययोगे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 237 વૈક્રિયમિશ્રકાગમાં.' 2) જતિ 2 (૪)–ભવપ્રત્યયિક ક્રિયશરીરની અપેક્ષાએ વૈકિયમિશગમાં દેવ અને નરક એ બે ગતિ છે, કારણકે એ બે ગતિના જીવોને ભવપ્રત્યયિક ક્રિયશરીર છે, અને મનુષ્ય તથા તિર્યંચને ગુણપ્રત્યયિક એટલે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિયશરીર છે. તે લબ્ધિપ્રત્યયિક વૈકિય સહિત અને પ્રકારના સામાન્ય વૈક્રિયશરીર આશ્રય વિચારીએ તે વૈક્રિયમિશ્રણમાં ચારે ગતિ છે. (2) પ્રિણ 9 (૨-૧)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ પંચન્દ્રિયને જ વૈક્રિયશરીર છે, અને ગુણપ્રત્યયિકની અપેક્ષાએ પંચેન્દ્રિયમાં તિર્યંચ તથા મનુષ્યને હોય છે. વળી એકેન્દ્રિયમાં વાયુને વૈક્રિયશરીર હોવાથી સામાન્યપણે વૈકિયમિશ્રયેગમાં એકેન્દ્રિય 1 શાસ્ત્રમાં પ્રાયઃ ઘણે સ્થાને વૈયમિત્ર તથા વૈક્રિયોગ દેવ અને નારકના મૂળ વૈક્રિય શરીરની અપેક્ષાએ ગણ્યો છે, પરંતુ તિર્યંચ તથા મનબે કરેલા ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ ગણેલ નથી, માટે અહિં કારાવાર પ્રસંગે શાસ્ત્રપદ્ધતિએ મૂળયિ શરીર આશ્રયિ દ્વાર સંખ્યા કોસ વિનાની જાણવી, તેમજ અને કૌંસ ( ) માં આવેલી ધારસંખ્યા મૂળક્રિય તથા ઉત્તરક્રિય બન્નેની એટલે સામાન્ય વૈક્રિય શરીર આશ્રયિ જાણવી, અને તેથી શાસ્ત્ર સાથે વિરોધ ન જાણવો પણ અપેક્ષાબેદ માત્રથી વિશેષ પ્રપણું જાણવી. 2-3 દેવ તથા નારકને જન્મથીજ વૈક્રિય શરીર હોય, તેમજ નવું વૈક્રિય રચવાની શક્તિ પણ જન્મસિદ્ધ હોય, તેથી તે દેવનું જે જન્મ શરીર તે મા સ્થિર, અને મનુષ્ય તથા તિવેચને ગત તપશ્ચર્યાદિ ગુણવડે આત્મલબ્ધિથી ઉત્પન્ન થયેલી શક્તિથી રચાયેલું વૈક્રિયશરીર તે ગુn પ્રચક્રિ કહેવાય. 4. વાયુની વૈક્રિયશરીર રચવાની શક્તિ વ્રત તપશ્ચર્યાદિકથી ઉત્પન્ન થયેલી નથી, તેમજ કોઈ સ્થાને ગુણપ્રત્યયિક કે ભવપ્રત્યવિકપણું વાંચ્યું નથી. છતાં વાયુનું ઉત્તરવૈક્રિયશરીર ભવપ્રત્યયિક માનવું ઠીક છે, તો પણ ચાલુ વિષયમાં ગુણપ્રત્યયિક સાથે ગણવું. તે અતિ અસાર લેવાથી શાસ્ત્રમાં કદાચ વિવફા નહિ કરી હોય એમ સમજાય છે. For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 238 અને પંચેન્દ્રિય એ બે જાતિ હોય. (રૂ) કાર 2 (૨)–ભવપ્રત્યયકની અપેક્ષાએ એક ત્રસકાય હોય, તેમજ વાયુના વૈક્રિયશરીરની અપેક્ષાએ વાયુ અને ત્રણ એ બે કોય હાય. (4) ચોર 2 (૨)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ વિકિયમિશ્ર યોગમાં એક વૈક્રિયમિશ્રયગજ હોય, કારણકે દેવ નારકને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ અથવા સર્વપર્યાસિઓ સમાપ્ત ન થાય ત્યાં સુધી વેકિયમિશ્રગ છે, તેમજ માર્ગમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તનારો કામણગ, પર્યાપ્ત અવસ્થામાં વર્તનારા મનના 4, વચનના 4, વૈક્રિયાગ, મનુષ્ય તથા તિર્થચમાં વનારા બે દારિકગ, અને પ્રમત્તાપ્રમત્તભાવી (મુનિને વર્તનારા) બે આહારગ, એ ચાદ પેગ ન હોય, માટે ભવપ્રત્યયિકની અપેક્ષાએ વૈક્રિયમિશ્રમાં એક વૈક્રિયમિશ્રગ હેય. તથા સામાન્યપણે મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ મનના 4, વચનના 4 અને વૈકિયમિશ્ર એ 9 ગ હોય. શેષ 6 હોય નહિ, કારણકે એક કાગ વખતે બીજે કાગ ગણપણે હોવાથી ગણાય નહિ. (9) વૈદ રૂ (૩)–ભવપ્રત્યયિક અને ગુણપ્રયિક વૈક્રિયશરીરમાં (વૈક્રિયમિશ્રમમાં) ત્રણે વેદ હાય, કારણકે દેવમાં સ્ત્રીવેદ અને પુરૂષદ તથા નારકમાં નપુંસકવેદ હોવાથી ભવપ્રત્યયિક વૈકિયમિશગમાં 3 વેદ છે, તેમજ મનુષ્ય અને તિર્યંચમાં તે 3 વેદ જ છે. (6) -ર–સર્વ મિથ્યાદ્રષ્ટિ દેવાદિકને 25 કષાય છે. (7) જ્ઞાન રૂ(2)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રણમાં મતિ, કૃત અને અવધિ એ 3 જ્ઞાન છે, અને ગુણપ્રયિક વૈકિયમિશ્રમાં મન:પર્યવજ્ઞાન સહિત 4 જ્ઞાન હોય, કારણકે અપ્રમત્ત મુનિ મનઃ For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 239 પર્યવજ્ઞાન પામી પ્રમસદશામાં આવી વૈકિયરચના કરે તે વૈકિપમિશ્રમાં 4 જ્ઞાન હોય. (8) જ્ઞાન રૂ (રૂ)–અને રીતે વિક્રિયમિશ્રમાં 7 અજ્ઞાન છે. (2) સંચમ 2 (ર)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં 1 અવિરતિ ચારિત્ર હય, કારણકે દેવ અને નારક સદાકાળ વિરતિ રહિત છે. તેમજ ગુણપ્રત્યયિક વૈકિ શરીરમાં પરિહાર વિશુદ્ધિ સૂાસંપરાય અને યથાખ્યાત ચારિત્ર સિવાયનાં 4 ચારિત્ર છે, કારણકે પરિહારચારિત્રી નવું શરીર ન રચે, સૂફમસંપરાય 10 મે ગુણસ્થાને છે, તેમજ યથાખ્યાત ચારિત્ર 11 મા ગુણસ્થાનથી હાય છે, અને વિક્રિય રચનાનો પ્રારંભ તથા સંહરણ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. (20) રર ર (૩)–ભવપ્રત્યયિક વેકિયમિશ્રમાં અચક્ષુદર્શન અને અવધિદર્શન એ બે દશન હેય, કારણકે અચક્ષુદર્શન તે સર્વ છદ્મસ્થ જીવોને સદાકાળ હોય છે, અને અવધિદર્શન દેવ નારકને જન્મસિદ્ધ છે. તેમજ ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં ચક્ષુદર્શન હોય, કારણકે પર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હેાય છે, અને પર્યાપ્ત અવસ્થામાંજ વૈકિયનો પ્રારંભ અને સંહાર હોય છે.' (22) જે 6 (૬)બન્ને પ્રકારે વેકિયમિશ્રયેગમાં 6 લેશ્યાઓ છે. (22) મધ્ય 2 (ર)–સુગમ છે. (23) રસગ્યા છે (૬)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં મિશ્ર સિવાયનાં પાંચ સભ્યત્વ છે, કારણકે દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણસ્થાન ન હોય, વળી ઉપશમ સમ્યકત્વ અનુત્તર દેવને અપર્યાપ્ત અવસ્થામાં, પંચસંગ્રહાદિ ગ્રંથોમાં સમતિ 1 અહિં વિશેપ એ છે કે અસંગ્નિ પંચેન્દ્રિયના ભવમાંથી નિકળીને જે જીવો દેવપણે ( અથવા નારકપણે ) ઉત્પન્ન થાય છે તે દેવોને ( તથા નારકાને ) અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન અને અવધિદર્શન ન હોય એમ શ્રી વિશેષાવશ્યકમાં અવધિજ્ઞાનના અધિકારમાં નવ અનુચાગ દ્વારા વર્ણન પ્રસંગે કહ્યું છે. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂર્ણિની સાક્ષી પૂર્વક કહેલું છે, શેષ 3 ગતિમાં અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ ઉપશમ સમ્યકત્વ ન હોય. વળી ગુણપ્રત્યયિક વૈક્રિયમિશ્રમાં તે 6 સમ્યકત્વ હોય, કારણકે પર્યાપ્તગર્ભજ મનુષ્ય તથા તિર્યંચને એ સમ્યક્ત્વ ઉત્તરક્રિય વખતે સંભવે છે. 1 અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકૃત્વ સંબંધિ બે અભિપ્રાય अणबंधोदयमायुग-बंधं कालं च सासणा कुणइ उवसमसम्मदिठ्ठ', चउन्हमेगंपि नो कुणइ // 1 // અર્થ–સાસ્વાદન સમ્યગદષ્ટિ જીવ અનંતાનુબંધિને બંધ, અનંતાનબંધિનો ઉદય, આયુષ્યનો બંધ, અને મરણ એ ચાર ક્રિયા કરે, પરંતુ ઉપશમ સમ્યગદષ્ટિ જીવ એ ચારે ક્રિયા ન કરે. વળી ઉપશમણિ પર ચઢેલ છવ શ્રેણિમાંજ મરણ પામી અનુતર દેવમાં ઉત્પન્ન થાય, તેને ઉપશમ સભ્યત્વ વિલય પામી ભવના પ્રથમ સમયથીજ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, પરંતુ ઉપશમ સમ્યક્ત્વ ન હોય. શ્રી શતકવૃહત્ ચૂણિમાં કહ્યું છે કેजो उवसमसम्मदिछी उवसमसेढीए कालं करेइ सो पढमसमये चेव सम्मत्तपुंजं उदयावलियाए छोद्रण सम्मत्तपुग्गले वेएइ, तेण ૩વર્ષનો પત્તો સ્ટન્મ-અર્થ-ઉપશમ અણિમાં જે ઉપશમ સમ્યગદ્રષ્ટિ જીવ કાળ કરે છે તે છવ પ્રથમ સમયમાંજ ઉદયાવલિકાની અંદર સમ્યક્ત્વનાં પુલ પ્રક્ષેપીને ઉદયમાં લાવે છે, તે કારણથી અપર્યાપ્ત જીવ ઉપશમસમ્યગદ્રષ્ટિ ન હોય, એ બન્ને પાઠથી પ્રથમ અભિપ્રાય કહ્યો. બીજા અભિપ્રાયમાં શ્રી સતકા ચૂર્ણિવિષે કહ્યું છે કે-“MUT વનत्तावीसोदया देव नेरइए पडुच्च, नेरइगो खइगवेयग सम्मदिठ्ठी, તેવો તિવિિિદ વિ” અર્થ દેવ તથા નારક આશ્રયિ 25 અને ર૭ પ્રકૃતિનો ઉદય છે તે વખતે નારક સાયિક અને થોપશમ એ બે સંખ્યકૃત્વવાળા હોય છે, અને દેવ ઉપશમ સહિત ત્રણે સમ્યત્વયુક્ત હોય છે. વળી 25 નો ઉદય શરીર પHવડે અપર્યાપ્તને હોય, તેમજ 27 નો ઉદય શરીર પર્યાસિવ પર્યાપ્ત અને શેષ ઇન્દ્રિયાદિ પર્યાપ્તિએવડે અપર્યાપ્ત ને હૈયા છે. માટે અપર્યાપ્ત અવસ્થામાં દેવને ઉપશમ સમ્પર્વ હોય એ તાત્પર્ય છે. તત્વ શ્રીસર્વજ્ઞ જાણે. આ અધિકાર શ્રી પચસંગ્રહને પ્રથમવારની 25 મી ગાથાની ટીકામાં છે. For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૧ (4) સંાિ છે (ર)–દેવ તથા નારકના ભવપ્રત્યયિક ક્રિયમિશગમાં એક સંક્ષિપણું હોય, અને સામાન્યપણે ક્રિયમિરોગમાં સંક્ષિપણું તથા અસંક્ષિપણું એ બને છે, કારણકે વાયુકાય અસંજ્ઞિ છે. (4) આહિર 2 (૨)–અને પ્રકારના વૈકિયમિશ્રમમાં આહારીપણું છે, કારણકે દેવનારકને ઉત્પત્તિના પ્રથમ સમયથી એજઆહાર છે, અને શરીરપર્યામિ સમાપ્ત થયાબાદ લેમઆહાર હોય છે, અને એ બન્ને પર્યાપ્તપણામાં બે મતે. વૈક્રિયમિશ્રણ કહેવાય છે. માટે વૈક્રિયમિશ્રયોગે દેવ તથા નારકને એજ અને લેમ આહાર છે, તેમજ મનુષ્ય તથા તિર્યંચના વૈકિયમિશ્રણમાં લેમ અને કવલાહાર છે. કારણકે મનુષ્ય તથા તિર્યંચનો વૈક્રિયમિશ્રગ પર્યાપ્ત અવસ્થામાં જ છે. વળી ભવપ્રત્યયિક વૈકિયમિશ્રચાગમાં માત્ર અચિત્ત આહાર હોય છે, કારણકે નારકને સર્વદા અને દેવને અમુક અમુક કાળને અન્તરે અચિત્ત આહાર હોય છે. અને ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં તે ત્રણ પ્રકારને આહાર સંભવે છે. વળી આગ અને અનાગ એ બન્ને પ્રકારને આહાર હોય છે. દિશિની અપેક્ષાએ છએ દિશિને આહાર, હોય છે, નિકુટ પ્રદેશમાં (કાન્ત) રહેલા વાયુ સંબંધિ વૈક્રિયમિશ્રયેગમાં 3-4-5-6 દિશિનો આહાર સંભવે. એ પ્રમાણે વૈકિયમિશ્રણમાં આહારકપણને એક ભેદ છે. અને માર્ગમાં વહેતાનું, કેવલીસમુઘાત વખતનું અને અગીપણાનું અનાહારકપણું વૈક્રિયમિશ્રમાં ન હોય, કારણકે એ ત્રણે વખતમાં વૈક્રિયનો પ્રારંભ કે સંહરણ હાય નહિ. (6) ગુણરાજ 3 (૬)–ભવપ્રત્યયિક ક્રિયમિશ્નમાં મિથ્યાત્વ, સાસ્વાદન અને સમ્યક્ત્વ, એ 3 ગુણસ્થાન હોય, પરંતુ મિશ્રગુણસ્થાને મરણને અભાવ હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં દેવ તથા નારકને મિશગુણસ્થાન ન હોય, અને ગુણપ્રત્યયિક વૈક્રિયમિચ્છમાં મિશ્ર, દેશવિરતિ અને સર્વવિરતિ સહિત 6 ગુણસ્થાન For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 242 હોય, કારણકે મનુષ્યને પર્યાપ્ત અવસ્થામાં વૈકિયરચના વખતે એ ગુણસ્થાન હોય છે. શ્રીવિચારસરમાં મિશ્રગુણસ્થાને વૈક્રિયશરીરનામકર્મને ઉદય કહે છે, માટે મિશગુણસ્થાને વૈકિયમિશ્રણ છે. તેમજ સાતમા ગુણસ્થાને વૈકિય રચનાને પ્રારંભ તથા સંહરણ નહિ હોવાથી વૈકિયમિશગ ન હોય. કારણકે વૈકિયરચનાનો પ્રારંભ અને સંહરણ સુwભાવે હોવાથી તે વખતે જીવ પ્રમાદી ગણાય છે, વળી વૈકિગ સાતમે ગુણસ્થાને હોય છે, તે છથી પ્રારંભ કરી 7 મે આવી ફરીથી છ જઈ વૈકિય સં હરણ કરે એ અપેક્ષાએ છે. અને આઠમા અપૂર્વકરણાદિમાં સર્વથા વૈક્રિયાગ ન હોય, તે વૈકિયમિશ્ર હોયજ ક્યાંથી ? એ પ્રમાણે ક્રિયમિશ્રણમાં શાસ્ત્રપદ્ધતિએ 3 ગુણસ્થાન તથા વિશેષપણે 6 ગુણસ્થાન છે. (27) મે --06 (રૂ-૨૨૭)–જીવના 14 ભેદમાંથી વૈક્રિયમિશગમાં દેવ તથા નારકના ભવપ્રત્યયિક શરીરની અપેક્ષાએ એક સંજ્ઞિઅપર્યાપ્ત ભેદ હેય, તેમજ પાંચસોસઠ ભેદમાંથી છ અપયત નારક અને 99 અપર્યાપ્ત દેવ એ પ્રમાણે 16 ભેદ, ક્રિયમિશ્રમાં હેય. વળી સામાન્યપણે (ગુણવત્યયિક સહિત) વેકિયમિશગમાં ચાર ભેદમાંથી પર્યાપ્તબાદર એકેન્દ્રિય, સંક્ષિપર્યાપ્ત, અને સંજ્ઞિઅપર્યાપ્ત એ ત્રણ ભેદ હોય, વળી પર્યાપ્તબાદર એકેન્દ્રિયમાં કરણપર્યાપ્ત વાયુને, સંપિયતમાં કરણપર્યાપ્ત ગર્ભજતિર્યંચને તથા ગર્ભજ મનુષ્યને, અને સંસિઅપર્યાપ્તમાં કરણપર્યાપ્ત દેવ તથા નારાને વૈકિયમિશ્રગ હોય છે. તેમજ પાંચસોસઠ જીભેદમાંથી 1 પર્યાપ્તબાર વાયુ, 15 પર્યાપ્તકર્મભૂમિ મનુષ્ય, પ પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, 7 અપર્યાપ્ત નારક, 99 અપર્યાપ્ત દેવ; એ સર્વ મળી 127 જીવભેદમાં વૈકિયમિશ્રગ પ્રાપ્ત થાય છે. (28) જf 8 (૬)-–દેવનારકના ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં 1. પર્યાપ્તિઓ મૂળદેહ સંબંધિ, અને ઉત્તરદેહ સંબંધિ એમ બે પ્રકારની છે, તેમાંથી અહિં મળદેવ બધિ પર્યાપ્તિ કરી છે, અને For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૩ 5 પર્યાણિઓ હોય છે, કારણકે અપર્યાપ્તપણે પાંચ પર્યાપ્તિઓની સમાપ્તિ સુધી જ હોય છે, કારણ કે છઠ્ઠી પર્યાસિ સમાપ્ત થવાથી પર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે, અને પર્યાપ્તપણામાં અવશ્ય વેકિયાગ થાય છે. અથવા દેવને પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ સમકાળે સમાપ્ત થાય છે, તે કારણથી 4 પર્યાપ્તિઓ પણ અપર્યાપ્ત અવસ્થામાં ગણાય, વળી મનુષ્ય તથા તિર્યંચને પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય રચના હોય છે, તેથી સામાન્યપણે વેકિયમિશગમાં 6 પર્યાસિઓ કહેવાય. (21) પ્રાણ 1 (૨૦)–ભવપ્રત્યયિક વૈકિયમિશગમાં મનોગ સિવાય 9 પ્રાણ છે, કારણકે અપર્યાપ્ત અવસ્થામાં મનયોગ ન હાય, અને ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં દશ પ્રાણ હેય. વળી 9 પ્રાણની પ્રાપ્તિ સર્વ પર્યાતિવડે અપર્યાપ્ત દેવ તથા નારકના સંબંધમાં જાણવી. અન્યથા શરીરપર્યાપ્તને વૈકિયમિશ્રગ ગણીએ તે આયુષ્ય અને શિકાગ એ બે પ્રાણ હોય. શેષ 8 પ્રાણ ન હાય. (20) સં ક (4)-2 (ર)--ભવપ્રત્યયિક વેકિયમિશગમાં આહારાદિ ચારે સંજ્ઞા હોય, અને હેતુપદેશિકી વિગેરે ત્રણ સંજ્ઞા માંની એક દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા સમ્યગ્દષ્ટિ દેવ તથા નારકને હોય, અને દીર્ઘકાલિકીસંજ્ઞા તે મનોયોગના વિષયવાળી હોવાથી ઉત્તરદેહ સંધિ જે પર્યાપ્તિઓ કરવી પડે તેમાં ક્રિયદેહના પ્રારંભે મનુષ્ય તથા તિર્યંચને જે વૈક્રિયમિશ્રગ છે તે પાંચ પર્યાપ્તિવાળે છે, પરતુ સંહરણ વખતે 6 પર્યાતિઓ હોય છે. 1. અપર્યાપ્ત અવસ્થામાં જેમ મનોરોગ નથી તેમ ચક્ષપ્રાણ અને વચનપ્રાણ પણ નથી, તો એ બે પ્રાણ વૈક્રિયમિશ્રમાં કેમ ગણ શકાય ? ઉત્તર –વચનયોગ અને વચનપ્રાણમાં તફાવત છે, તેમાં સાધન સામગ્રી વિ aa શક્તિ માત્ર પ્રાપ્ત થવી તે પ્રાણુ છે, અને સાધન સામગ્રી યુક્ત જે વ્યાપારશક્તિ તે યોગ કહેવાય. જેમ કે ભાષાપર્યાતિ પૂર્ણ થવાથી ભાષાપ્રાણ તો પ્રાપ્ત થયો, પરતુ ઓષ્ઠ, તાળુ, જીહાદિના સાધનવિના ભાવાગ્રહણ વ્યાપાર કરવાની શકિત નથી, માટે વચનયોગ નથી પરંતુ વચનપ્રાણ તો છે જ. એ રીતે ચક્ષુ વિગેરેમાં વિચારવું. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપર્યાપ્ત અવસ્થામાં ન હોય. તેમજ ગુણપ્રત્યયિક વૈકિયમિશ્રયેગમાં ત્રણસંગ્રામથી દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદોપદેશિકી એ એ સંજ્ઞા હેય, કારણકે પર્યાપ્ત અવસ્થામાં રચાતા મનુષ્ય તથા તિચિના વિકિયમિશ્રમાં એ બને સંજ્ઞાઓ હોય છે. પરન્તુ વાયુકાયના મિશ્રણમાં ત્રણમાંની એક પણ સંજ્ઞા ન હોય. (22) 3 8 (૨૦)–પ્રથમ વેકિયમિશ્રમાં વર્ણવેલા જ્ઞાન, અજ્ઞાન અને દર્શન દ્વારની પદ્ધતિ પ્રમાણે ભવપ્રત્યયિક આથયિ 8 ઉપગ. અને સામાન્યપણે 10 ઉપયોગ છે. (રર) દ 2 (૩)–કિયમિરોગમાં પ્રથમ વર્ણવેલા સમ્યકત્વદ્વાની પદ્ધતિએ ભવપ્રત્યયિક અથયિ 2 દષ્ટિ, અને ગુણપ્રત્યયિક આશ્રયિ 3 દષ્ટિ હોય છે. (ર૩) વંધ 7-202 (૭–૪)–ભવપ્રત્યયિક વિકિયમિશ્ર ચોગમાં આયુષ્ય સિવાય 7 મૂળ કર્મને બંધ હોય, કારણકે દેવ તથા નારકને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યકર્મ બંધાય નહિ. તેમજ ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રણમાં આયુષ્ય સિવાય 7 કમનો બંધ હોય. ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમનું આયુષ્યને બંધ હોય કે નહિ? તે શ્રી બહુશ્રુત જાણે. વળી ભવપ્રત્યયિક વેકિયમિશ્ર યોગમાં 4 આયુષ્ય, દેવદ્રિક, નરકક્રિક, આહારદ્રિક, વૈક્રિયદ્વિક સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એ 18 પ્રકૃતિએ સિવાય 102 પ્રકૃતિએ બાંધે, અને ગુણપ્રત્યયિકમાં આહારકશ્ચિક, અને ચાર આયુષ્ય સહિત દ પ્રકૃતિ સિવાય 114 પ્રકૃતિનો બંધ આિદારિયોગી અથવા મનુષ્યના સામાન્યબંધવત્ જાણ. અહિં પણ આયુષ્યને નિર્ણય શ્રી બહુશ્રુતના વચનથી જાણ. (ર૪) 32 8-86 (8-26) –સર્વ પર્યાસિઓવડે અપર્યાપ્ત દેવ તથા નારકના વૈક્રિયમિશ્રયોગમાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાસ, 4 આનુપૂછી, 4 અશુભ જાતિ, દારિકટ્રિક, આહારક For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 245 દ્વિક, 6 સંઘયણ, આતપ, 4 મધ્યસંસ્થાન મિશ્રમોહનીય, તિર્યગાયુ નરાય, તિર્થગગતિ, નરગતિ, ત્યાનધિત્રિક, જીનનામ, એ છત્રીશ પ્રકૃતિવિના શેષ 86 પ્રકૃતિઓનો ઉદય હોય. તથા સામાન્ય વિક્રિયમિશ્રયોગમાં સૂક્ષમ, સાધારણ, અપર્યાપ્ત, 4 આનુપૂવી, મધ્ય 3 જાતિ, આહારકદ્ધિક, દારિકદ્વિક, 6 સંઘયણ, 1 આતપ, 4 મધ્યસં સ્થાન અને જીનનામ તથા ત્યાનધિંત્રિક એ ર૯ પ્રકૃતિવિના શેષ 93 પ્રકૃતિઓને ઉદય હેય. અહિં દારિકદ્ધિક અને 6 સંઘયણ પંકિયશરીર કરનારને વિદ્યમાન છે, તે પણ વયિરચના વખતે શાસ્ત્રકારે એ આઠના કર્મનો ઉદય નહિ ગણેલે હોવાથી અહિં ગણું નથી. વળી 8 મૂળકર્મને ઉદય તે બન્નેમાં તુલ્ય છે. (ર) કરિના 8-86 (૮-૨૬)–ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રરર રૂ (8)–ભવપ્રત્યયિક આથયિ વૈકિય, તજસ, કાર્પણ એ 3 શરીર, અને સામાન્યપણે અંદારિક સહિત ચાર શરીર છે, પરન્તુ આહારક શરીર ન હોય, કારણકે વૈક્રિયશરીર અને આહારકશરીર એ બે સમકાળે એક જીવને ન હોય. (28) વંધતુ -–બન્ને પ્રકારે ગણતાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 25 કષાય, અને 4 મનગ, 4 વચનગ તથા વૈક્રિયમિશ્રયોગ; એ પ્રમાણે 51 બંધહેતુ હોય. એક કાયચોગ વખતે બીજે કાયયેગ નહિ ગણવાથી શેષ 6 કાગરૂપ બંધહેતુ ન હોય. ગુણપ્રત્યયિકમાં દારિગ છે તેપણુ વૈકિયમિશ્રની મુખ્યતાએ આદારિકાગ ગાણપણે હોવાથી ગણાય નહિ, અથવા બે કાયયેગ સાથે વર્તે તેપણ બંધમાં હેતુભૂત એકજ કાગ ગણ છે, અહિં વૈકિયમિશ્રગ જે સમયે બંધમાં હેતુભૂત હોય છે તે સમયે મને યોગાદિ હેતુભૂત ન ગણાય, પરન્તુ વૈક્રિયરચનાના પ્રારંભ અને સંહરણના અસંખ્ય સમયમાં કેઈક સમયે વૈકિયમિશ્રયોગ બંધહેતુભૂત હોય, તે કોઈક સમયમાં For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 246 અન્ય યોગ બંધહેતુભૂત હોય. એ પ્રમાણે અનેક સમયની અપેક્ષાએ 9 ગ બંધહેતુમાં ગ્રહણ કર્યા છે, અન્યથા એક વૈક્રિયમિશ્રયોગજ બંધહેતુભૂત હોય. આ સંબંધમાં વિશેષ નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે. (ર૬) દાન 0 (8) –ભવપ્રત્યયિક ક્રિયમિશ્રયોગમાં ધ્યાન એક પણ ન હોય, કારણકે દેવ તથા નારકને અપર્યાપ્ત અવસ્થામાં મન ન હોય, અને મનવિના કેવળ કાયયોગે ધ્યાન હોય નહિ. તેમજ ગુણપ્રત્યયિક આથયિ વિકિયમિશ્રયોગ મનુષ્ય અને તિર્યંચને પર્યાપ્ત અવસ્થામાં હોવાથી મનવિષયિક 4 આર્તધ્યાન અને 4 રદ્રધ્યાન એ 8 ધ્યાન હેય. પણ ધર્મ ધ્યાનાદિ નહાય, કારણકે ધર્મધ્યાન અપ્રમત્ત મુનિને હેાય અને અપ્રમત્ત મુનિને વિકિયયોગ છે પણ (પ્રારંભ અને હરણના અભાવે) વિકિયમિશ્રયોગ નથી, અને શુક્લધ્યાન તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી જ શરૂ થાય છે, માટે ગુણપ્રત્યયિક વૈક્રિયમિશ્નમાં 8 અશુભ ધ્યાનજ હોય. (30) સંઘચા 0 (દ)–ભવપ્રત્યયિકકિયમિશ્રયોગમાં એક પણ સંઘયણ ન હોય, કારણકે દેવ તથા નારકો સંઘયણ રહિત છે. તેમજ ગુણપ્રત્યયિક વિક્રિયમિશ્રયોગમાં 6 સંઘયણ છે, કારણકે મનુષ્ય તિવેચને એ સંઘયણ હોય છે, અને રચેલું ઉત્તરક્રિયશરીર તે સંઘયણ રહિત છે. 1. ઉદયમાંથી : સંઘયણ નામકર્મને ઉદય વૈક્રિયમિશ્રયોગ વખતે ગણ્યો નથી અને અહિં 6 સંઘયણ ગણ્યાં તેનું શું કારણ? ઉત્તરસંઘયણ અને સંઘયણનામકર્મનો ઉદય એ બે કાર્ય કારણપણે ભિન્ન પદાર્થ છે, માટે ગુણપ્રત્યધિક વૈક્રિયમિશ્રયોગ વખતે સંઘયણનામકર્મનો ઉદય ન હોય પણ પૂર્વે સંઘયણનામકમના ઉદયથી રચાયેલું સંધયણ હોવામાં વિરોધ નથી. 2. દેવ તથા મનુષ્યાદિક રચેલ સિંહ, હસ્તિ વિગેરે ઉત્તરક્રિયશરીરમાં હાડકાંને સમુદાય હોવા છતાં પણ સંઘયણ રહિત કેમ કહેવાય ? For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 247 (32) સંસ્થાન 2 (૬)–ભવપ્રત્યયિક ક્રિયમિશ્રયોગ વખતે દેવને સમચતુરસ અને નારકને હુંડક સંસ્થાન હોય છે. અને ગુણ પ્રચયિક મિશ્રયોગ વખતે છએ સંસ્થાન હોય છે, પણ રચાયેલા ઉત્તરક્રિયમાં નામકર્મોદય આશ્રયિ સમચતુરસ સંસ્થાન અને બાહ્ય દેખાવમાં તે છએ સંસ્થાનવાળું વૈક્રિયશરીર હોય. (રર) સમુદ્યાર 2 (૨)–ભવપ્રત્યયિક તથા ગુણપ્રત્યયિક મિશ્રયોગમાં વેદના અને કષાય એ બે સમુદ્દઘાત સંભવે, પણ મરણ વિગેરે સંભવે નહિ, કારણકે દેવ તથા નારક તે પર્યાપ્ત, થયાબાદ દીર્ઘ આયુષ્ય ભેગવી મરણ પામે છે, અને મનુષ્ય તિ વિકિયગમાં મરણ પામે પણ વિકિય પ્રારંભ વા સંહરણરૂપ ક્રિયમિશ્રગ વખતે મરણ ન પામે એમ ગ્રંથમાં કહેલી વૈકિયની કાયસ્થિતિ અનુસાર સંભવે છે. શેષ સમુદ્દઘાત પણ એક વખતે બીજી સમુઘાતના અભાવે સંભવતી નથી. વળી આ બે સમુઘાત તે પણ સંભવ આશ્રયિ કહ્યા છે, કારણકે વિક્રિયમિશ્ર વખતે વેદના અને કષાય તો છેજ, પણ તે સંબંધિ સમુદ્યાત હોય કે નહિ તેને નિર્ણય શ્રી બહુશ્રુતથી જાણ. ઉત્તર–સંઘયણ તે ઔદારિક વગણનાં પુલોથી બનેલા હાડના બંધારણરૂપ કહેવાય, અને ઉત્તરક્રિયદેહમાં ઔદારિક વર્ગણું નહિ હોવાથી હાડ દેખાતા સ્કંધ પણ વૈક્રિયવર્ગણુના છે, માટે ઉત્તરક્રિયામાં સંઘયણના અભાવ કહેવાય. 1. ઉત્તરક્રિયશરીર વામન, કુન્જ વિગેરે અનેક આકારે બની શકે છે, તો ઉત્તરક્રિય રચના માટે ફક્ત સમચતુરસ્ત્ર સંસ્થાનનામકર્મનો ઉદય અને સમચતુરઢ સંસ્થાન કેમ ગયું? ઉત્તર–સપ્તતિકાદિ ગ્રંથોમાં ગુણપ્રયિક ઉત્તરક્રિય વખતે સમચતુરસ્ત્ર સંસ્થાનકર્મનો ઉદય ગણ્યો છે, અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં દેવાદિકના ઉત્તર ક્રિયમાં છએ સંસ્થાન ગણ્યાં છે, તે પણ નામકર્મનો ઉદય તે સમચતુરસ્ત્રનેજ હોય. 2. વૈક્રિયમિશ્ર વખતે વેદના કષાય અવશ્ય હોય છે, અને અપર્યાપ્તઅવસ્થામાં 3 સમુદ્દઘાત હોય છે તે કારણથી “સંભવ આશ્રયિ” જાણવું. પણ અક્ષરે વાંચવા પૂર્વક નહિ. For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૮ (23) માર -38 ( ક) ઉપશમ સમ્યક્ત્વ, તથા 3 અજ્ઞાન, 3 જ્ઞાન, પશમ સભ્યત્વ, 5 દાનાદિ, 2 દર્શન (ચક્ષુ અવધિ), અને ક્ષાયિક સમ્યકૃત્વ, એ 15 ક્ષયે પશમભાવ, તેમજ તિર્યંચગતિ અને મનુષ્યગતિવિના શેષ 19 દયિકભાવ, અને 3 પારિણમિકભાવ એ 38 ભાવ હોય. શેષ ઉપશમ ચારિત્રાદિ 15 ભાવ ભવપ્રત્યયિક વિકિમિશ્નમાં ન હોય. વળી મૂળભાવ પાંચે હોય. તેમજ ગુણપ્રત્યયિકમાં ઉપશમ ચારિત્ર, 5 દાનાદિ ક્ષાયિકલબ્ધિ, ર કેવલકિ, ક્ષાયિક ચારિત્ર, એ 9 ભાવ ન હોય, કારણકે એ ભાવે લ્માથી ૧૪મા ગુણસ્થાન સુધીમાં યથાસંભવ હોય છે, અને વિકિયમિશ્ર તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, માટે એ 99 સિવાયના શેષ 44 ભાવ હોય, અને મૂળભાવ પચે હોય. (4) વન–ભવપ્રત્યયિક દેકિયમિશ્રેયેગી દેવ તથા નારકની જઘન્ય વા ઉત્કૃષ્ટ જન્મદેહની અવગાહના પૂર્વવત્ - અને ગુણપ્રત્યયિક વૈક્રિયમિશગી વાયુની જઘન્ય અવગાહના પર્યાપ્ત અવસ્થામાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે, અને ઉત્કૃષ્ટ અવગાહના પયસ ગર્લજ તિવેચ આશ્રય 1000 ચાજ પ્રમાણ હોય. તથા સમુદઘાતકત અવગાહના વિક્રિયસમૃઘાતની અપેક્ષાએ સંખ્યાતજન પ્રમાણ છે. અને ઉત્તરદેહમાં પિતેજ ઉત્તરદેહરૂપ છે માટે ઉત્તરદેહાવગાહના અંગુલને અસંખ્યાતમભાગ જઘન્યથી છે. અને ઉત્કૃષ્ટ અવગાહના વખતે મિશ્રણનો અભાવ છે માટે ઉત્કૃષ્ટ અવગાહના હેય નહિ. " () શિતિ–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રગીની ભવસ્થિતિ દેવ 1. સંખ્યાત યોજન કહેવાનું કારણું એ છે કે ઉત્તરક્રિયના મિશ્ર યોગ વખતે વૈક્રિયસમુદ્દઘાત પ્રવર્તે છે, પરંતુ ક્રિયાને દૂર ક્ષેત્રમાં મોકલવાનું બનતું નથી, અને સમુદ્દઘાતકાળમાં તો આત્મપ્રદેશ સંખ્યાત જન દૂર હોઈ શકે છે, અને સમુફઘાતકાળ વીત્યા બાદ બનેલા વૈક્રિયાને દૂર દેશમાં મોકલવાથી જ અસંખ્ય જન અવગાહના હોય માટે. For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 249 નારકાવત્, અને ગુણપ્રયિકની પર્યાપ્ત મનુષ્યવત્, કાયસ્થિતિ તે જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત તે ઉપગની અપેક્ષાએ છે, અન્યથા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (રદ) નિ–ભવપ્રત્યયિક ક્રિયમિશગમાં દેવ અને નારકની ચાર ચાર લાખ નિ છે. સચિત્તાદિ 3 ભેદમાંથી એક અચિત્તનિ, સંવૃતાદિ 3 ભેદમાંની એક સંવૃતાનિ. શીતાદિ 3 ભેદમાંથી ત્રણ પ્રકારની નિ ( નારક આશ્રયિ ) છે, અને શંખાવર્નાદિમાંની કોઈપણ એનિ નથી. તેમજ ગુણપ્રત્યયિક સહિત સામાન્ય વયિમિશ્રયેાગમાં વાયુની 4 લાખ, તિર્યચપચેન્દ્રિયની 4 લાખ, મનુષ્યની 14 લાખ, દેવની 4 લાખ અને નારકની 4 લાખ એ સર્વ મળી 30 લાખ યોનિ છે. અને સચિત્તાદિ 3 ભેદ, સંવૃતાદિ ત્રણ ભેદોમાંથી વાયુ આશ્રયિ સંસ્કૃત અને ગર્ભ જ તિર્યંચ મનુષ્ય આશ્રયિ સંવૃતવિવૃત એ બે નિઓ છે. વળી શીતાદિ 3 ભેદો છે (વાયુઆશ્રયિ), અને શંખાવર્તાદિ 3 ભેદમાંથી શંખાવર્ત વિના 2 ભેદો છે, કારણકે શંખાવોનિમાં ઉત્પન્ન થયેલ જીવ સ્ત્રી રત્નના પ્રબળ કામાગ્નિવડે શિધ્ર અપયાસાવસ્થામાં જ મરણ પામે છે, માટે ત્યાં ઉત્પન્ન થયેલા જીવને વૈક્રિય રચનાનો અભાવ છે. इति वैक्रियमिश्रयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. વૈક્રિયકાયેગમાં. (2) ગતિ 2 (4), (ર) દુનિક 2 (-), (3) કાર 2 (2) - કિયમિશ્રવત. પરન્તુ વિશેષમાં પર્યાપ્ત અવસ્થા આશ્રય સર્વ દ્વાર વિચારવાં. (4) રોજ 2 (૨)––ભવપ્રત્યયિક આશ્રય એક વૈક્રિયાગ, અને ગુણપ્રત્યયિક આશ્રયિ ચાર મનના અને ચાર વચનના ગ સહિત યોગ. અહિં દારિક કાયાને વ્યાપાર વિદ્યમાન છે પણ ગણ્યું નથી. કારણકે જેમ તેજસને વ્યાપાર વિદ્યમાન છતાં For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રપ૦ પણ દારિકાદિ ભવધારણીય કાયયોગ વખતે શાસ્ત્રકારે ગી નથી તેમ અહિં પણ જાણવું. () 26 રૂ (રૂ), (6) ક-રવ, (7) ફન રૂ (8) (8) અજ્ઞાન રૂ (રૂ), (6) રામ 6 (છ) સુગમ છે. (20) રર 3 (૨)–ભવપ્રત્યયિક ક્રિયગમાં પર્યાપણું હોવાથી ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ 3 દર્શન છે. ગુણપ્રત્યયિકમાં એ પ્રમાણે (8) સૈફયા 6 (6), (22) મધ્ય 2 (2), (23) નિષ્ણવ 6 (6), (24) સંજ્ઞિત્વ ?(૨)વૈકિયમિશ્રવત્ પણ યથાસંભવ પર્યાયઅવસ્થા આશ્રયિ વિચારવું. (28) દારા 2 (૨)—વૈકિયમિશ્રવત્ - વિશેષમાં કવલાડાર પણ ગુણપ્રત્યયિક વૈક્રિય અપેક્ષાએ કહે. (6) સુથીન ક (7) –દેવ તથા નારકને પર્યાપ્તઅવસ્થામાં પ્રથમનાં 4 ગુણસ્થાન હાય માટે ભવપ્રત્યંયિક આશ્રય ચાર ગુણસ્થાન, અને ગુણપ્રત્યયિક આશ્રયિ છ ગુણસ્થાન છે. કારણકે છે ગુણસ્થાને વૈક્રિય રચનાને પ્રારંભ કરી વક્રિયગમાં વર્તતે હોય તે દરમ્યાનમાં વિશુદ્ધિ પ્રાપ્ત થતાં અન્તર્મુહૂર્ત માત્ર અપ્રમત્તપણે પણ પ્રાપ્ત થાય. 27) જ્ઞોમેર 2-06 ૨–૨૭)–ક્રિયમિશ્રવતું. પરન્તુ પર્યાપ્ત અવસ્થામાં વૈકિયયોગ હોય તેથી 14 ભેદ સંબંધમાં સંસિઅપર્યાપ્ત ભેદ ન હોય. (28) પથવિત 6 (૬)–બન્ને પ્રકારના વૈક્રિય આશ્રય 1. અને પ્રકારના એટલે ભવપ્રત્યયિક અને ગુણપ્રયિક આશ્રય, તેમજ દેવ તથા નારકના મૂળ અને ઉત્તર વૈક્રિય આયિ, અને મનુષ્ય તથા તિર્યંચને ઔદારિક અને ઉત્તર વૈક્રિય આશ્રચિ, એમ સર્વ રીતે વૈક્રિય ગમાં પર્યાપ્તપણું જ છે. પરંતુ ચાલુ પ્રવર્ણનમાં મૂળદેહ આશ્રય પર્યાપ્તિઓ ગણાવી છે. આગળ આહારકના સંબંધમાં પણ આ પ્રમાણેજ પર્યાપ્તિઓ જાણવી. For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 25 પતિઓ હોય કારણકે પર્યાપ્ત અવસ્થામાં સંક્ષિપચેન્દ્રિયને 6 પર્યાપ્તિ સમાપ્ત થયેલી હોય છે. વિશેષ એ કે વાયુને 4 પર્યાપ્તિઓ છે. (22) પ્રાણ 20 (20) પર્યાપ્ત અવસ્થામાં 1 પ્રાણ હોય. (ર૦) સં ક () 2 (2) –પર્યાપ્ત અવસ્થામાં દીર્ઘકાલિકી અને દષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞાઓ છે. અને આહારાદિ ચારે સંજ્ઞાઓ હોય છે. (22) ઉપર 2 (૨૦)–દેવ તથા નારકને પર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હોય, માટે ભવપ્રત્યયિકમાં 9 ઉપગ અને અને ગુણપ્રત્યયિકમાં તે 10 ઉપગ પૂર્વવત્ (રર) પ્રષ્ટિ રૂ (૩)–અને પ્રકારના વક્રિયગમાં પર્યાપ્ત અવસ્થા હોવાથી ત્રણે દષ્ટિ હોય છે. (ર૩) વૈષ 8-202 (૮-ર૦)–ભવપ્રત્યયિક વૈક્રિયકાયાગ દેવ તથા નારકને હોય છે, તેમાં દેવને 104 ઉત્તરપ્રકૃતિને બંધ છે, અને નારકને 101 ઉત્તરપ્રકૃતિબંધ છે. માટે અહિં દેવત્રિક, નરકત્રિક, વેકિયદ્રિક, આહારકશ્ચિક, સૂક્ષ્મત્રિક, વિક્લત્રિક, એ 16 પ્રકૃતિવિના 104 ને બંધ, અને ગુણપ્રત્યયિકમાં મનુવ્યવત્ 120 પ્રકૃતિઓને બંધ જાણવે. તેમજ બન્નેમાં મૂળ આઠકમને બંધ હાય. (ર૪) 32 8-87 (૮-૨૯)–ભવપ્રત્યયિક વૈકિયગમાં સ્થાવર, એકેન્દ્રિય, દારિક 2, તિર્યમ્ 2, મનુષ્ય પર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, આનુપૂવી 4, વિકલત્રિક, આહારક 2, સંઘયણ 6, આત૫ 1, સંસ્થાન 4, જીનનામ 1, અને 1-2. જોકે એ સંયવાળા અને છએ સંસ્થાનવાળા મનુષ્ય તિર્યો વદિયશરીર રચે છે તોપણ વૈક્રિયશરીરને અંગે તો સંઘયણનો ઉદયજ ન હોય, અને સંસ્થાનમાંથી વાયુ તથા નારકનું વૈક્રિયશરીર હુડકસંસ્થાનના ઉદયવાળું અને શેષ સર્વેનું વૈક્રિયશરીર સમચતુરસ્ત્ર સંસ્થાનના ઉદયવાળું ગયું છે. અહિં દેવ તથા મનુષ્ય કુજ વિગેરે આકારે રચેલા વૈક્રિય વખતે પણ શાસ્ત્રકાર સમ ચતુસ્ત્રનો ઉદય ગણે છે. For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર ત્યાધિક 3 એ પાંત્રીસ પ્રકૃતિવિના શેષ 87 પ્રકૃતિઓને ઉદય હિય, અને ગુણપ્રત્યયિક સહિત સામાન્યપણે વૈક્રિયકાયાગમાં પૂર્વોક્ત 35 માંની પહેલી આઠ પ્રકૃતિએ પણ મનુષ્ય તિર્યંચને યથા સંભવ ઉદયમાં હોવાથી ર૭ પ્રકૃતિને અનુદય હાય, અને શેષ 5 પ્રકૃતિઓ ઉદયમાં હોય. તેમજ બન્નેમાં મૂળ આઠેકર્મનો ઉદય છે. (ર૦) ૩ીરના 8-88 (૮–૨૨)–ઉદયવત. (ર૬) સત્તા 8-8 (૮-૪૮)–સુગમ છે. (27) શરીર રૂ (૪)–ભવપ્રત્યયિક વૈકિયગની અપેક્ષાએ દેવ તથા નારકને વૈક્રિય, તેજસ અને કાર્મણ એ 3 શરીર છે. અને ગુણપ્રત્યયિકની અપેક્ષાએ દારિક સહિત 4 શરીર છે, પરન્તુ વૈકિય અને આહારક એ બે શરીર એક જીવને સમકાળે રચાય નહિ માટે આહારક શરીર ન હોય. (28) ધંધતુલશે (૨)–વૈક્રિયમિશ્રવત્ - (ર૧) 8 (૨)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ દેવ તથા નારકને 4 આર્તધ્યાન અને 4 રદ્રધ્યાન મળી 8 ધ્યાન છે, અને ગુણપ્રત્યયિકમાં અપ્રમત્ત સુધી 4 ધર્મધ્યાન સહિત 12 ભેદ હાય. . (30) સાચા 0 (6), (32) સંસ્થાન 2 (૬)–ક્રિયવ (22) મુરયાત 9 (૯)–ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એ બન્ને પ્રકારના વૈક્રિયાગમાં આહારક અને કેવલી સમુદઘાત સિવાયના પાંચ પાંચ સમુદ્યાત છે. (રૂરૂ) માર 9-2 (-2)–ક્રિયમિશ્રવતુ. પણ વિશેષ એ છે કે પર્યાપ્તપણું હોવાથી ભવપ્રત્યયિકમાં 1 ચક્ષુદર્શન અધિક છે. 3. કર્મપ્રકૃતિ ગ્રંથમાં ઉદીરણુકરણમાં વૈક્રિયશરીરીને, અપ્રમતને, અને યુગલિકાને ત્યાનધિંત્રિકના ઉદયનિષેધ કર્યો છે માટે ઉદયમાં પણ નિષેધ કર્યો છે. For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 253 () વાદન–જન્મદેહની અવગાહના શીધ્રપર્યાપ્ત દેવ જેટલી એક હાથની અને પર્યાપ્ત થયાબાદ (કેટલા સમયે વ્યતીત થયા પછી) 500 ધનુષ્ય પ્રમાણ તે નારકની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના જાણવી, અને ઉત્તરકિયની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના દેવની અપેક્ષાએ 100000 (એક લાખ) જન જાણવી. એ ભવપ્રત્યયિક વૈક્રિયાયોગીની અવગાહના કહી, અને ગુણપ્રત્યયિક વિક્રિયગીની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ, તે વાયુકાયની અપેક્ષાએ છે, અને મનુષ્યાદિ ચારે ગતિના (વાયુ સિવાયના) જે જીવો ઉત્તરકિય રચે છે, તે જીવોનું ઉત્તરક્રિય શરીર જઘન્યથી અંગુલને સંખ્યામભાગ છે, અને મૂળ શરીર પ્રાયઃ અંગુલના સંખ્યાતમા ભાગથી પણ ઘણું મોટું હોવું જોઈએ, પરંતુ કેટલું મોટું હશે તે કેઈથી ચકકસ કહી શકાતું નથી. તેમજ ગુણપ્રત્યયિક વૈક્રિયાગીનું ઉત્તરકિય 4 અંગુલ અધિક 1 લાખ જન છે, મૂળ શરીર મનુષ્યનું 500 ધનુષ્ય પ્રમાણ, તથા તિર્યંચનું 1000 ચોજન પ્રમાણ છે. કારણકે 500 ધનુષ્યથી અધિક અવગાહનાવાળા મનુષ્ય યુગલિક હોય છે, અને યુગલિક મનુષ્ય (તથા તિર્ય) વૈકિયશરીર રચતા નથી. તેમજ સમુઘાતકૃત અવગાહના છે અથવા 8 રજજુ પ્રમાણ દીર્ઘ હોય છે, તેનું કારણ દેવગતિવત્ જાણવું. (રૂક) રિથતિ–ભવપ્રત્યયિક ક્રિયાગની ભવસ્થિતિ જઘન્ય 10 હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે. તેમજ કાયસ્થિતિ ઉપગની અપેક્ષાએ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત છે, ત્યારબાદ જીવ અવશ્ય યુગાન્તર થાય. અને ઉપયોગ રહિતપણાની અપેક્ષાએ તે અન્તમુહૂર્ત ન્યુન 33 સાગરોપમ પ્રમાણ છે. કારણકે આહારપર્યાપ્તિ અને શરીરપર્યામિ પૂર્ણ કર્યાબાદ અથવા સર્વ પર્યાયિઓ પૂર્ણ થયાબાદ ભવના અન્ત સમય સુધી વિક્રિયકાયયોગ ગણાય, માટે પર્યાપ્તિ સંબંધિ અન્તર્મુહર્ત ન્યુન જાણવું. ગુણપ્રત્યયિક વૈક્રિયશરીરની અપેક્ષાએ વૈક્રિયકાયાગની For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ૪ ભવરિથતિ જઘન્ય અeતમુહૂર્ત (વાયુ આશ્રયિ) અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડ વર્ષની છે. એથી -ન અથવા અધિક આયુષ્યવાળા દૈક્તિ રચી શકે નહિ. તેમજ કાયસ્થિતિ પૂર્વવત્ જ ઘન્ય અન્તર્મુહૂર્તા તથા ઉત્કૃષ્ટથી વાયુને અન્તર્મુહૂર્ત અને તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યને 4 મુહૂર્ત સુધી વૈક્રિયાગ (ક્રિયશરીર) રહે. ત્યારબાદ વૈક્રિયશરીરના અણુઓ વિલય પામી જાય. અહિં વિશેષ એ છે કે દેવનું ઉત્તરક્રિયશરીર 15 દિવસ (મતાન્તરે 6 માસ), અને નારકનું ઉત્તરક્રિય અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. (36) યોનિ–વૈક્રિયમિશ્રવત इति श्री वैक्रियकाययोगे 36 द्वारप्राप्तिः समाप्ता. આહારકમિશ્રકાગમાં. (2) તિ –તે મનુષ્યગતિમાં પ્રમત્તમુનિ આહારકદેહ રચે છે અને સંહરે છે માટે. (2) દુન્દ્રિય –તે પ્રમત્તમુનિની પંચેન્દ્રિયની જાતિ છે માટે. () વાવ –પ્રમત્તમુનિની ત્રસનિકાય છે માટે. (4) –આહારકના પ્રારંભ અને સંહરણ વખતે પ્રમત્તમુનિને ચાર વચનગ અને ચાર મગ તથા વર્તમાન આહારકમિશ્નકાયએ 9 ગ હોઈ શકે છે, શેષ 6 કાગ ન હોય. અથવા સમકાળે બે પેગ ન ગણુએ તે આહારકમિશ્ર એજ કાયયોગ હોય. (1) વેદ ર–પુરૂષ વા નપુંસકમુનિ આહારક રચી શકે છે, અને સાધ્વીને આહારકલબ્ધિને અભાવ છે માટે. (6) વાવ ૪-૬૨–પ્રમત્તમુનિને સ્ત્રીવેદ સિવાય 8 નોકષાય અને 4 સંજવલન કષાય, એ 12 કષાયનો ઉદય હોય છે. For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 255 (7) ફીર –પ્રમત્તમુનિને કેવળજ્ઞાનવિના ચારે જ્ઞાન હેય. (8) ક્ષાર –પ્રમત્તમુનિને અજ્ઞાન ન હેય. (2) સંગમ ર–આહારકમિશગમાં પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, યથાખ્યાત દેશવિરતિ અને અવિરતિ સિવાયનાં બે ચારિત્ર હોય. કારણકે પરિહારવિશુદ્ધિ ચારિત્રવત મુનિને 14 પૂર્વ જેટલા જ્ઞાનના અભાવથી આહારલબ્ધિ હોય નહિ, તેમજ સૂમસંવરાય ચારિત્ર ૧૦મા તથા યથાખ્યાત ચારિત્ર 11 માથી હોય છે, અને આહારકલબ્ધિનું રચવું તે પ્રમત્ત ગુણસ્થાનેજ હોય, વળી દેશવિરતિ તથા અવિરતિ ચારિત્રમાં તો મુનિપણનેજ અભાવ છે, માટે એ 5 ચારિત્રવિના સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. (20) રન રૂ–કેવળદર્શન યુક્ત કેવલીભગવાન આહારક શરીર રચે નહિ માટે કેવળદર્શન સિવાયનાં 3 દર્શન હેાય. (22) રથ દૂ–પ્રમત્તમુનિને છએ લેશ્યાઓ હોય. (22) મm –પ્રમત્તમુનિ ભવ્ય જ હોય. (23) સભ્ય ૨–પ્રમત્તમુનિને ઉપશમ, પશમ, અને ક્ષાયિક એ 3 સમ્યક્ત્વ હોય છે, પરંતુ ઉત્તરદેહ રચતી વખતે ઉપશમ સમ્યક્ત્વ ન હોય. (4) સંક્ષિા –પ્રમત્તમુનિ સંક્ષિ છે. (36) સાદર –આહારકશરીરના પ્રારંભ અને સંહરણ વખતે પ્રમત્તમુનિને છએ દિશિને માહાર સચિત્તાદિ ત્રણે ભેદે છે, અને એજ માહાર ન હોય. વળી આગિક તથા અનાગિક અને પ્રકારને આહાર હોય. તેમજ કવલાહાર પણ સંભવે અને અનાહારીપણું ન હોય. (26) ગુરથાન –આહારકશરીરના પ્રારંભ અને હરણ વખતે છઠું ગુણસ્થાન હાય. અપ્રમત્તપણમાં પ્રારંભ તથા સંહરણ નથી. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 256 (27) કોમેન્ટ ––ચૌદ ભેદમાંથી મુનિ સંક્ષિપર્યાયરૂપ એક ભેટવાળા છે, અને પાંચસેત્રેસઠમથી મુનિમાં 15 કર્મભૂમિના સંક્ષિપર્યાપ્ત મનુષ્યના 15 ભેદ છે. (28) પત્તિ , (22) કાળ 20, (20) સંજ્ઞા 4-2- પ્રમત્તમુનિને એ સર્વ હોય છે. માત્ર હેતુપદેશિકી સંજ્ઞા નહિ હેવાથી સંજ્ઞા બે છે. (22) 3 ૭—–પ્રમત્તમુનિને કેવલદ્ધિક અને 3 અજ્ઞાન એ પાંચ ઉપગ સિવાયના શેષ 7 ઉપગ હોય છે. (રર) દિ –-પ્રમત્તમુનિ સમ્યગદષ્ટિ હોય છે. (ર૩) વંધ ૮-દૂર–છ ગુણસ્થાને મૂળ આઠકર્મને અને ઉત્તરભેદે 63 કર્મને બંધ છે. (ર) 302 ૮-૬૭-–પ્રમત્તગુણસ્થાને 81 ના ઉદયમથી દારિકશ્ચિક, સંઘયણ 6, અશુભ સંસ્થાન 5, અશુભગતિ 1, એ 14 પ્રકૃતિ બાદ જતાં શેષ 67 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૬––ઉદયવ (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) ફીર ક—એક જીવને સમકાળે વૈકિય અને આહારકશરીર નહિ હોવાથી વૈક્રિય સિવાયનાં 4 શરીર હોય. (28) ચિંધતુ ર-૨૨આર કષાય, એક આહારકમિશકાયગ, 4 મનોગ, 4 વચનગઅને એ પ્રણાણે 21 બંધહેતુ હોય. અહિં આદારિકકાગ છે તે પણ પૈણ હોવાથી ગણે નથી. તેમજ મૂળબંધહેતુ કષાય અને વેગ એ બે છે. 1. ઔદારિક દેહની અપેક્ષાએ પર્યાપ્તપણું છે, અને આહારકદેહ આથયિ અપર્યાપ્તપણું છે, તો પણ અહિં મૂળદેહની અપેક્ષાએ 6 પર્યાપ્તિએ ગણી છે. અન્યથા આહારકશરીરની તે બે અથવા પાંચ પર્યાપ્તિઓજ ગણાય. For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રપ૭ (22) દવાર રૂ–પ્રમત્તમુનિને અશોચ વિના 3 આર્તધ્યાન હોય. (રૂ) સંચા , (3) થાન દ–આહારક લબ્ધિવંત પ્રમત્તમુનિને 6 સંઘયણ અને 6 સંસ્થાન હાય માટે. (૩ર) સમુદત રૂ–આહારકના પ્રારંભકાળે વેદના, કષાય, અને આહારક એ ત્રણ સમુઘાત હાય. (33) માય –રૂર–મૂળભાવે ઉપશમ વિના 4 અને ઉત્તરભાવમાં ક્ષાયિકભાવે સમ્યક્ત્વ, ક્ષયપશમભાવે અજ્ઞાનત્રિક અને દેશવિરતિ એ ચાર સિવાયના 14 ભાવ, ઔદારિકભાવે 3 ગતિ, મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાન એ 6 વિના શેષ 15 ભાવ, અને પરિણામિકભાવે ભવ્યત્વ તથા જીવત્વ એ બે ભાવ. એ પ્રમાણે 1-14-15-2 મળી કુલ ૩ર ભાવ છે. (રૂ) નાના–આહારકમિશગીની જન્મદેહાવગાહના જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ 500 ધનુષની હોય, કારણકે એથી ન્યૂનાધિક અવગાહનાવાળા મનુષ્યને ચારિત્ર હાય નહિ. તથા આહારકદેહની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના પ્રારંભ વખતે અંગુલના સંખ્યાતમા ભાગની સંભવે છે, અને ત્યારબાદ બન્ને પ્રકારે એક હાથની છે. તથા સમુદઘાતકૃત અવગાહના ભરત અથવા અરવતથી મહાવિદેહ સુધીની સહરણકાળના આહારકમિશ્રની અપેક્ષાએ જાણવી, અન્યથા જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ 1 હાથપ્રમાણ () ચિત–આહારગીની ભવસ્થિતિ જાન્યથી ચાદપૂર્વ ભણવાના પર્યાય જેટલી અને ઉત્કૃષ્ટ પૂર્વડ વર્ષની હોય, અને આહારકમિશગની કાયસ્થિતિ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત તે ઉપગની અપેક્ષાએ છે, અને ઉપયોગ રહિતપણે જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યારબાદ આહારકરચના વિલય પામે છે. For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 258 (રૂદ) નિ–૧૪ લાખ યોનિ મનુષ્યાપેક્ષાએ છે. શેષ સચિત્તાદિનિના ભેદ સચિત્તાચિત્ત, શિતોણ, સંવૃતવિવૃત, કુર્મોન્નતા, અને વંશીપત્રા એ પાંચ એનિ છે. इति आहारकमिश्रयोगे 36 द्वारप्राप्तिः समाप्त.. આહારોગમાં. (2) તિ , (2) મિથ 1, (3) જાય છે, (ક) જ 2, (9) 26 2, (6) sir -22, (7) જ્ઞાન , (8) અજ્ઞાન , (2) સંયમ 2, (20) ન 3, () રયા દ, (12) અષ્ય 2, (3) સભ્યત્વે 2, (4) સં વ , () –એ સર્વ દ્વાર આહારકમિશ્રવત્ કહેવાં તેમાં તફાવત એ જ કે આહારકમિશ્રને સ્થાને આહારકગ કહે. (26) ગુરથાન ર–પ્રમત્તમુનિ આહારકશરીર અન્તમુહૂર્તમાં રચી રહ્યા બાદ અપ્રમત્તપણે પામી શકે છે, પણ રચના વખતે અપ્રમત્તપણે પામે નહિ, કારણકે રચનાને પ્રારંભ મુનિને ઉત્સુકતાના પરિણામે હોય, નેઅ ઉત્સુક્તા તે મુનિને પ્રમાદ સ્થાન છે, તેમજ સંહરણ વખતે પણ આહારક સંહરણના ઉપગવાળા હોવાથી અપ્રમત્તપણું હાય નહિ, માટે પ્રારંભ અને સંહરણની વચ્ચે આહારકગ વર્તતાં અપ્રમત્તપણાની પ્રાપ્તિ થઈ શકવાથી આહારકગમાં છઠું અને સાતમું એ બને ગુણસ્થાન સંભવે છે. (17) GH 6-6, (28) પfa 6, (26) 20, (20) રંજ્ઞા ક-૨, (22) 3 ચોગ 7, (22) gષ્ટ 2, (23) વૈધ 8-, (ર૪) 32 ૮-ધ્ર૭, (29) ૩યોજના 8-63, (26) સત્તા 848, (27) રર 4, (28) વૈષતુ ર–ર–આહારકમિશ્રવતુ. (ર૧) દાન ૭——પ્રમત્ત ગુણસ્થાનમાં 3 આર્તધ્યાન, અને અપ્રમત્ત ગુણસ્થાનમાં જ ધર્મધ્યાન હોય, માટે એ બે ગુણસ્થાનવતી આહારકામાં 7 ધ્યાન ગણાય. For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (30) સંઘચા , (રૂ8) સૈરથાન 6, (રૂ૨) મુઘાત રે, (33) માત્ર ક–રૂર, (રૂક) મરદના, (30) સ્થિતિ (36) યોનિ –એ સર્વ દ્વાર આહારકમિશ્રવત્ કહેવા इतिश्री आहारकयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. તૈજસ કાર્મસુકાયાગમાં. તેજસકામકાયવક્રગતિમાં કોઈક જીવને 1, કેઈને 2, કોઈને 3, કેઈને 4, અને કોઈને 5 સમય હોય છે. અને ઉત્પત્તિના પ્રથમ સમયે બહારપર્યાતિ વખતે પણ હોય છે. તેમજ આઠ સમયના કેવલી સમુદ્દઘાતમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમયે તૈજસકામણગ હોય છે, માટે પૂર્વભવમાંથી પરભવમાં જતાં માર્ગસ્થ જીવઆશ્રયિ, ઉત્પત્તિના પ્રથમ સમયવતી જીવ આશ્રયિ અને સમુઘાતવતી કેવલી ભગવાન આશ્રયિ યથાસંભવ ગત્યાદિ 36 દ્વારની પ્રાપ્તિ નીચે પ્રમાણે– () જતિ , (2) બ્રિજ 2-2-3-4-6, (3) વા , –એ સર્વ જેને પૂર્વભવમાંથી પરભવમાં વક્રગતિએ જતાં તૈજસકર્મણાગ હોય છે. (8) યોગ –તેજસકામણુકાયાગ વખતે માર્ગસ્થ તથા કેવલીને એક તેજસકાણકાગ હોય, કેવલી ભગવાનને જે કે દારિકાદિ 7 ગ છે પરંતુ તે લબ્ધિ અપેક્ષાઓ જાણવા, તેમજ પ્રવર્તમાન અપેક્ષાએ એક કામણગ જાણવો. વળી જેમ મનેયેગમાં વચનગાદિ લબ્ધિભાવે ગણ્યા તેમ તૈજસકામણગ 1. આ તૈજસકાર્મણકાગનું સંક્ષિપ્ત નામ કામણગ પણ કહેવાય છે, વળી તેજસોગનું કાર્ય અને કામણગનું કાર્ય ભિન્ન છે તોપણ બને સાથેના સાથે જ રહેવાથી શાસ્ત્ર પ્રણેતાઓએ બન્ને યોગોને 1 યોગરૂપ ગયા છે. વળી અનાદિકાળના સહચારી હોવાથી એમાં મિયોગપણની વિવફા નથી. For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૦ વખતે સગી કેવલીને પણ લબ્ધિભાવે શેષ યોગ કેમ ન ગણાય? ઉત્તર-સમુઘાત અવસ્થામાં યોગનું નિયતપણું છે માટે. (8) વેર રૂ, (6) રાય ઇ-ર–માર્ગ વહેતા જીવને એ સર્વને ઉદય હેય છે. (7) જ્ઞાન - માર્ગસ્થ જીવને મતિ શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન તથા કેવલીભગવાનને સમુદઘાત વખતે કેવળજ્ઞાન એ પ્રમાણે જ જ્ઞાન હોય. પરંતુ મન:પર્યવજ્ઞાન ન હોય, કારણકે તે જ્ઞાન છઘસ્થ મુનિને હોય છે. (8) અજ્ઞાન રૂ—માર્ગસ્થ જીવને ત્રણે અજ્ઞાન હોય. (2) સંયમ ર--માર્ગસ્થજીને એક અવિરતિ ચારિત્ર હોય, અને શેષ દ ચારિત્ર તે જમ્યાબાદ આઠ વર્ષની ઉમ્મરે હોય, તેમાં કેવલી સમુદ્યાત વખતે એક યથાખ્યાત ચારિત્ર હોય માટે કાર્મણગે બે ચારિત્ર છે. (20) રર રૂ–માર્ગ સ્થજીવને અચક્ષુ તથા અવધિદર્શન અને કેવલી સમુદઘાતમાં કેવળદર્શન છે, માટે કાર્મણાગે 3 દર્શન છે. ચક્ષુદર્શન એ બને છાને નથી. (22) સ્ટેચા , (ર) મગ –સુગમ છે. (3) –મિશ્ર સિવાયનાં પચે સમ્યકૃત્વ માર્ગ થને હોય. મિશ્રખ્યત્વમાં મરણને અભાવ હોવાથી પરભવમાં સાથે જતું નથી, વળી ઉપશમ સમ્યક્ત્વમાં ત્રીજા કર્મગ્રંથના મતે મરણને અભાવ છે, અને સપ્તતિકા (છઠ્ઠા કર્મગ્રંથ)ની મૃણિના મતે મરણ છે. તે વર્ણન વૈકિયમિશ્રણમાં સમ્યકૃત્વ દ્વારની પ્રાપ્તિ પ્રસંગે ફૂટ નોટમાં સવિસ્તર કર્યું છે. 1. ભાવાર્થ એ છે કે પર્યાપ્તકાળમાં મનોયોગાદિ 13 રોગમાં કોઈપણ ચોગ પ્રવર્તી શકે, માટે પર્યાપ્તકાળ ભાવી મનોયોગમાં 10 રોગ ગણાય, પરન્તુ કેવલીમુદ્દઘાતમાં એવો નિયમ છે કે અમુક સમયે અમુક યોગજ હૈય, માટે એવા નિયતયોગમાં અન્ય કોઈ યોગ ગણી શકાય નહિ. For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) સંન્નિત્વ ર–માર્ગસ્થજીવ સંજ્ઞિ તથા અસંસિ બન્ને કહેવાય. જોકે દીર્ઘકાલિકીસંજ્ઞા માર્ગસ્થ જીવને વિદ્યમાન નથી પરન્તુ જેને દીર્ઘકાલિકીસંજ્ઞા અવશ્ય પ્રાપ્ત થવાની છે, તે જીવ સંક્ષિ કહેવાય છે. કારણકે સંક્ષિ અને અસંણિરૂપ શબ્દ વ્યપદેશ ગ્યતાને અનુસરીને છે. () આદર ૨—બન્ને પ્રકારના (માર્ગસ્થ સંબંધિ અને કેવલી સમુદઘાત સંબંધિ) કામણગમાં અનાહારીપણું હોય છે. તેમજ ઉત્પત્તિના પ્રથમ સમય સંબંધિ કામણગમાં આહારીપણું પણ છે. વળી તે સચિત્તાદિ ત્રણ પ્રકારને, અનાગરૂપ એક પ્રકારને, એજ રૂપ એક પ્રકારનો, અને દિશિસંબંધિ 34-5-6 દિશિને આહાર છે. શેષ ભેદ ઉત્પત્તિના પ્રથમ સમયે હાય નહિ. (26) જુથાર –માર્ગસ્થ જીવને મિથ્યાત્વ. સાસ્વાદન અને સમ્યક્ત્વ, એ 3 ગુણસ્થાન છે, તેમજ કેવલીને સગી ગુણસ્થાન હોવાથી કાર્મણગમાં ચાર ગુણસ્થાન છે. (7) કલમે ૮-રૂક૭–ચાદ જીવભેદની અપેક્ષાએ માર્ગસ્થજીવ આશ્રયિ અપર્યાપ્ત સાત ભેદ છે. તેમજ પાંચ ત્રેસઠની અપેક્ષાએ કામણગમાં 342 અપર્યાપ્ત ભેદ હેય. અને તે સાત અપર્યાસમાં કેવલી સંબંધિ સંક્ષિપર્યાપ્ત મેળવતાં તથા 332 અપર્યાપ્તમાં કેવલી સંબંધિ 15 કર્મભૂમિપર્યાયના ભેદ મેળવતાં અનુક્રમે 8 અને 347 ભેદ થાય. અહિં અપર્યાપ્ત શબ્દથી કરણ અપર્યાપ્તપણું જાણવું, અન્યથા લબ્ધિપર્યાપ્તપણું તે માર્ગસ્થને પણ હોય. (28) પતિ દ–માર્ગસ્થ જીવને તથા ઉત્પત્તિના પ્રથમ સમયવતી જીવને એક પણ પર્યાપ્તિ પૂર્ણ થયેલી ન હોય, કારણકે પર્યાસિઓ ઉત્પત્તિ સમયે જ પ્રારંભાય છે. પરંતુ કેવલી સમુઘાતવતી કાર્મણગમાં છએ પર્યાદ્ધિઓ હાય માટે કાર્મણગમાં 6 પર્યાદ્ધિઓ ગણાય છે. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર (22) રાપા ઉ–માર્ગસ્થજીવને પરભવ સંબંધિ આયુષ્ય અને કાગ પ્રાણ પૂર્વભવમાંથી છૂટયા બાદ તુર્ત સાથે થાય છે, માટે માર્ગસ્થ અને ઉત્પત્તિના પ્રથમ સમય વતી કામણગમાં આયુષ તથા કાયબળ પ્રાણ હોય. અને કેવલી સમુઘાતવતી કામણગમાં ભૂતકાળની અપેક્ષાએ સામાન્યથી 10 પ્રાણુ ગણાય પરન્તુ વાસ્તવિક રીતે પ ઇન્દ્રિયે સિવાયના પાંચ પ્રાણ ગણવા. કારણકે પ્રત્યક્ષ જ્ઞાનીને ઇન્દ્રિયનિમિત્તક જ્ઞાન હોય નહિ તેથી ઈન્દ્રિય પ્રાણ પણ હોય નહિ. (ર૦) સં ૪–૨–માર્ગસ્થજીવના કાર્મણગમાં આહારાદિ ચારે સંજ્ઞા હોય, અને હેતુવાદ વિગેરે 3 માની 1 દષ્ટિવાદ સંજ્ઞા હોય. તથા કેવલી સમુદ્દઘાતવતી કામણગમાં અશાતા વેદનીકર્મના ઉદયરૂપ એક આહાર સંજ્ઞા છે, અને શેષ 3 સંજ્ઞાઓ મેહનીયના ઉદયવાળી છે માટે ન હોય. તેમજ હેતુવાદ વિગેરે ત્રણમાંની એકે પણ સંજ્ઞા નથી. કારણકે સંજ્ઞા તે છદ્મસ્થજીવોના જ્ઞાન આશ્રયિ છે. અહિં શંકા થાય કે જે દીર્ઘકાલિક્યાદિસંજ્ઞાઓ છદ્મસ્થજીવોની વિજ્ઞાનશક્તિ આશ્રયિ છે તે કેવલીને તેરમે અને ચાદમે ગુણસ્થાને સંજ્ઞિ કેમ કહ્યા? ઉત્તર –કેવલી ભગવાનને જે સંક્ષિપણું કહ્યું તે માત્ર મનેદ્રવ્યના સંબંધ માત્રથી જ, પરંતુ મને દ્વારા વિચાર કરવાની અપેક્ષાએ નહિ. એ સંબંધ શ્રી પંચસંગ્રહાદિ ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યો છે. 1 પંચસંગ્રહ ગ્રંથમાં પ્રથમ દ્વારની , 32 મી ગાથામાં કહ્યું છે કેયહી છે તો તે સમu fજ” એટલે કેવલી ભગવાન સંક્તિ પણ નહિ અને અસંસિ પણ નહિ. તેમજ ટીકામાં કહ્યું છે કે, તથા संझिनि सयोग्ययोगीकेवली वर्जानि द्वादश गुणस्थानकानि, ये तु सयोग्ययोगीकेवली गुणस्थानके ते तत्र न संभवतः, सयोग्ययोगीकेवलीनोः संज्ञित्वायोगात्, तदयोगश्च मनोविज्ञानाऽभावात्. न चाप्येकान्तेन तयोरसंज्ञित्वं द्रष्टव्यं, द्रव्यमनीपेक्षया संज्ञित्वस्याऽपि व्यवहारात्, तथा चाह-केवलीनी न संझिनौ मनोविज्ञानाभावात, नाप्यसंज्ञिनौ द्रव्यमनः संबंधापेक्षया संज्ञि For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 263 (ર) 3o ૨૦–જ્ઞાન અજ્ઞાન અને દર્શન દ્વારમાં કહ્યા પ્રમાણે કામણગમાં ચક્ષુદર્શન અને મન:વિજ્ઞાન સિવાયના 10 ઉપગ છે. (22) ઘર ૨–સમ્યક્ત્વદ્વારમાં કહ્યા પ્રમાણે મિશ્રવિના (ર૩) પંપ ૭-૧૨--આહારદ્ધિક, નરકશ્ચિક, અને 4 આયુષ્ય એ આઠ પ્રકૃતિ માર્ગ સ્થ કામણગમાં ન બંધાય, કારણકે આહારકદ્ધિક અપ્રમત્ત મુનિને બંધાય, નરકાયુ, દેવાયુ અને નરકટ્રિક સર્વપર્યાસને બંધાય, તેમજ નરકાયુ, તિગાયુ ઈન્દ્રિય પર્યાપ્તને બંધાય, આ ત્રણ અવસ્થા માર્ગમાં વહેતા જીવને અથવા ભવપ્રથમસમયવતી જીવને હાય નહિ, માટે એ 8 પ્રકૃતિએ સિવાય શેષ 112 પ્રકૃતિઓ બંધાય. અને આયુષ્યબંધના અભાવે મૂળકર્મ 7 બંધાય. તથા કેવલીના કામણગમાં માત્ર શાતાવેદનીયને બંધ 112 માં અંતર્ગત છે. માટે સામાન્યપણે કાર્મણગે એજ બંધપ્રકૃતિઓ છે. (ર૪) 32 ૮-૮૭—મૂળ આઠે કર્મને ઉદય છે. અને માર્ગસ્થજીવના કામણગમાં શરીરની 6, સંઘયણ 6, સંસ્થાન 6, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક સાધારણ, સ્વર 2, મિશ્રમેહ, 5 નિદ્રા અને જીનનામ એ 36 પ્રકૃતિ વિના શેષ 86 કર્મનો ઉદય હોય. તેમજ કાર્મણગમાં કેવલીને સામાન્યથી જે બેંતાલીશ પ્રકૃતિનો ઉદય છે તેમાંથી 1 દારિકશરીર, દારિકઉપાંગ, વર્ષભનારાચ, 6 સંસ્થાન, 2 ગતિ, 1 પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અને 2 સ્વર, એ 17 પ્રકૃતિઓ જતાં 25 પ્રકૃતિઓને ઉદય હોય, પરંતુ એ 25 પ્રકૃતિઓ છનનામ સિવાયની 89 માં स्वस्याऽपि व्यवहारात्. ऊक्तं च सप्ततिका चूरें मणकरणं केवलीणोवि, अस्थि तेण सन्निणो वुश्चंति मणोविन्नाणं पडुच, ते सन्निणो न हवंति // 1 // For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર્ગત છે, અને કેવલી સંબંધિ જીનનામ અધિક થતાં સામાન્યપણે કર્મણગમાં 87 ઉત્તરપ્રકૃતિઓને ઉદય હાય. (ર) [ ૮-૮૭–ઉદયવત્ (પરન્તુ કેવલીને વેદનીયની ઉદીરણ તથા આયુષની ઉદીરણું વિના કેવલીસમુદઘાતપ્રાયોગ્ય 22 ની ઉદીરણા કહેવી.) (રદ્દો સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર રૂ—તેજસ અને કાર્મણશરીર તે અનાદિનાં સાથેજ છે. અને તે ઉપરાંત કેવલી સંબંધિ કાર્મણગમાં સંપૂર્ણ રચાયેલું આદારિકશરીર છે, એ પ્રમાણે ત્રણ શરીર છે, આહારકશરીર છવસ્થ મુનિને હાય, તે વખતે કામણગ નથી, અને દેવ નારકને કામણગ ઉત્પત્તિના પ્રથમ સમય સુધી છે તે વખતે તેઓનું વૈક્રિયશરીર નિષ્પન્ન થયું નથી, કારણકે કિયશરીરપર્યામિ પૂર્ણ થયાબાદ વૈક્રિયશરીર હોઈ શકે છે. તેપણું શરીર રચનાને પ્રારંભ થવાની અપેક્ષાએ વૈક્રિયશરીર પણ ગણી શકાય. (28) વૈધ હેતુ ૪-કરૂ–ચાદ યોગ વિના શેષ 43 બંધહેતુ છે. અહિં માર્ગમાં વ્યક્ત મિથ્યાત્વ નહિ હોવાથી એક અના ગિક મિથ્યાત્વ ગ્રહણ કરવા એગ્ય છે, પરંતુ પાંચ મિથ્યાત્વ ગ્રહણ કરવાનું કારણ એ છે કે તે ભવમાં પર્યાપ્ત થયાબાદ જે જે મિથ્યાત્વને (વ્યક્તપણે) સંભવ છે તે તે મિથ્યાત્વ અપર્યાપ્ત અવસ્થામાં પણ (સત્તાપણે) ગણવાં જોઈએ. " (ર૧) ચા –કાશ્મણગમાં એક પણ ધ્યાન નથી. કારણકે માર્ગસ્થજીવને મન હાય નહિ માટે. તેમજ કેવલી સંબંધિ કાર્મણગમાં પણ ધ્યાન નથી, કારણકે કેવલીને યંગનિધિ વખતે ધ્યાન હોય છે, અને સમુદઘાત વખતે કૅગનિરોધ નથી. માર્ગસ્થજીને આર્ત અને રૈદ્ર ચિંતારૂપ છે પરંતુ | (રૂ) સંઘચા –માર્ગ સ્થજીવને સંઘયણ નથી, પરંતુ કેવલીને વર્ષભનારાચ સંઘયણ છે. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 265 (32) સંથાર –માર્ગસ્થજીવને સંસ્થાન નથી, પરંતુ કેવલીને છએ સંસ્થાન હોય છે. (૩ર) સમુધાત –કામણગમાં માર્ગ અને વેદના, કષાય, અને મરણ એ 3 સમુદઘાત તથા કેવલીને કેવલીસમુદઘાત હાય. (33) મrs -૪૮–મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ ઉપશમચારિત્ર, મનઃપવજ્ઞાન, દેશવિરતિ, સર્વવિરતિ, અને ચક્ષુદર્શન એ પાંચ ભાવ સિવાય શેષ 48 ભાવ હોય. અહિં માર્ગથકાશ્મણગમાં પૂર્વોક્ત પાંચ અને ક્ષાયિકના 9 ભાવસહિત 14 ભાવવિના શેષ 39 ભાવ હોય, અને કેવલીને કામણગમાં 9 ક્ષાવિકભાવ, અસિદ્ધત્વ, મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અને 3 પારિ મિકભાવ સહિત 15 ભાવ હેગ્ન. તેમજ સામાન્યપણે બનેનો કર્મણ યોગ ગણુતા પૂર્વે કહ્યા પ્રમાણે 48 ભાવ હાય. (24) વાધના–જન્મદેહની જઘન્ય અવગાહના આહારપર્યાપ્તિ સમયે અંગુલને અસંખ્યાતભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના કેવલીભગવાનના શરીર આશ્રયિ 500 ધનુષપ્રમાણ છે. એથી વધુ અવગાહનાવાળા જીવને માર્ગસ્થત્વાદિપણું અને કેવલી મુઘાતનો અભાવ હોવાથી કામણગ ન હોય. તથા કામેણાગ વખતે ઉત્તરદેહન અભાવ હોવાથી ઉત્તરદેહાવગાહના પણ ન હોય. અને સમુઘાતકૃત તેજસકામણની ઉત્કૃષ્ટ અવગાહના કેવલી મુઘાતવતી કાણકાગ વખતે સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે. (રૂ) સ્થિતિ–કામણગની જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અનુક્રમે 256 આવલિકા તથા 33 સાગરોપમ છે. અને જઘન્ય કાયસ્થિતિ વકગતિના કામણગાની 1 સમય, તેમજ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ (પાંચ સમયની) વક્રગતિ સંબંધેિ પાંચ સમયની છે. ત્યારબાદ કામણગ પલટાઈને મિથાગ પ્રવર્તે છે. અહિં પાંચ સમયની વક્રગતિમાં પાંચમે સમયે આહારપર્યાતિ હોવાથી આહારપર્યાપ્તિ સમયે વર્તત કામણગ પણ ગણવામાં આવી ગયું છે. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૬ () ચરિ–માર્ગસ્થજીની અપેક્ષાએ 400000 એનિ છે. કારણકે કામણગ નિમાં ઉત્પન્ન થતાં સુધી હોય છે. અને કેવલી સંબંધિ કામણગમાં મનુષ્ય સંબંધિ 14 લાખ યોનિ ગણાય. વળી સામાન્યપણે કામણયોગમાં સચિત્ત, સંવૃત, શીત, અને શંખાવર્ત વિગેરે ભેટવાળી સર્વનિઓ હોય છે. इति कार्मणयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. तत्समाप्ती 15 योगद्वारेष्वपि 36 द्वारप्राप्तिः समाप्ता. 3 वेदमा 36 द्वारनी प्राप्ति. સ્ત્રીવેદમાં. (2) ગતિ રૂ-નરક સિવાયની 3 ગતિ હેય. (2) સુન્દ્રા —એક પંચેન્દ્રિયની જાતિ, અને ઈનિદ્રા પાંચ છે. (રૂ) ગ ––સ્ત્રીવેદમાં ત્રસકાય છે. (4) ચોન શરૂ––આહારક અને આહાર કમિશ્ર સિવાયના છેષ 13 એગ હોય. કારણકે સ્ત્રી ચાદપૂવી નહિ હોવાથી આહારક લબ્ધિ સ્ત્રીને ન હોય. (9) –સ્ત્રીવેદમાં એક સ્ત્રીવેદજ હેય. (6) વાવ -રરૂ–સ્ત્રીવેદેદયી જીવને બે વિરૂદ્ધવેદ વિના 23 કષાય હાય. (7) જ્ઞાન ? (9), (8) અજ્ઞાન રૂ–સુગમ છે. (સ્ત્રીને મન:પર્યવ જ્ઞાન હોય છે. ) 1 અહિંથી આગળ સ્ત્રીનાં ચિન્હવાળી તે કવ્યસ્ત્રી અને પુરા ઉપર વિષયાભિલાષવાળી તે ભાવત્રી જાણવી. તેમાં ભાવાત્રીમાં ચાર જ્ઞાન અને વ્યસ્ત્રીમાં પાંચે જ્ઞાન જાણવાં. માટે કોંસમાં મૂકેલા આંકડા સ્ત્રી આયિ જાણવા. For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 267 (2) સંગમ છે (દ)–સામાયિક, છેદેપસ્થાપનીય, દેશવિરતિ, અને અવિરતિ એ ચાર ચારિત્ર હોય, તેમજ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છટ્ટે સાતમે ગુણસ્થાને છે પરંતુ સ્ત્રીને ન હોય, અને સૂમસં૫રાય તથા યથાખ્યાત ચારિત્ર સ્ત્રીને હોય છે પરન્તુ તે વખતે ભાવસ્ત્રીવેદ નહિ હેવાથી એ બે ચારિત્રને અભાવ ગણાય. અને સ્ત્રીલિંગરૂપે દ્રવ્યવેદમાં પરિહારવિશુદ્ધિ વિના શેષ 6 ચારિત્ર છે. - (20) રન 3 (૪)–ભાવસીવેદમાં કેવળદર્શન વિના 3 દર્શન છે, અને દ્રવ્યસ્ત્રીવેદમાં ચારે દર્શન હોય છે. (22) –બને પ્રકારની સ્ત્રીમાં છએ લેશ્યા હોય છે. (ર) મરથ ર–બન્ને પ્રકારની સ્ત્રીમાં બન્ને ભેદ હેય. (3) સચવ બન્ને પ્રકારની સ્ત્રીઓમાં 6 સમ્યકત્વ છે. (4) શિત્વ –બને પ્રકારની સ્ત્રીઓ સંસી હોય છે. () માયા ૨--અને પ્રકારની સ્ત્રીઓમાં આહારક તથા અનાહારકપણું હોય છે. તેમાં દ્રવ્યસ્ત્રીપણું શરીરપર્યાપ્ત સ્ત્રીને હોય, કારણ કે શરીર રચાયા પહેલાં સ્ત્રીલિંગને અભાવ હોય છે. જે કે શરીરપર્યાપ્ત સ્ત્રીને સ્પષ્ટ સ્ત્રીલિંગ ન હોય તેપણ સ્તનાદિ રૂપ દારિક ઉપાંગ નામકર્મને ઉદય માર્ગમાં નહિ પણ ભવે ત્પત્તિના પ્રથમ સમયથી ચાલુ થયેલ છે, માટે શરીર રચાયા બાદ અતિ અસ્પષ્ટ સ્તનાદિ ઉપાંગ સ્ત્રીને હોઈ શકે છે, તે કારણથી દ્રવ્યસ્ત્રીને માર્ગસ્થ અનાહારીપણું ન હોય, પરંતુ કેવલીસમુઘાત સમયનું અને અગીપણાનું અનાહારકપણું છે, અને આહારકપણું તે સ્ત્રીભવના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. તથા ભાવસ્ત્રીમાં વકગતિ સંબંધિ અનાહારકપણું હાય, કારણકે માર્ગમાં પણ સ્ત્રીવેદને ઉદય છે, અને શેષ કેવલીસમુદ્યાત સંબંધિ તથા અગી ગુણસ્થાન સંબંધિ અનાહારકપણું ભાસ્ત્રીમાં ન હોય, 1 “બન્ને પ્રકારની " એટલે ભાસ્ત્રી અને વ્યસ્ત્રી. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 268 કારણકે તે વખતે સ્ત્રીવેદનો ઉદય નથી, તેમજ ભાસ્ત્રીમાં આહારપણું ઉત્પત્તિના પ્રથમ સમયથી શરૂ છે. (26) ગુજસ્થાન 6 (૨૪)–ભાવીને નવ તથા દ્રવ્યસ્ત્રીને દિ ગુણસ્થાન હોય. (17) નમે ર-રૂઝ (2-30)-14 નારક, તથા સનસ્ આદિ 10 ક૫, 9 વેચક, 5 અનુત્તર, 2 ઉર્ધ્વકિલિબષિક, અને 9 લોકાન્તિક એ 35 પર્યાપ્ત અને 35 પર્યાપ્ત મળી 70 પ્રકારના દેવ, 101 સમુરિછમ મનુષ્ય, અને 10 ગજતિર્યંચ સિવાય તિચેચના 38 ભેદ, એ પ્રમાણે ર૨૩ ભેદ સિવાયના શેષ 340 જીવભેદ ભાવસ્ત્રીવેદમ હોય, અને 14 જીવભેદની અપેક્ષાએ સંજ્ઞિ અપર્યાપ્ત તથા સંજ્ઞિ પર્યાપ્ત એ બે જીવભેદ હોય. તેમજ દ્રવ્યસ્ત્રીવેદમાં ચાદમાંથી એક સંસિ પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બે ભેદ હોય, અને ઉત્તર જીવભેદ પૂર્વોક્ત ૩૪૦માં 10 સમુચ્છિમ જળચરાદિ તિર્યંચ પંચેન્દ્રિય મેળવતાં 350 જીવભેદ હોય. (28) vaff —દ્રવ્ય તથા ભાવ સ્ત્રીવેદમાં 6 પર્યાતિઓ છે. (26) પ્રાણ ૨૦–સુગમ છે. (20) સં ક–ર–બને સ્ત્રીને આહારાદિ ચારે સંજ્ઞા છે, અને હેતુપદેશિકી વિગેરે ત્રણમાંની દીર્ધકાલિકી અને દષ્ટિવાદિકી સંજ્ઞા છે. (22) ૩પયોગ 20 (૨૨)–ભાવસ્ત્રીને કેવળકિક સિવાય 10 ઉપયોગ અને દ્રવ્યસ્ત્રીને કેવળદ્ધિક સહિત 12 ઉપયોગ છે. (રર) ર રૂ—બને સ્ત્રીને ત્રણે દષ્ટિ છે. (ર૩) વૈધ ૮–૧૦–મૂળ 8 કર્મને અને ઉત્તરભેટે 120 કર્મનો બંધ છે. ( સ્ત્રી આહારદ્રિક બાંધી શકે પણ ઉદયમાં ન લાવી શકે.) (ર૪) 32, ૮-૨૦૬–મૂળ આઠે કર્મનો ઉદય છે, અને ઉત્તરભેદમાં નરકત્રિક મુજાતિ , સ્થાવર, સૂમ, સાધારણ, For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 269 આતપ, જીનનામ, પુરૂષદ, નપુંસકવેદ, આહારદ્ધિક, એ 16 પ્રકૃતિઓ સિવાય શેષ 106 પ્રકૃતિએનો ઉદય ભાવ તથા દ્રવ્યસ્ત્રીને છે, જે કે દ્રવ્યસ્ત્રીરૂપ મલ્લિકુમારીને જીનનામને ઉદય ચાલુ અવસર્પિણીમાં થયે હતા પરંતુ તે અનંતકાળે બનેલું આશ્ચય હોવાથી ગણી શકાય નહિ. (ર) કહીરના ૮-૨૦–ઉદયવત્ . (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) શરીર ૪–આહારક સિવાયનાં 4 શરીર છે. કારણકે સ્ત્રી આહારકશરીરનામકર્મ બાંધી શકે પરંતુ રચી શકે નહિ. (28) વૈધતુ ર-૩ મૂળ બંધહેતુ 4, અને ઉત્તર બંધહેતુ પુરૂષદ, નપુંસકવેદ અને આહારકના બે પેગ એ ચાર વિના શેષ 53 છે. (ર૬) દાન –રૂ (૨૬)-મૂળ 4 ધ્યાન, અને ઉત્તરભેદે 4 આર્ન, કરિદ્ર, 4 ધર્મ અને 1 શુકલ સહિત 13 ધ્યાન છે. એકવિતર્ક વિગેરે શુકલધ્યાન ક્ષીણમહાદિ ગુણસ્થાને છે માટે ભાવસ્ત્રીને એ ત્રણ ધ્યાન ન હોય, અને દ્રવ્યસ્ત્રીને સર્વ ધ્યાન હોય. (30) સાચા , (32) સથાન દ–સુગમ છે. (૩ર) મુઘાત 6 (૬)–ભાવઢીને આહારક અને કેવલીસમુદ્દઘાત સિવાય પાંચ સમુઘાત, અને દ્રવ્યસ્ત્રીને કેવલી સમુદઘાત. સહિત 6 સમુઘાત હોય. (33) માવ -કર (૧૦)–ભાવસ્ત્રીને મૂળભાવ પાંચ અને ઉત્તરભાવમાંથી ક્ષાયિક સમ્યક્ત્વ સિવાયના 8 ક્ષાવિકભાવ, નરક ગતિ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ 11 ભાવ રહિત શેષ 42 ભાવ હોય. તેમજ દ્રવ્યસ્ત્રીને નરકગતિ, પુરૂષદ અને નપુંસકવેદ એ 3 ભાવ વિના શેષ 50 ભાવ હોય. 1. સ્ત્રીવેદમાં ભાવદાર ઉતારતાં શ્રીમદ્દ દેવચ દજી મહારાજે શ્રી વિચારસાર ગ્રંથમાં ભાવસ્ત્રિીને ઉપશમ ચારિત્ર કહ્યું છે, તેમજ સ્ત્રીવેદમાં For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) કવાદના–અને સ્ત્રીની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ લબ્ધિપર્યાપ્ત સ્ત્રીની અપેક્ષાએ છે. અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 યોજન પ્રમાણે તે સ્વયંભૂરમણની જળચર સ્ત્રીના મૂળ શરીરની અપેક્ષાએ છે. અને ઉત્તરદેહ આશ્રયિ મનુષ્ય તથા દેવસ્વીની અવગાહના પુરૂષવત્ 1 લાખ એજન પ્રમાણુ હોય કે ન્યૂન હોય તેને નિર્ણય શ્રી બહુશ્રુતથી જાણવો. તથા સમુદઘાતકૃત અવગાહના મરણસમુઘાતની અપેક્ષાએ લગભગ 8 રજજુ દીર્ઘ છે. અને દ્રવ્યસ્ત્રીની અવગાહના કેવલી સમુદઘાત વખતે સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (3) ચિતિ–-દ્રવ્યસ્ત્રીની જઘન્ય મfથતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પપ પલ્યોપમની તે ઇશાન સ્વર્ગની અપરિગ્રહિતા દેવાંગનાઓ આશ્રયિ છે. તથા જયસ્થિતિ જઘન્ય 1 સમય છે, કારણકે કેઈક સ્ત્રી ઉપશમણિમાં અવેદક થઈને શ્રેણિથી પડતાં 1 સમય માત્ર સ્ત્રીવેદ અનુભવી બીજે સમયે કાળ ગુણસ્થાન 9 હોય છે, અને નવમે ગુણસ્થાને સૂક્ષ્મ લેભ સિવાય સર્વ મોહપ્રકૃતિઆ ઉપશાન્ત થાય છે, માટે નવમે ગુણસ્થાને ઉપશમ ચારિત્ર હોય એમ સર્વ ગ્રંથકારે કહે છે તે યથાર્થ છે, પરંતુ નવમે ગુણસ્થાને સ્ત્રીવેદ પ્રવત ત્યાં સુધીમાં (25 ચારિત્ર મોહનીયમાંથી 4 અનંતાનુબંધિ અને ) એક નપુંસકવેદ ઉપશાન્ત થયેલા હોય છે, અને બીજી 20 ચારિત્રમોહ પ્રકૃતિઓને ઉદય છે, તો સ્ત્રીવેદમાં ઉપશમ ચારિત્ર કેવી રીતે હોય ? કારણકે સૂક્ષ્મલોભ સિવાય સર્વ મેહની ઉપશાન્તિ તો સ્ત્રીવેદને અભાવ થયા બાદ હોય, અને નવમા ગુણસ્થાને ઉપશમચારિત્ર હેય પરન્તુ નવમા ગુણસ્થાનવાળા સ્ત્રીવેદમાં ઉપશમચારિત્રનો સદ્દભાવ સંભવતો નથી. જે ઉપશાત થયેલી અનંતાનુબંધિ 4 અને નપુંસકદિ એ 5 પ્રકૃતિની અપેક્ષાએ ઉપશમચારિત્ર કહેવાય તો સ્ત્રીવેદે માંડેલી ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદ પહેલાં ક્ષય પામેલી ર કષાય અને નપુંસકવેદ એ 13 પ્રકૃતિઓની અપેક્ષાએ ક્ષાયિયારિત્ર પણ સંભવે, અને સ્ત્રીવેદમાં ક્ષાયિકચારિત્ર વિચારસાર તથા બીજા કોઈ ગ્રંથમાં કહ્યું નથી. માટે સ્ત્રીવેદમાં ઉપશમ ચારિત્ર વિચારણીય છે. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 271 કરી અનુત્તર દેવ થાય તે બીજે સમયે પુરૂષદેદય થવાથી જઘન્ય કાયસ્થિતિ 1 સમયની થાય. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પાંચ આચાર્યોના ભિન્ન અભિપ્રાયથી નીચે પ્રમાણે છે - 1. કેઈક જીવ પૂર્વકોડ આયુષ્યવાળી મનુષ્ય સ્ત્રી અથવા તિચસ્વીપણે ઉત્પન્ન થઈ, ઈશાન સ્વર્ગમાં 55 પલ્યોપમના આયુષ્યવાળી અપરિગૃહિતા દેવાંગના થાય, ત્યાંથી આવી પૂર્વકોડ આયુષ્યવાળી મનુષ્યસ્ત્રી વા તિચસ્ત્રી થઈને ફરીથી ઈશાન સ્વર્ગમાં પપ પપમના આયુષ્યવાળી અપરિગૃહિતા દેવાંગના થાય, ત્યારબાદ અન્ય ભવમાં સ્ત્રીવેદ અવશ્ય બદલાઈને પુરૂષદ થાય માટે 110 પપમ અને 6 પૂર્વોડવર્ષ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સ્ત્રીવેદની હોય. 2. પૂર્વેક્રોડ આયુષ્યવાળી મનુષ્ય અથવા તિર્યચસ્ત્રીમાં પાંચભવ સુધી ઉત્પન્ન થઈને પૂર્વોક્ત રીતે જે ઈશાન સ્વર્ગમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવી બે વખત થાય તે પરિગૃહિતા દેવી થાય અને પરિગૃહિતા દેવીનું આયુષ્ય તો 9 પલ્યોપમ છે. તેથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 18 પપમ અને 6 પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ છે. 3. પૂર્વોક્ત રીતે પાંચવાર પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળી સ્ત્રી થઈને કાળ કરે અને એક ભવાન્તરે બે વાર ઉત્કૃષ્ટ આયુષ્યવાળી દેવી થાય તે સાધમ સ્વર્ગમાંજ પરિગૃહિતા દેવી થાય. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય 7 પપમ છે, માટે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 14 પલ્યોપમ અને 6 પૂર્વક્રોડવર્ષ પ્રમાણ છે. 4. પૂર્વોક્ત રીતે સધર્મ સ્વર્ગમાં 50 પોપમ આયુધ્વવાળી બે વાર અપરિગ્રહિતા દેવી થાય તે કારણથી સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 100 પલ્યોપમ 6 પૂર્વકોડવર્ષ પ્રમાણ છે. ઘણા આચાર્યોએ આ અભિપ્રાયજ વિશેષ અંગીકાર કર્યો છે. ૧-ર-૩. આ બીજા, ત્રીજા અને પાંચમા અભિપ્રાયથી સ્ત્રીના આયુષ (55 પલ્યોપમ પ્રમાણ)થી પણ કાયસ્થિતિ ઓછા પ્રમાણુવાળી આવે છે, તે શ્રીબહુશ્રુતગમ્ય છે. For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 272 5. પૂર્વ કોડવર્ષ આયુષ્યવાળી સ્ત્રીસતતપણે 7 વાર સ્ત્રીપણું પામી આઠમે ભવે 3 પલ્યોપમ આયુષ્યવાળી યુગલિક સ્ત્રી થઈ કાળ કરી સધર્મ સ્વર્ગમાં જઘન્યસ્થિતિવાળી એટલે 1 પાપમવાળી અપરિગૃહિતા અથવા પરિગ્રહીતા દેવી થાય, ત્યાંથી આવ્યાબાદ અવશ્ય સ્ત્રીવેદ બદલાય છે, માટે સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 4 પપમ 7 કોડપૂર્વવર્ષ પ્રમાણ છે. દ્રવ્યસ્ત્રીની જઘન્ય કાયસ્થિતિ આયુષ્યવત (256 આવલિકારૂપ) અન્તમુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભાવસાવત્, (36) ચનિ–સ્ત્રીવેદની નિ મનુષ્ય તિચપચેન્દ્રિય અને દેવની મળી 18 લાખ છે. શેષ સચિત્તાદિ ભેદનું સ્વરૂપ દેવ, મનુષ્ય અને તિર્યચપંચેન્દ્રિયની યોનિના સ્વરૂપને અનુસારે મેળવીને આગળ પુરૂષદમાં કહેવાશે તે રીતે 5 ભેદે છે. इति स्त्रीवेदे 36 द्वारप्राप्तिः समाप्ता. પુરૂષદમાં. (2) જતિ રૂ, (2) નિદ્રા , (3) કાય –સ્ત્રીવેદવતું. (9) ચા –સ્ત્રીવેદ કરતાં આહારકના બે પેગ અધિક છે. (9) ઘેર 2, (6) કૃષય ક૨૩, (7) જ્ઞાન છે (1), (8) જ્ઞાન રૂ—સ્ત્રીવેદવત્ (1) સંયમ 6 (૭)–ભાવપુરૂષમાં સૂક્ષ્મસંપાય તથા યથાપ્રખ્યાત ચારિત્ર વિના શેષ પાંચ ચારિત્ર, અને દ્રવ્યપુરૂષમાં સર્વે ચારિત્ર હોય. (20) ન 3 (4), (22) ક્યા 6, (22) મધ્ય 2, (3) મુખ્યત્વ 6, (24) સંન્નિત્વ , (29) સાદર 2, (26) ગુખચાર 2 (24), (7) કોમેટ ર–કર (કર), (બાદ કરેલા 70 દેવભેદ વધારવાથી) (28) , (21) વાળ 20, (ર૦) HT For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૩ 4-2, (22) 3 20 (22), (22) દૃષ્ટિ 3, (ર૩) સંધ 8-201 (ર૪) 32 8-208 (202) ( ભાવપુરૂષમાં આહારદ્ધિક સહિત અને દ્રવ્યપુરૂષમાં આહારદ્ધિક તથા જીનનામ સહિત. (ર) કરો 8-208 (202), (ર૬) સત્તા 8-148, (27) રરર . ( આહારક સહિત), (28) ધાતુ ક–૧૬ (આહારકટ્રિક સહિત સ્ત્રીવેદવત્ ), (ર૬) ગાન ક૨૩ (26), (રૂ) સંજય 6, (32) સંસ્થાન 6, (22) નમુવાત 6 (7) આહારક સમુદુઘાત સહિત, (23) માવ -કર (10) –સ્ત્રીવેદવત્, (34) અવાજા–જઘન્યથી અંગુલને અસંખ્યાતમે ભાગ સમુછિમ મનુષ્યની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ 1000 એજન પ્રમાણ તે સ્વયંભૂરમણના જળચરાદિકના મૂળ શરીરની અપેક્ષાએ છે, અને ઉત્તરક્રિયની અપેક્ષાએ એક લાખ યેાજનથી કંઈક અધિક છે, અને સમુદઘાતત અવગાહના સ્ત્રીવેદવતું. (3) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અનુત્તરદેહ આશ્રયિ 33 સાગરોપમ છે. તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. કારણકે પૂર્વભવના સ્ત્રી અથવા પુંસકવેદમાંથી આવેલે લબ્ધિઅપર્યાપ્ત પુરૂષ અન્તર્મુહૂર્તમાં મરણ પામી અન્ય ભવમાં (ત્રીજા ભવમાં) સ્ત્રી અથવા નપુંસકવેદે ઉત્પન્ન થાય તે મધ્ય ભવમાં અન્તર્મુહૂર્ત માત્ર પુરૂષદ હોઈ શકે છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગરોપમ શતપૃથત્વથી કંઈક અધિક (કિંચિત્ અધિક ઘણા સેંકડો સાગરોપમ) કાળ પ્રમાણુ છે, એટલાકાળ સુધી વારંવાર પુરૂષભાવમાં ઉત્પન્ન થયા બાદ અવશ્ય પુરૂષદ પલટાઈને સ્ત્રી અથવા નપુંસકપણું પ્રાપ્ત થાય. 1. પૃથકૃત્વશબ્દનો અર્થ “બેથી નવ” એટલે જ નહિ પરંતુ બહુત્વવાચક જાણુ. વળી પુરૂવેદપણું ઘણા સેંકડ સાગરોપમ સુધી કઈ રીતીએ પ્રાપ્ત થાય તે ચોક્કસ દર્શાવેલ નથી, પરંતુ દેવ, મનુષ્ય અને તિર્યંચ એ 3 ગતિમાં વારંવાર પુરૂષપણું એટલા કાળ સુધી પ્રાપ્ત થાય. એમ સામાન્યથી જાણવું For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪ (રૂદ) નિ–૪ લાખ દેવ, 4 લાખ તિચપંચેન્દ્રિય, તથા 14 મનુષ્યની મળી 22 લાખ યોનિ પુરૂષદની ગણાય છે. વળી પુરૂષદમાં અચત્ત તથા મિશ્ર એ બે યુનિઓ છે, તેમાં દેવને અચિત્ત, અને ગર્ભજમનુષ્ય તથા તિર્યંચને મિનિ છે. તેમજ સંવૃત અને સંવૃતવિવૃત, તથા એક શિષ્ણુ, અને શંખાવતદિ ત્રણે એનિઓ છે. इति पुरुषवेदे 36 द्वारप्राप्तिः समाता. નપુંસકવેદમાં. (2) જતિ (), (2) નિદ્રા 2-2-2-4-6, (3) વાવ 6, () રંગ 26, () 6 , (દ) પાય -૨–સુગમ છે. (7 જ્ઞાન , (6), (8) મન 3, (2) સંચમ 9 (7), (20) ન રૂજ), (22) હૈ 6, (22) મધ્ય ૨(રૂ) સભ્યત્ર દ –પુરૂષ વેદવતું. (24) શિવ 2, (21) શાદાર ર–સુગમ છે. (6) ગુણસ્થાન 6 (૨૪)–પુરૂષ વેદવતુ. (7) મેર ૨૪-૧૨–નપુંસકવેદમાં 14 ભેદ હોય છે અને પાંચસે ત્રેસઠમાંથી 14 નારક, 30 કર્મભૂમિ જ મનુષ્ય, 101 સમુરિઝમ મનુષ્ય, અને 48 તિર્યંચ એ 14 જીવભેદ નપુંસકવેદમાં છે. (28) પતિ દ. (26) –સુગમ છે. (ર૦) ર -૩-આહારઆદિ ચારે સંજ્ઞા છે, તેમજ વિકલેન્દ્રિય તથા અસંક્ષિપંચેન્દ્રિયને હેતુપદેશિકીસંજ્ઞા, અને સંનિપુંસકને દીર્ઘકાલિકીસંસા, અને સમ્યગદષ્ટિ નપુંસકને દષ્ટિવાદોપદેશિકી (અને દીર્ઘકાલિકી) સંજ્ઞા છે. એમ નપુંસકવેદમાં ત્રણે સંજ્ઞા છે. For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 275 (2) ઉપર 20 (ર), (રર) રૂ, (ર૩) વૈધ ૮–પુરૂષ વેદવત્. (ર) 3 8- –દેવત્રિક, જીનનામ, સ્ત્રીવેદ, અને પુરૂષવેદ એ 6 પ્રકૃતિએ વિના શેષ 116 ને ઉદય હોય. (ર) થી ૮-૨૨૬–ઉદયવત્ - (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રૂાર ક, (8) વંતુ ક–૯, (ર૬) દયાન કરૂ (26), (30) સંચળ 6, (રૂ) સંસ્થાન દ, (32) સમુદ્રથતિ 6 (7), (23) માવ -કર (૧૦)-પુરૂષ વેદવતું (24) વરસાદના–જન્મદેહની અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમભાગ તે સૂમલબ્ધિ અપર્યાપ્તનિગદ આશ્રયિ જાણવી, અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1000 એજન પ્રમાણ તે કમળલતાદિ બાદરપ્રત્યેક વનસ્પતિ આશ્રય મૂળદેહ સંબંધિ જાણવી, અને ઉત્તરદેહ સંબંધિ જઘન્ય અવગાહના વાયુઆર્થિ અંગુલને અસંખ્યાતમભાગ અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1 લાખ જન પ્રમાણે તે નપુંસકવેદી મનુષ્ય આશ્રય જાણવી. (દેવને નપુંસકપણું હોય નહિ માટે તેના ઉત્તરક્રિયનું ગ્રહણ ન થાય. ) અને સમુદઘાતકૃત અવગાહના એકેન્દ્રિયવત્ 14 દીર્ઘ રજજુ પ્રમાણ છે. એ ભાવ નપુંસકની અપેક્ષાએ કહ્યું, અને દ્રવ્યનપુંસકની અપેક્ષાએ તે સમુદઘાતકૃત અવગાહના સંપૂર્ણ લેકાકાશ પ્રમાણ છે. શેષ સર્વ ભાવનપુંસકવતું. (3) રિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, ર૫૬ આલિકા પ્રમાણ તથા ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. તેમજ જઘન્યાયસ્થિતિ સ્ત્રીવેદ. 1. શ્રી વિશેષાવશ્યકમાં સ્ત્રીને દરેક અન્તર્મુહૂર્ત ત્રણે વેદ પુરાવૃત્તિઓ પ્રાપ્ત થાય છે, તેમજ પુરૂષને અને નપુંસકને પણ ત્રણ ત્રણ વેદ પ્રાપ્ત થાય તે અભિપ્રાયની અહિં વિવક્ષા કરી નથી. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૬ ત્ 1 સમય તથા અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ વનસ્પતિકાયવત્ અનંતકાળચક પ્રમાણ છે. | (36) ચરિ–ચાર લાખ દેવનિ સિવાય શેષ (એંશી લાખ) નિ નપુંસકવેદમાં ગણાય. તથા સચિત્તાદિ સર્વ ભેદવાળી નિઓ નપુંસકવેદમાં હોય છે. इति नपुंसकवेदे 36 द्वारप्राप्तिः समाप्ता, तत्समाप्तौ वेदत्रयेऽपि 36 द्वारप्राप्तिः समाप्ता. मूळ 4 कषायोमा 36 द्वारनी प्राप्ति. ક્રોધમાં. (2) જતિ છે, (2) દુનિદ્રા –-રૂ-૪-૨, (3) વાવ 6, (4) ચમ , (1) રૂ–સુગમ છે. (6) કાર ?–શરૂ-ક્રોધ કષાયમાં મૂળકષાય એક કોઇ જ છે, અને ઉત્તરભેદમાં અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર પ્રકારના ક્રોધ તથા 9 નોકષાય એ 13 કશ્ચય હેય. અહિં ક્રોધના ઉદયે માન, માયા અને લેભ ( સંબંધિ 12 ભેદ) વિધિ હોવાથી એ ત્રણને (ઉત્તરભેદે બારે ભેદને) ઉદય હાય નહિ. | (7) જ્ઞાન દ——કેવળજ્ઞાનીને કોઈ હોય નહિ માટે કેવળ જ્ઞાન વિના શેષ 4 જ્ઞાન હોય. (8) જ્ઞાન –સુગમ છે. (2) સંચમ ક–સૂમસં૫રાય અને યથાખ્યાત એ બે ચારિત્ર વિના શેષ પાંચ ચારિત્ર હોય, કારણકે એ બે ચારિત્ર અપાવીને હોય છે. (20) રન –કેવળદર્શન વિના 3 દર્શન છે. For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 (8) સૈયદ 6, (22) મધ્ય 2, (23) નથa 6 (24), શિવ 2, (29) સાદા ૨–(સર્વ ઉત્તરભેદ સહિત)સુગમ છે. (6) ગુજરાત –ક્રોધને ઉદય ૯મા ગુણસ્થાન સુધી છે. (27) મે 24-162 (28) 6, (12) શાળા 20, (20) સંશા ક-–સુગમ છે. (ર) ૩ોજ ૨૦–કેવળદ્ધિક વિના શેષ 10 ઉપગ હોય. (રર) છિ રૂ–સુગમ છે. (23) ઇંધ 8-12 –સુગમ છે. (24) 32 ૮–૨૦૨–માન 4, માયા 4, લોભ 4, અને જીનનામકર્મ એ 13 પ્રકૃતિઓ વિના શેષ ૧૯નો ઉદય છે. (ર) કરnt ૮-૨૦૨–ઉદયવ - (ર) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) સર –કારણકે પંચે શરીરવાળા ને કોઈ હોય છે. (28) ધંધહેતુ - –મૂળ બંધહેતુ ચારે છે, અને ઉત્તરબંધહેતુ માન 4, માયા 4, અને લેભ 4 એ 12 કષાય સિવાય 45 છે. (ર૬) દયાન શરૂ–શુકલધ્યાનના છેલ્લા ત્રણ ભેદ વિના શેખ 13 ધ્યાન છે, કારણકે કોધ નવમા ગુણસ્થાન સુધી છે અને શુકલધ્યાનને બીજે ભેદ બારમે, ત્રીજે તેરમે અને ચદમે ગુણસ્થાને ગયે છે. (30) સંઘ દ્, () સંસ્થાન 6, (32) સમુદ્રઘાત દ્ર (કેવલીસમુદઘાત વિના)–સુગમ છે. (33) માવ -કર–સ્ત્રીવેદવત્ . (પણ ક્રોધમાં ઉપશમ ચારિત્રને સદ્ભાવ કેવી રીતે હેાય ? તેને નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે. ) For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 278 (24) મદના જઘન્યથી અંગુલને અસંખ્યાતમેભાગ અને ઉત્કૃષ્ટથી (મૂળ દારિક આશ્રયિ) કંઈક અધિક 1000 જન પ્રમાણે તે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ છે, અને ઉત્તરક્રિય આશ્રય સાધિક એક લાખ જન પ્રમાણ છે. તથા સમુદઘાતકૃત અવગાહના તે મરણ આશ્રય સાધિક 14 રજુ પ્રમાણ છે, કારણકે લેકની નીચે વિદિશિને એકેન્દ્રિય લેકના અગ્ર ભાગે વિદિશામાં ઉત્પન્ન થાય તે સમુદ્રથાત કરતી વખતે એકેન્દ્રિયના ક્રોધયુક્ત આત્મપ્રદેશે ત્યાં સુધી લંબાય માટે. (31) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ રદ આવલિકા, અને ઉત્કૃષ્ટ 33 સાગરેપમ. તેમજ કાયસ્થિતિ જઘન્યથી લઘુ અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી મોટા અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણકે ફોધાદિ ચારે મૂળકષાય દરેક અન્તર્મુહૂર્ત બદલાઈને ઉદય આવે છે, તેથી કોઈપણ એક મળકષાય અન્તર્મુહૂર્તથી વધુ વખત રહેતું નથી. (36) ચરિકોને યોનિ ન હોય, પરંતુ ફોધવાળા જીની નિ તેજ ક્રોધની નિ ગણાય, માટે કોની નિ -4 લાખ છે. તેમજ સચિત્ત, સંવૃત, શીત અને શંખાવર્ત વિગેરે દરેક ત્રણ ત્રણ પ્રકારની નિઓ છે. સિ પે રૂદ આur: તા. For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન અને માથામાં. સર્વે દ્વારે કોધિવત્ યથાસંભવ કહેવાં, પણ “ક્રોધ એ શબ્દને સ્થાને “માન” અથવા “માયા” એ શબ્દ કહેવા. इति मानमाया संबंधि 36 द्वारप्राप्तिः समाप्ता. લેભમાં. લભ કષાયમાં સર્વ દ્વારે યથાસંભવ ક્રોધ કષાયવત્ છે, પરંતુ કોધને બદલે લેભ કહે અને જે જે દ્વારોમાં કંઈક વિશેષ તફાવત છે તે નીચે પ્રમાણે (1) સંજય દ– થાખ્યાત ચારિત્ર વિના શેષ છે ચારિત્ર હેય, કારણકે યથાખ્યાત ચારિત્ર અકષાયીને હેય. અહિં સૂક્ષ્મસંપરાય ચારિત્ર સૂક્ષ્માભના ઉદયથીજ હોય છે, માટે લેભમાં સૂક્ષ્મસંપરા ચારિત્ર ગણી શકાય છે. (2) TUાન ૨૦–મિથ્યાત્વથી સૂક્ષ્મસં૫રાય સુધીના 10 ગુણસ્થાન છે. ( અહિં સૂક્ષ્માભના ઉદયમાં સૂમસંપરાય ગુણસ્થાન છે. (31) ચિતિ–ભવસ્થિતિ ક્રોધતુલ્ય અને કાયસ્થિતિ જઘન્યથી 1 સમય માત્ર છે. કારણકે 11 મા ગુણસ્થાનના પ્રથમ સમયે લેભનું અદકપણું અનુભવી (લોભ રહિત થઈ) બીજે સમયે કાળ કરી અનુત્તર દેવું થતાં તેજ બીજે સમયે થે ગુણસ્થાન પ્રાપ્ત થવાથી લાભને ઉદય થાય, માટે જઘન્યાયસ્થિતિ 1 સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ તે ક્રોધમાં કહ્યા પ્રમાણે અત્તમુહૂર્ત પ્રમાણ છે. // इति लोभे 36 द्वारप्राप्तिः समाप्ता, तत्समाप्तौ 1 कषायेष्वपि રૂદ પાસઃ સમાન છે. 1. માનને ઉદયે ચાર માન સિવાયના વિરૂદ્ધ 12 કપાયને અનદય (ઉદય ની હોય ઇત્યાદિ રીતે વિચારવું તે યથાસંભવ કહેવાય. એ પ્રમાબેજ આગળનાં દ્વારોના સંબંધમાં પણ સર્વત્ર યથાસંભવ શબ્દનો અર્થ તે તે દ્વારને અનુસાર જાણો. For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 280 5 ज्ञानमा 36 द्वारनी प्राति. મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાનમાં. () જતિ –કારણકે ચારે ગતિના જ સમ્યગદષ્ટિ હોય છે, અને સમ્યગદષ્ટિ મતિ તથા શ્રુતજ્ઞાનરૂપ છે. (2) દ્રિય 1 (૨-૨--ક-૧)-કર્મગ્રંથ મતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પંચેન્દ્રિયને હેાય છે. કારણકે પચેનિદ્રયોજ સમ્યગદષ્ટિ હોય છે. અને સિદ્ધાન્તમતે એકેન્દ્રિય વિના ચાર જાતિના છને સાસ્વાદન હોવાથી મતિશ્રુતજ્ઞાન છે. (3) 2 (૪)-કર્મગ્રંથમતે અને સિદ્ધાન્તમને પણ ત્રસકાયમાં એ બે જ્ઞાન હોય છે. (4) ચોર 21, (4) વેઃ રૂ–સર્વેગમાં અને સર્વે વેદમાં સમ્યગદૃષ્ટિ છે. (6) વાવ ૪-રર (૩-ર)-મૂળકષાય ચારે છે, અને ઉત્તરભેદે ચાર અનંતાનુબંધિ વિના કર્મગ્રંથ મતે 21 છે, કારણકે અનંતાનુબંધિને અનુદય થાય ત્યારેજ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. વળી સિદ્ધાન્ત મતે પચીસ કષાય ગણાય. કારણકે સાસ્વાદનમાં અનંતાનુબંધિને ઉદય અવશ્ય હાય છે. 1. જ્ઞાનમાં સર્વે દ્વાર સમ્યગદૃષ્ટિની અપેક્ષાએ જાણવાં. કારણકે મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે, અને સમષ્ટિનું જ્ઞાન તે જ્ઞાનરૂપ ગણાય છે. વળી સમ્યગદષ્ટિપણું તે (જ્ઞાનને અંગે) ચતુર્થાદિ ગુણસ્થાનવાળું જાણવું અર્થાત ઉપગમ, ક્ષયોપશમ, અને સાયિક સંખ્યત્વવાળે છવ સમ્યગદષ્ટિ જાણે, પણ સાસ્વાદન અને મિત્ર સમ્યક્ત્વવાળા જીવ નહિ, એવો કર્મગ્રંથનો અભિપ્રાય છે. સિદ્ધાન્તના અભિપ્રાયમાં રાવળ મળે નાસાસ્વાદનભાવે (ઉપલક્ષણથી મિશ્રભાવે પણ) જ્ઞાન હોય છે. તે અભિપ્રાય પણ ચાલુ ગ્રંથમાં અંગીકાર કર્યો છે. 2. સિદ્ધાન્તમતે પૃથ્વી આદિ એકેન્દ્રિયમાં સાસ્વાદનભાવ માન્યો નથી. For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 281 (7) જ્ઞાન ક–કેવળજ્ઞાન વિના શેષ 4 જ્ઞાન હોય. કારણકે કેવળ જ્ઞાનીને મત્યાદિ ચારે જ્ઞાન ન હોય. (8) માન ૦–કારણકે જ્ઞાનમાં અજ્ઞાન ન હોય. (2) સંયમ 7 ચોથાથી 12 મા ગુણસ્થાન સુધી મતિ વિગેરે જ્ઞાને છે, અને ત્યાં સુધીમાં સર્વ ચારિત્રની પ્રાપ્તિ હોય છે (20) રર રૂ (કેવળ દર્શન વિના), (22) રાદ, (22) મરચા 2 (ભવ્ય), (23) તળવવરૂ (1) ઉપશમ, ક્ષપશમ, અને ક્ષાયિક, તથા સિદ્ધાન્તમતે મિથ્યાત્વ વિના પાંચ, (24) સંક્ષિા 2 (ર)– સુગમ છે. . (22) મrદારયા ૨–સર્વ ઉત્તરભેદ સહિત છે. વિશેષમાં જાણવાનું કે મતિજ્ઞાની તથા શ્રુતજ્ઞાનને ફક્ત 6 દિશિ સંબંધિ એકજ દિશિઆહાર હોય છે. કારણકે સમ્યગદષ્ટિ ત્રસજીવોને ત્રણનાડીમાં 6 દિશિને જ દિશિઆહાર હોય પણ ત્રણ ચાર પાંચ દિશિને નહિ. (26) ગુણસ્થાન 2 (૨૬)-કર્મગ્રંથમતે ચેથાથી બારમા સુધીનાં ગુણસ્થાનમાં મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન હોય. અને સિદ્ધાન્ત મતે બેથી બાર સુધીમાં. (27) વીર ર-રરૂ (બ્બકરૂ?)-કર્મગ્રંથમતે એટલાજ જીવભેદેમાં સમ્યક્ત્વ છે. તે પ૬૩ જીવભેદમાં જ્ઞાન પ્રાપ્તિ પ્રસંગે કહેવાશે. અને સિદ્ધાતમતે 7-431 સંભવે. (28) પથરિ 6 (22) આજ ૨૦–સુગમ છે. (20) સંક-૨—હેતુપદેશિક સંજ્ઞા અસંજ્ઞિ (દ્વિદ્રયાદિને હોવાથી કર્મગ્રંથમતે મત્યાદિ જ્ઞાનમાં ન હોય. (22) 3 ૭—કેવળદ્ધિક વિના 4 જ્ઞાન અને 3 દર્શન હેય. (22) [fe –સમ્યગદષ્ટિમાં મત્યાદિજ્ઞાન છે. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 282 (ર૩) બંધ ૮-૭૧–સમ્યકૃત્વ ગુણસ્થાને ૭૭નો બંધ છે તેમ આહારકદ્ધિક મેળવતાં 76 નો બંધ મત્યાદિ જ્ઞાનીને હાય. (ર૪) 32 ૮-૨૬–સ્થાવરાદિ 4, અશુભ જાતિ , આતપ, અનંતાનુબંધિ , જીનનામ, મિથ્યાત્વ, અને મિશ્ર એ 16 વિના શેષ 106 પ્રકૃતિએને ઉદય હાય. (ર) કોરા ૮-૨-૬-ઉદયવત્. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) રાપર –મત્યાદિજ્ઞાનને યથાગ્ય પંચે શરીર હોય. (28) વંધતુ રૂ–૪૮–કર્મગ્રંથમતે મૂળબંધહેતુ મિથ્યાત્વ વિના 3, અને ઉત્તરબંધહેતુ મિથ્યાત્વ છે, અને અનં. તાનુબંધિ 4 રહિત 48 છે, અથવા સિદ્ધાતાનુસારે સાસ્વાદને જ્ઞાન માનતાં 4 અનંતાનુબંધિ સહિત પર હાય. (ર૬) દયાન ૨૪–કેવળજ્ઞાનમાં રહેનાર છેલ્લાં બે શુક્લધ્યાન વિના શેષ 14 ધ્યાન હોય. (30) સંઘચ 6, (રૂ) સંરથાન દ–સુગમ છે. (દર) મુઘાત –કેવલી મુઘાત વિના શેષ દ સમુદઘાત હેય. (રૂ) માર ૯-ક ––દાનાદિ 5 ક્ષાયિકલબ્ધિ, કેવળદ્રિક, ક્ષાપશમિક 3 અજ્ઞાન, મિથ્યાત્વ, અભવ્યત્વ, અને ઔદયિક અજ્ઞાન એ 13 ભાવવિના શેષ 40 ભાવ હાય. (રૂટ) જાનrદના–જઘન્ય અવગાહના ઉત્પત્તિ સમયે અંગુલને અસંખ્યાતમો ભાગ હોય પરંતુ પર્યાપ્તપણુમાં 1 હાથ અનુત્તર દેવની અપેક્ષાએ છે. અને તેનાથી લઘુ અવગાહનાવાળા કોઈ મનુષ્ય વિગેરેને સમ્યક્ત્વ હોય કે નહિ તે નિર્ણય શ્રી બહશ્રુત ગમ્ય છે. તેમજ ઉત્કૃષ્ટ અવગાહના મૂળદારિક આશ્રયિ 1000 એજન પ્રમાણ તે ગર્ભજ મચ્છ વિગેરેને હોય. અને For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 283 ઉત્તરદેહ આશ્રયિ 1 લાખ જન ઉપર 4 આંગળ અધિક તે વેકિયલબ્ધિવંત મનુષ્યને હેય. તથા સમુઘાત અવગાહના આગળ કહેવાતા અવધિજ્ઞાનવત્ લગભગ 7-8 રાજ પ્રમાણ છે. () fસ્થતિ–જઘન્ય ભવસ્થિતિ બહુશ્રુતગમ્ય પરન્તુ પાય: અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરેપમ. જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 66 સાગરેપમ તે ક્ષપશમ સમ્યકત્વની કાયસ્થિતિ પ્રમાણે. (ર૬) યોનિ-કર્મગ્રંથમતે 4 લાખ દેવ, 4 લાખ નારક, 4 લાખ તિચપંચેન્દ્રિય, અને 14 લાખ મનુષ્ય, એ સર્વ મળીને ર૬ લાખ નિ છે. તેમજ સચિત્ત, વિવૃત, અને શંખાવર્તન યોનિ સિવાયના સર્વ ઉત્તરભદ જાણવા. કારણકે સચિત્તાનિ એકેન્દ્રિય વિગેરે અસંરિ જીને હેય અને અસંસિને સભ્યત્વ નથી, તેમજ સમ્યકત્વ વિના જ્ઞાન નથી. તથા વિવૃતનિ વિકલેન્દ્રિય અને સમુરિઝમ પંચેન્દ્રિયને છે, વળી શંખાવર્તયે નિમાં અપર્યાપ્ત પણે મરણ છે માટે એ સર્વને સભ્યત્વના અભાવે જ્ઞાન નથી. તેમજ સિદ્ધાન્તમતે એકેન્દ્રિય સિવાય સર્વે ઓની નિ ગણવી. इतिश्री मतिश्रुतज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. અવધિજ્ઞાનમાં. - () જત ક–દેવ તથા નારકગતિના સર્વ ને, અને મનુષ્ય તથા તિર્યંચગતિમાં યુગલિક સિવાયના લબ્ધિપર્યાપ્ત ગર્મજ છે કે જેઓએ વ્રત તપશ્ચર્યાદિ ગુણવડે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેવા કરણપર્યાપ્તજીને અથવા પૂર્વભવથી સાથે લાવેલ હોય તે કરણઅપર્યાપ્ત છને પણ અવધિજ્ઞાન હોય છે. (2) ત્રિય , (રૂ) ર (ત્રસ.)–ગતિવત્, (4) યોગ –સર્વગમાં અવધિજ્ઞાન હોઈ શકે છે. તેમાં દેવ અથવા નારકભવમાંથી સાથે લાવેલ અવધિજ્ઞાનવાળા મનુષ્ય For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 284 તથા તિરંચને આદારિકમિશ્રયોગ તથા કામણગ હેય, અને દેવ તથા નારકને પણ ભવના પ્રથમ સમયથી અવધિજ્ઞાન વા વિર્ભાગજ્ઞાન હોય છે. માટે વૈકિયમિશગ હોય છે. શેષ યુગમાં કારણ સમજવું સુગમ છે. (1) વરૂ, (6) STય ક–૨૨, (7) જ્ઞાન છે, (8) અજ્ઞાન , (2) અમ 7, (20) રર રૂ, (2) રેફયા 6, (2) મકa , (3) સભ્યત્વે રૂ, (4) સંવિ , (1) ગાદાર ર, (16) ગુરથાન –મતિજ્ઞાનવત્, (27) જમેર -ર૧૨–ચાદ જીભેદમાંના સંજ્ઞિઅપર્યાપ્ત અને સંક્ષિપર્યાપ્ત એ બે ભેદ હોય, અને પાંચસો ત્રેસઠભેદમથી 198 દેવ, 30 કર્મભૂમિજ ગભજ મનુષ્ય, 10 ગજ તિચિ, અને સાતમી પૃથ્વીના અપર્યાપ્ત નારક સિવાય 13 નારક, એ એ સર્વ મલી 251 જીવભેદ છે. દેવ અવધિજ્ઞાન સહિત સંખ્યાતવિષાયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય પર અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્ય અને તિર્યમાં દેવો સ્વભાવેજ ઉત્પન્ન થાય નહિ માટે અપર્યાપ્ત યુગલિકાને અવધિજ્ઞાન હોય નહિ, તેમજ પર્યાપ્તયુગલિકામાં વ્રત તપશ્ચર્યાદિ ગુણના અભાવે અવધિજ્ઞાન હોય નહિ માટે યુગલિકના સર્વ ભેદ ત્યાગ કરવા. એકેન્દ્રિયાદિ સર્વ અસંસિ જીવોને પણ અવધિજ્ઞાન હોય નહિ, અને સાતમી નરકના નારકને અપર્યાપ્ત અવસ્થામાં વિર્ભાગજ્ઞાન હોય પરંતુ સમ્યક્ત્વના અભાવે અવધિજ્ઞાન ન હોય, કારણકે સમ્યકત્વ સહિત જીવ સાતમી નરકમાં ઉત્પન્ન ન થાય તે અવધિજ્ઞાન પણ અપર્યાપ્ત અવસ્થામાં ક્યાંથી હોય? માટે 139 અસંગ્નિ 172 યુગલિક અને સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક એ પ્રમાણે 312 જીવભેદમાં અવધિજ્ઞાન ન હોય. પાંચસેત્રેસઠ ભેદમાં યુગલિક તિર્થ જે કે જૂદા ગણાવ્યા નથી તે પણ સમજી 1-. એટલું વિશેષ છે કે અરિ ભવમાંથી આવેલા દેવને અને નારકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન ન હોય. પરંતુ પર્યાપ્ત થયા બાદ તુર્ત પ્રગટ થાય. For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 285 લેવું કે યુગલિકતિર્ધાને પણ અવધિજ્ઞાન ન હોય. તથા શ્રી પ્રજ્ઞાપના વૃત્તિમાં અવધિજ્ઞાને તિર્યંચાનુપૂવીને ઉદય કહ્યો છે માટે પ અપર્યાપ્તતિચ કહ્યા છે અન્યથા ર૪૬ છવભેદ ગ્રહણ થાય. (28) 6, (22) કાળ 10, (20) સંજ્ઞા 4-, (ર) suથા 7, (રર) દૃષ્ટિ 2, (ર૩) જૈષ 8-72, (ર૪) 32 816, (ર૦) 34 8-06, (ર૬) ક્ષત્તા 8-48, (27) રર 6, (28) ધંધતુ રૂ-૮, (ર૬) ચાર 4, (30) રઘથળ 6, (32) વસ્થા દ, (32) કરમુક્ત 6, (23) માવ -–મતિજ્ઞાનવત (ર) વાહન–જન્મદેહની જઘન્ય અવગાહના 1 હાથ અનુત્તર દેવ આશ્રયિ. એથી કમી અવગાહનાવાળા મનુષ્ય અને તિર્યંચ હોય છે પરંતુ તેમાં બે હાથથી કમી અવગાહનાવાળાને અવધિજ્ઞાન ન હોઈ શકે, કારણકે બે હાથથી લઘુ અવગાહનાવાળાને વિરતિ ન હોય, તે વ્રતાદિ ગુણથી થતું ગુણ પ્રત્યકિ અવધિજ્ઞાન પણ કેમ ઉત્પન્ન થાય ? કદાચ પૂર્વભવમંથિી લાવેલ અવધિજ્ઞાનવાળા મનુષ્યાદિની જઘન્ય અવગાહના બીજી રીતે હોય તે તે નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે, ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન પ્રમાણ છે, અને સમુદ્યાત અવગાહના મરણ આશ્રયિ અનુત્તર સુધી અસંખ્ય જન ( લગભગ 7 રજજુ ) પ્રમાણ છે. અથવા અશ્રુત સ્વર્ગને કઈ દેવ ચેથી નરકે મિત્રના રકને મળવા જાય તો પણ લગભગ 8 રાજ હાય. અને ઉત્તરદેહની અવગાહના મનુષ્યવત્ છે. (31) રિથતિ–ભવસ્થિતિમાં જઘન્ય આયુષ્ય 8 વર્ષથી વધુ નહિ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ તે અનુત્તરદેવ અને સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ છે. અને કાયસ્થિતિ જઘન્યથી એક સમય છે. કારણકે દેવ મનુષ્ય અથવા તિર્થચમાને કોઈપણ વિર્ભાગજ્ઞાની જીવ સમ્યકત્વ પ્રાપ્ત કરી તુર્ત બીજે 1. શ્રી પ્રજ્ઞાપના સૂત્રની વૃત્તિમાં એ ત્રણે જીવોજ અંગીકાર કર્યો છે. અને નારક જીવને અંગીકાર કર્યો નથી, તેનું કારણ શ્રી બહુશ્રુત ગમ્ય. For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 286 સમયે કાળ કરે તે મરણના કારણથી અવધિજ્ઞાન નષ્ટ થાય. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 66 સાગરેપમ છે તે ક્ષપશમ સમ્યકુત્વની કાયસ્થિતિને અનુસાર જાણવી. (36) નિ–૨૬ લાખ ઈત્યાદિ સર્વ સ્વરૂપ (કર્મગ્રંથ મતના) મતિજ્ઞાનવત્. इत्यवधिज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. મન:પર્યવજ્ઞાનમાં (2) અતિ –મુનિને મન ૫ર્યવજ્ઞાન હોય છે માટે મનપર્યાવજ્ઞાનમાં 1 મનુષ્યગતિ છે. (2) રુચિ , () જા૨ (ત્રસ) - સુગમ છે. (4) ચોન શરૂ-દારિકમિશ્ર અને કામણગ વિના શેષ 13 યુગ છે. કારણકે એ બને એગ મનુષ્ય તથા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલીભગવાનને સમુઘાત વખતે હેય, માટે તે બને વખતે મન:પર્યવજ્ઞાન હોય નહિ. તથા પ્રત્યુત્પન્નભાવે વિકિયમિશ્ર અને આહારકમિશ્ર પણ ન હોય, કારણકે પ્રત્યુત્પન્નભાવ અપ્રમત્ત અવસ્થામાં હોય. (1) વેર –ત્રણે વેવાળાને મન:પર્યવજ્ઞાન હોય. (6) વાવ કરૂ–મુનિને મૂળકષાય ચારે હેય, અને ઉત્તરભેદમાં 4 સંજવલન અને 9 નેકષાય મળી 13 કષાય છે. (7) જ્ઞાન ૪–છઘસ્થ મુનિને કેવળજ્ઞાન વિના 4 જ્ઞાન હોય માટે. (8) સાન ૦–જ્ઞાનમાં અજ્ઞાન ન હેય. 1. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરતે છવ પ્રત્યુત્પન્ન મનાવજ્ઞાન. કહેવાય. For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (1) સામ –મુનિને દેશવ્રત અને અવ્રત વિના સામાયિકાદિ પાંચે ચારિત્ર હોય છે. (20) રર્શન રૂ–કેવળદર્શન વિના શેષ ત્રણે દર્શન હેય. (2) ફા દૂ–પ્રત્યુત્પન્નભાવે ? શુભલેશ્યા અને પ્રતિપન્નભાવે છએ લેસ્યા હોય છે. (22) મચ –મનપર્યવજ્ઞાન ભવ્યને હોય છે. (22) ૪ઘવ રૂઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક એ ત્રણ સમ્યક્ત્વ છે. (24) સંશય –મન:પર્યવજ્ઞાની સંપત્તિ હોય છે. 0 () ગાદાર –મન૫ર્યવજ્ઞાની ફક્ત આહારી હોય છે, કારણકે મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે નહિ જતું હોવાથી વક્રગતિ સંબંધિ અનાહારીપણું નથી, અને કેવલીસમુઘાત સંબંધિ તથા અગિપણનું અનાહારકપણું પણ મન:પર્યવ જ્ઞાનમાં હોય નહિ. વળી એજ વિગેરે આહારના ભેદેમાંથી લેમઆહાર અને કલાહાર હય, કારણકે એજઆહાર શરીર અપર્યાપ્તપણામાં હોય અને તે વખતે મન:પર્યવજ્ઞાન ન હોય. (26) ગુખથાન ૭–છઘસ્થ મુનિને છઠ્ઠાથી બારમા ગુણ સ્થાન સુધીનાં 7 ગુણસ્થાન હોય. (7) મે ૨–૨–ઐદમથી એક સંક્ષિપર્યાપ્ત ભેદ હોય. અને પાંચ ત્રેસઠમાંથી 15 પર્યાપ્તકર્મભૂમિ જ મનુષ્યના 15 ભેદ હોય. કારણકે મુનિપણું એ જીવને છે. (28) vયf 6, (26) પ્રાણ 20, (20) સં 4-2, (ર) ૩vોજ 7, (રર) પ્રષ્ટિ –એ પાંચે દ્વાર મતિજ્ઞાનવત્ જાણવાં. (ર૩) વંધ ૮-દ–પ્રમત્તગુણસ્થાને જે 63 ને બંધ છે 2. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાબાદ ઇતિપન્નર ઉવજ્ઞાન કહેવાય. એ બને ભાવ મંત્યાદિજ્ઞાનમાં હોય છે. For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 288 તેમાં આહારકદ્રિક (જે સાતમે ગુણસ્થાને બંધાય છે તે) મેળવતાં 65 પ્રકૃતિને બંધ હોય. અને મૂળ આઠેકમને બંધ છે. (ર૪) ૩ય 8-8 (૮૪)–પ્રમત્તગુણસ્થાન સંબંધિ 81 અથવા 84 ઉદય છે. (26) વીરા 8-82 (૮૪)–ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) ફાર ક–પ્રતિપન્ન મનપર્યવજ્ઞાનીને પાંચે શરીર હેય. વિશેષ જે વખતે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે તે વખતે આહારક તથા વક્રિયની રચના તેમજ સંહરણ કરે નહિ પરંતુ અપ્રમત્ત દશામાં મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયાબાદ ઉત્સુકભાવે પ્રમત્તદશામાં આવી આહારક તથા વૈકિયની રચના અને સંહરણ કરી શકે છે. પ્રતિપન વિકિયદેહી તથા આહારકદેહી અપ્રમત્તદશા પામેત્યારે નવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન પણ કરે એમ સમજાય છે. (28) ચંપલુ ર-ર--કષાય અને એગ એ બે મૂળ બંધહેતુ છે. તેમજ 13 કષાય (9 નેકષાય જ સંજવલન ), અને 13 એગ (દારિકમિશ્ર અને કાર્મણ વિના) એ 26 ઉત્તરબંધહેતુ છે. (ર૬) દયાન –અગ્રશાચ નિદાન) સિવાય 3 આર્તધ્યાન, 4 ધર્મધ્યાન, અને પ્રથમનાં બે શુકલધ્યાન એ 9 ધ્યાન છદ્મસ્થ મુનિ સંબંધિ હોય. (20) સંઘયા , (32) સંચાર 6, (રૂર) સમુઘાત - અવધિજ્ઞાનવત્. (33) માવ –ર–અવધિજ્ઞાનમાં જે 40 ભાવ કહ્યા છે તેમાંથી 3 અમનુષ્યગતિ, 1 દેશવિરતિ, અને 1 અસંયમ 1. મુનિને પ્રમત્તગુણસ્થાને રૌદ્રધ્યાન હોય પરંતુ ગૌણપણના કારણથી ગણત્રીમાં આવે નહિ-(ગુણસ્થાનક્રમાનુરોહિગ્રંથમાં ). For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 289 એ પાંચ ભાવ બાદ કરતાં શેષ 35 ભાવ મન ૫ર્યવજ્ઞાનમાં (મુનિ સંબંધિ) હાય. (રૂ) સજાના–જન્મદેહની અવગાહના જઘન્ય 2 હાથ, અને ઉત્કૃષ્ટ 500 ધનુષ્ય. એથી કમી અથવા વધુ ઉંચી કાયાવાળા મનુષ્ય ચારિત્ર ન પામે તેથી મન:પર્યવજ્ઞાન પણ ન પામી શકે. તથા ઉત્તરદેહની અવગાહના અવધિજ્ઞાનવત્, અને સમુદ્દઘાતકૃત અવગાહના અનુત્તરમાં ઉપજતી વખતે 7 રાજુ પ્રમાણ દીર્ઘ હોય છે. સમુદ્યાતઅવગાહના અસંખ્યાત જન (અનુત્તર સુધી.) મરણ આશ્રયિ. () રિથતિ–ભવસ્થિતિ જઘન્ય 8 વર્ષ, ઉત્કૃષ્ટ પૂર્વકોડ વર્ષ, અને કાયસ્થિતિ જઘન્યથી 1 સમય તે અવધિજ્ઞાનવત્ જાણવી. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ દેશન (લગભગ 8 વર્ષ ન્યૂન) પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. કારણકે એથી અધિક આયુવ્યવાળા યુગલિક હોય, તેમને સર્વવિરતિના અભાવે મન:પર્યવ હોય નહિ, અને 8 વર્ષની અંદર પણ ચારિત્ર પ્રાપ્ત ન થાય માટે 8 વર્ષથી કમી વયવાળાને પણ મન:પર્યવ ન હેય. (36) ચરિ–મન:પર્યવજ્ઞાનમાં 14 લાખ મનુષ્યોનિ ગણાય. અને સચિત્તાદિ ભેદમાં 1 મિશ્રનિ, શીતાદિમાં શિતેણનિ, સંવૃતાદિમાં સંવૃતવિવૃતાનિ, અને શંખાવર્નાદિમાં કુર્મોન્નતા તથા વશીપત્રા એ બે યોનિ હોય છે. શેષ ભેદ મનુષ્ય આશ્રયિ પ્રાપ્ત ન હોય, અને શંખાવનિ અપર્યાપ્ત આશ્રયિ હોવાથી પ્રાપ્ત ન હોય. इति मनःपर्यवज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. કેવળજ્ઞાનમાં. (2) જતિ –મનુષ્યગતિમાં કેવળજ્ઞાન હોય માટે (2) નિદ્રા –મનુષ્ય પંચેન્દ્રિય હોય છે માટે For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) શાય --મનુષ્ય ત્રસનિકાયી છે માટે (4) ચૌદ ૭–સત્યમનોગ, વ્યવહારમનગ, સત્યવચનયેગ, વ્યવહારવચનોગ, આદારિકમિશ્રયોગ, આદારિકગ, અને કામણગ એ ગ કેવળજ્ઞાનમાં હોય. તેમાં અનુત્તરદેવે મનથી પૂછેલા પ્રશ્નનો ઉત્તર મનઃપ્રયત્નદ્વારા આપતાં મનેયેગ, દેશના વિગેરેમાં વચનગ, ગમનાગમનાદિ ક્રિયામાં દારિગ, સમુઘાત વખતે પહેલે અને આઠમે સમયે પણ દારિયેગ, બીજે છઠું અને સાતમે સમયે આદારિકમિશ્રયેગ, અને ત્રીજે ચોથે અને પાંચમે સમયે કાર્મણાગ હોય. શેષ આહારક વિગેરકાય ગ લબ્ધિ પ્રજવાના અભાવે ન હોય. અને સર્વાપણું હોવાથી અસત્ય અને મિશ્રવચનગ તથા મનગ ન હોય. (9) 6 (ર), (6) વાવ –કેવળજ્ઞાનીને ભાવવેદ તથા કષાય એક પણ ન હોય, અને દ્રવ્યવેદ ત્રણે હોય. કારણકે સ્ત્રી પુરૂષ અને નપુંસકને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. (7) જ્ઞાન –કેવળજ્ઞાનમાં એક કેવળજ્ઞાન છે. (8) જ્ઞાન –સુગમ છે. (6) સંયમ –કેવળજ્ઞાનમાં એક યથાખ્યાત ( ક્ષાયિક યથાખ્યાત) ચારિત્ર હોય. (20) ના –કેવળજ્ઞાનમાં એક કેવળદર્શન હેય. કેવલીભગવાનની ચક્ષુ વિગેરે ઈન્દ્રિયે પિતાપિતાને વિષય ગ્રહણ કરી શકે એવી છે, પરન્તુ કેવળજ્ઞાનીને આત્મા તે ઈન્દ્રિયદ્વારા 1. બીજાં અનેક વૃક્ષ વિગેરે જે વનમાં હોય તેવા વનને અશોકવૃક્ષની મુખ્યતાએ કેવળજ્ઞાની પણ અશોકવન કહે છે, તો કેવળજ્ઞાનીને મિશ્રવચન નયોગ કેમ ન હોય? તે સંબંધમાં જાણવાનું કે બીજા વર્ષે વિગેરેની અપેક્ષા રાખીને અશોકવૃક્ષની મુખ્યતાએ અશોકવન કહેવું તે મિશ્ર નહિ પણ સત્યવચનયોગ છે, અને બીજાં વૃક્ષો વિગેરેની અપેક્ષા રાખ્યા વિના અશોકવૃક્ષના સદ્દભાવમાત્રથી અશોકવન કહેવું તે મિશ્રવચનગ કહેવાય, તે સર્વતને ન હોય પણ અસર્વાને જ સંભવે. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 291 પ્રવર્તત નહિ હોવાથી બ્રહ્મચારી પુરૂષની પ્રથમ પરણેલી સ્ત્રીઓસમાન નિરૂપયેગી છે. (22) રા–કેવળજ્ઞાનીને એક શુક્લલેશ્યાજ હોય. (2) મા –જે ભવ્ય હોય તેજ કેવળજ્ઞાન પામી શકે. (3) -(સાયિક. (4) શિવ –સુગમ છે. (22) મહાજા –કેવળજ્ઞાની સમુદઘાત વખતે ત્રીજે ચોથે પાંચમે સમયે અને અગી ગુણસ્થાનમાં અાહારી હોય, શેષ સર્વકાળ આહાર ગ્રહણ કરે છે. તેમજ એજઆહાર વિગેરે ઉત્તરભેદનું સ્વરૂપ મન:પર્યવજ્ઞાનવત્ જાણવું. (2) ગુરચા ૨–કેવળીને 13 મું અને 14 મું એ બે ગુણસ્થાન છે. (27) કોમેર 2-2, (28) નિ 6, (22) કાળ - મનપર્યવજ્ઞાનવત્. પરંતુ પાંચ ઈન્દ્રિયપ્રાણ સર્વજ્ઞને નહિ ગણવાથી શેષ પાંચ પ્રાણ હાય. (20) સં 2-0 –એક આહારસંજ્ઞા અશાતા વેદનીયકર્મના ઉદયવાળી છે, કારણકે કેવળજ્ઞાનીને વેદનીયકર્મનો ઉદય છે. તેમજ મેહનીયકર્મને ઉદય નહિ હોવાથી ભય, મૈથુન અને પરિગ્રહ એ ત્રણ સંજ્ઞાઓ ન હોય. અને છદ્મસ્થગ્ય દીર્ઘકાલિકી વિગેરે સંજ્ઞાઓ ન હોય. (22) ર–-કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગ છે. કેવલીભગવાનને પ્રથમ સમયે કેવળજ્ઞાન અને બીજે સમયે કેવળદર્શન એ પ્રમાણે એકેક સમયને અન્તરે જ્ઞાનદર્શનની પરાવૃત્તિ અનંતકાળ સુધી ચાલુ રહે છે. ( સિદ્ધત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે પણ જ્ઞાન જ હોય ). 1. એ કારણથીજ કેવલીભગવાનને 5 પ્રાણ કહેવાય. For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) દૃષ્ટિ –-એક ક્ષાયિકભાવનું સમ્યગ્રષ્ટિપણું છે. (2) વંધ –––કેવળજ્ઞાનીને મૂળ વેદનયરૂપ એક કર્મને બંધ છે. અને ઉત્તર પ્રવૃતિઓમાં કેવળ શાતાવેદનીયને બંધ છે, તે પણ અકાષાયિક બંધ હોવાથી પહેલે સમયે શાતાદનીય બંધાય, બીજે સમયે ભેગવાય, અને ત્રીજે સમયે નિર્જ રે. () 32 ક-ર--કેવળજ્ઞાનમાં મૂળ ચાર અઘાતિકર્મ (વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય )ને ઉદય છે, અને ઉત્તરભેદમાં 2 વેદનીય, 1 ઉચ્ચગેત્ર, 1 મનુયાયુષ્ય, અને નામકર્મની 38 મળીને 42 નો ઉદય છે.. (ર) કવીરા ર-રૂ-કેવળજ્ઞાનમાં ઉદયવત્ ઉદીરણ જાણવી, પરન્તુ 2 વેદનીય અને 1 આયુષ્ય એ ત્રણની ઉદીરણ 7 માં ગુણસ્થાનથી જ હોય નહિ, માટે 13 મે ગુણસ્થાને પણ ઉદયમાંથી એ 3 પ્રકૃતિએ જતાં મૂળકર્મ બની અને ઉત્તરભેદમાં 39 કર્મની ઉદીરણા છે. - (ર૬) સત્તા ૪-૮-મૂળળભેદમાં જ અઘાતિકર્મ અને ઉત્તરભેદમાં એજ 4 અઘાતિકર્મની પ્રતિભેદ પ્રકૃતિએ 85 સત્તામાં હોય છે. (ર૭) રરર રૂ–દારિક, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર હેય. શેષ વૈક્રિય અને આહારકશરીર (લબ્ધિપ્રાજવાના અભાવે) ન હોય. (28) ધંતુ ૨-૭––મૂળહેતુ 1 એગ છે, અને ઉત્તરહેતુમાં (યોગદ્વારમાં કહ્યા પ્રમાણે) 7 યેગ હેય. (ર૬) દાન ૨––શુક્લધ્યાનના છેલા બે ભેદ હેય. શેષ ન હેાય. (રૂ) સં યા –વજીષભનારા નામે પ્રથમ સંઘયણ હોય. કારણકે શેષ 5 સંઘયણવાળે જીવ ક્ષપકશ્રેણિજ ન માંડી શકે તો કેવળજ્ઞાનની વાત જ શું ? (ઉપશમણિમાં 3 સંઘયણ અને ક્ષપકશ્રેણમાં 1 સંઘયણ હાય.) For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 293 (38) સંરથાન શરીરની ગમે તેવી આકૃતિવાળો કેવળજ્ઞાન પામે. (ર) સમુદ્રથતિ –કેવળીને એક કેવલી મુદ્દઘાત હેય. વળી કેવળીભગવાનને વેદના હોય પરંતુ તીવ્ર વેદનાના અભાવે વેદના સમુઘાત ન હોય. (23) માત્ર –૪–-કેવળજ્ઞાનમાં મૂળભાવ ક્ષાયિક, ઔદયિક અને પારિણમિક એ ત્રણ હોય છે, અને ઉત્તરભેદમાં 9 ક્ષાયિકભાવ, આદયિકભાવે 1 મનુષ્યગતિ, 1 શુકલેશ્યા, 1 અસિદ્ધત્વ, અને પરિણામિકભાવે જીવત્વ તથા ભવ્યત્વ એ પ્રમાણે કુલ 14 ભાવ હાય. (રૂ૪) સ દના–મનઃપર્યવજ્ઞાનવત્, પરન્તુ ઉત્તરદેહ આશ્રયિ અવગાહના ન હોય, કારણકે કેવલીને ઉત્તરદેહ હોય નહિ. સમુદઘાતઅવગાહના સર્વત્ર સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. () ચિતિ–જઘન્યથી 8 વર્ષ 7 માસ, અને ઉત્કૃષ્ટથી પૂર્વોડ વર્ષ ભવસ્થિતિ (આયુષ્ય) હોય. એથી કમી અથવા અધિક આયુષ્યવાળાને કેવળજ્ઞાન હેાય નહિ. તેમજ કેવળજ્ઞાનની કાયસ્થિતિ અનંતકાળપર્યન્ત છે. કારણકે સિદ્ધના કેવળજ્ઞાનનો કાળ કેવળજ્ઞાનની કાયસ્થિતિમાં ગણી શકાય છે. (36) યોનિ–મન ૫ર્યવજ્ઞાનવત્. इति केवलज्ञाने 36 द्वारप्राप्तिः समाप्ता. * 1. યંત્રમાં પીલાતાં, અગ્નિમાં બળતાં, અને જળમાં ડૂબતાં પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે વખતે અતિ તીવ્ર વેદના સ્પષ્ટ રીતે છે છતાં તીત્રવેદનાનો અભાવ કહેવાનું કારણ એ છે કે તેવી તીવ્રવેદનાવડે પણ કેવળીને આત્મા આકુળવ્યાકુળ થતો નથી, અને આત્મા વ્યાકુળ થયા વિના વેદના મુદ્દઘાત ન હોય.--ધતિ તાત્પર્યો. શેષ સમુદ્દઘાતનો અભાવ સમજવો સુગમ છે For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૯૪ 3 अज्ञानमा 36 द्वारनी प्राप्तिः મતિ અને શ્રુતજ્ઞાનમાં. (2) ગતિ ક, (2) દ્રિય 2-2-3-4-6, (3) are - સુગમ છે. (4) રૂ-શરૂ–મિથ્યાષ્ટિપણું હવાથી ચાદપૂર્વના અભ્યાસના અભાવે આહારકના બે પેગ ન હોય, કારણકે મિથ્યાદષ્ટિ જીવ 9 પૂર્વ સંપૂર્ણ અને ૧૦મા પૂર્વને અલ્પ ભાગ ભણી શકે. (1) જે રૂ, (6) sr -ર૧, (7) 0, (8) આજ્ઞાન 3, () સંયમ 2 (અવિરતિ), (20) રન ર (રૂ), () થા 6, (22) મધ્ય 2, () તથ્થવ 2 (રૂ), (24) શિવ 2, () આવિ 2 (સર્વ ઉત્તરભેદ સહિત), (26) સ્થાન 2 મિથ્યાત્વાદિ) અથવા પહેલું –એ દ્વારે સમજવાં સુગમ છે. (7) કોમેર ૨૪-રૂક–મૂળજીવભેદ ચંદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 5 અનુત્તર તથા 9 કાન્તિક દેવ સમ્યગદષ્ટિ હોવાથી જ્ઞાનીજ છે, માટે એ 14 પર્યાપ્ત અને 14 અપર્યાપ્ત મળી 28 બાદ કરતાં શેષ પ૩૫ જીવભેદમાં મતિ અને કૃત અજ્ઞાન હોય. (18) પતિ 6, (22) બાળ 20, (20) air -2 (ષ્ટિવાદ વિના, (ર) રૂપથઇ 6 (6), (રર) 2 (મિથ્યાત્વ) –સુગમ છે. 1. વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન હેય એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે અને ઘણું ખરા ગ્રંથોમાં અવધિદર્શન નથી કહ્યું માટે 3 દર્શન અને 6 ઉપયોગ પણ કહી શકાય. 2. કર્મગ્રંથમતે 3 ગુણસ્થાન અને સિદ્ધાન્તમતે પહેલું ગુણસ્થાન છે, કારણકે સિદ્ધાન્તમાં સાસ્વાદનભાવે પણ જ્ઞાન માનેલું છે. For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 295 (23) ૮-૧૨૭–આહારકદ્ધિક અને જીનનામ વિના શેષ 117 ને બંધ હોય, અને મૂળ આઠેકમને બંધ હોય. (24) 32 ૮-૧૨૭–બંધિવત્. (22) હીરના ૮-૨૨૭–ઉદયવત્. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) રાપર આહારક વિના ચાર શરીર હાય. કારણકે મિથ્યાષ્ટિને આહારકશરીરની રચના ન હેય. (28) વંતુ ૪-ક-મૂળબંધહેતુ ચાર, ઉત્તરબંધહેતુ આહારકદ્ધિક વિના શેષ પપ હોય. (ર૧) દર ૮––મિથ્યાષ્ટિને આઠ અશુભધ્યાન હોય. (30) સંશયન દ, (32) સંસ્થાન 6, (32) નમુધાત છે (આહારક અને કેવલીસમુદ્ઘતિ વિના–સુગમ છે. (33) આવ રૂ-રૂક–ઉપશમ અને ક્ષાયિક વિના મળભાવ 3 હોય અને ઉત્તરભાવમાં ક્ષયપશાભાવે 5 લબ્ધિ, 3 અજ્ઞાન, પ્રથમનાં 2 દર્શન, એ 10, તથા 21 ઓદયિક, અને 3 પારિણમિક, એમ મળીને કુલ 34 હોય. અહિ પણ વિર્ભાગજ્ઞાને અવધિદર્શન માનતાં 35 ભાવ જાણવા. (રૂ) એવાદના–જઘન્યથી જન્મદેહની અવગાહના અંગુલનો અસંખ્યાતમભાગ તે સૂક્ષમ લબ્ધિઅપર્યાપ્તનિગદની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક 1000 એજન પ્રમાણ તે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિના આદારિકદેહ આશ્રયિ છે. વળી ઉત્તરદેહ આશ્રયિજઘન્ય વાયુકાયને અંગુલને અસંખ્યાતભાગ, અને ઉત્કૃષ્ટ મનુષ્યને સાધિક 1 લાખ જન પ્રમાણ છે. તથા સમુદઘાતકૃત અવગાહના મરણની અપેક્ષાએ દીર્ઘ 14 રજજુ પ્રમાણ તે એકેન્દ્રિયાદિત છે. (3) રિતિ–જઘન્યભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ સક્ષમ નારકને 33 સાગરેપમ પ્રમાણ છે. તેમજ કાયસ્થિતિ For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 296 જઘન્ય અન્તર્મુહૂર્ત છે, કારણકે મિથ્યાષ્ટિ ગુણસ્થાનને કાળ જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એકેન્દ્રિયવત્ અનાદિઅનન્ત અનાદિસાન્ત અને સાદિસાન્ત(રા પુદ્ગલપરાવર્ત)રૂપ અનન્તકાળ પ્રમાણ છે. (26) રોનિ–સર્વનિમાં ઉત્પન્ન થતા છે અને અજ્ઞાનવાળા હોઈ શકે છે માટે 84 લાખ યોનિ છે. તેમજ સચિત્તાદિ નિઓના સર્વે ઉત્તરભેદ અહિં પ્રાપ્ત થાય છે. इति मतिश्रुताज्ञानयोः 36 द्वारप्राप्तिः समाप्ता. વિર્ભાગજ્ઞાનમાં. વિર્ભાગજ્ઞાન સંક્સિમિથ્યાષ્ટિ પંચેન્દ્રિયને હોવાથી તેના દ્વારા નીચે પ્રમાણે. (2) જતિ ક, (2) aa , (3) જા૨ (ત્રણ) (2) ગ 22, () રૂ, (6) વવાય છ–ર૯, (7) જ્ઞાન , (8) અજ્ઞાન રૂ, (2) સંગમ ? (અવિરતિ,), 29) સન 2 (3) મતિઅજ્ઞાનવત, (2) સેરથા 6, (2) મધ્ય 2, (3) તળાવ રે ()–મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (4) શિવ ? (સંgિ), (29) ઝારિશ 2 (સર્વ ઉત્તરભેદ સહિત દિશિઆહાર 6 દિશાને), 26 ગુરથા 3 (2) પહેલાં—એ સર્વ દ્વારે સુગમ હોવાથી યથાયોગ્ય સ્વયં વિચારવાં. (2) નામે ૨-રર૪–સંસિઅપર્યાપ્ત તથા પર્યાય એ બે ચાર ભેદમાંના અને નવ કાન્તિક તથા પાંચ અનુત્તર મળી ચાંદ પર્યાપ્ત અને ચાદ અપર્યાપ્ત એ અઠ્ઠાવીશ દેવ વિના 170 દેવ, 30 કર્મભૂમિજ મનુષ્ય, 10 ગર્ભજતિચ, અને 14 નારક એ પ્રમાણે 224 ભેદ પાંચસેસઠમાંના હોય. (28) પતિ 6, (26) પ્રાણ 20, (ર૦) શા 4-2 (22) For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 27 પર 9 (6), (રર) *i 2, (23) વૈધ ૮-૨૨૭–એ દ્વારે મતિઅજ્ઞાનવત. (ર૪) 32 ૮-૨૦૭—મૂળ આઠેકર્મનો ઉદય છે, અને ઉત્તરભેદમાં આહારકદ્વિક, જીનનામ, સમ્યક્ત્વ, સ્થાવરાદિ 4, કુજાતિ 4, આતપ, નરાનુપૂવી, અને તિર્યગાનુપૂવી; એ પંદર વિના 107 ને ઉદય છે. (ર) વોરા 8 ૨૭–ઉદયવત્, (ર૬) [ ૮-૪૮–સુગમ છે. (27) રર . (28) હેતુ ક–વક, (ર૧) ગાન 8, (30) સંચળ 6, (32) સંસ્થા દ, (૩ર) સમુદ્ધતિ , (32) માય રૂ-રૂક (રૂ)–મતિઅજ્ઞાનવતુ. (રૂક) મrદા–જન્મદેહની જઘન્ય અવગાહના શ્રી બહુ શ્રતગમ્ય, તેપણુ દેવ આશ્રયિ 2 હાથથી અધિક નહિ, અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન પ્રમાણ તે ગર્ભજ મચ્છ વિગેરેના દારિકદેહ સંબંધિ છે. ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યામેભાગ, અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ જન છે. તેમજ સમુદ્દઘાતકૃત અવગાહના લગભગ 8 ૨જજુ પ્રમાણુ, તે અમ્યુત સ્વર્ગને દેવ ચોથી નરકે મિત્રતારકને મળવા જાય તે અપેક્ષાએ જાણવી. (3) સ્થિતિ–જઘન્યભવસ્થિતિ કેવલીગમ, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સપ્તમનારકની અપેક્ષાએ 33 સાગરેપમ પ્રમાણે છે, અને કાયસ્થિતિ જઘન્ય 1 સમય છે. કારણકે સમ્યગદષ્ટિ જીવનું અવધિજ્ઞાન મિથ્યાત્વ પામવાથી વિર્ભાગજ્ઞાન થાય, અને મિથ્યાત્વ પામી અનંતર સમયે દેવને અવનથી અને મનુષ્યાદિને મરણ વગેરેથી મિથ્યાષ્ટિપણું કાયમ રહી વિર્ભાગજ્ઞાન નષ્ટ થાય છે, માટે જઘન્ય કાયસ્થિતિ 1 સમય. અને ઉત્કૃષ્ટકાયસ્થિતિ દેશન * અહિં સમ્યક્ત્વદૃષ્ટિપણું ચતુર્થ ગુણસ્થાનવર્તી ગણાય છે, માટે બે દષ્ટિ કહી, અન્યથા ત્રણ દષ્ટિ કહેવાય તે ઈષ્ટ નથી. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 298 પૂર્વકોડ વર્ષ અધિક 33 સાગરેપમ પ્રમાણે તે તિર્યંચ વા મનુષ્ય સાતમી પૃથ્વીમાં વિભંગ સહિત ઉત્કૃષ્ટ આયુષ્ય સહિત ઉત્પન્ન થાય તે આશ્રયિ જાણવી. (36) નિ–દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ, મનુષ્યની 14 લાખ એ 26 લાખ યોનિ છે. તેમજ સચિત્ત વિગેરે નિઓના ઉત્તરભેદનું સર્વ સ્વરૂપ અવધિજ્ઞાન પ્રમાણે જાણવું. इति 3 अज्ञानेषु 36 द्वारप्राप्ति: समाप्ता. 7 संयममा 36 द्वारनी प्राप्ति. સામાયિક ચારિત્રમાં. (2) જતિ –સર્વવિરતિચારિત્ર મનુષ્યગતિમાંજ હોય. (2) દુચિ 9, (3) વાય ? (ત્રસકાય)–સુગમ છે. (4) ચોન શરૂ-મૂળગ ત્રણ છે, અને ઉત્તર દારિકમિશ્ર અને કામણગ વિના 13 હેય. (9) ર રૂ–સુગમ છે. (6) -રૂ–મૂળકષાય ચાર છે, તેમજ ઉત્તરભેદમાં ચાર સંજવલન અને નેકષાય મળી 13 કષાય છે. (7) શાન (કેવળજ્ઞાન વિના), (8) કાન –સુગમ છે. (2) સંચમ –સામાયિક ચારિત્ર. કારણકે પિતાનું જ એક ચારિત્ર ગણી શકાય. શ્રીવિચારસારમાં પોતાનું એક ચારિત્ર ગયું છે. (20) વન રૂ (કેવળદર્શન વિના), (22) રથ 6, (22) 1. ચારિત્ર પ્રાપ્ત કરતી વેળાએ અવશ્ય ત્રણ શુભ લેશ્યા તથા અપ્રમત્તતા હોય, અને ચારિત્ર પ્રાપ્ત કર્યા બાદ 6 લેસ્યા તથા પ્રમત્ત દશા પણ હોય. For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૯૯ મધ્ય 2, (23) સભ્ય રૂ (ઉપશમ ક્ષપશમ ક્ષાયિક), (24) સંક્ષિા 2, (20) મારા 2 (આહારી*)–સુગમ છે. (26) ગુણસ્થાન ક–પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અને અનિવૃત્તિકરણ એ ચાર ગુણસ્થાન હોય. (17) કોમેઃ -૨૦–ચાર ભેદમાંથી એક સંક્સિપર્યાસ, અને પાંચ ત્રેસઠમાંથી પર્યાપ્તકર્મભૂમિ જ મનુષ્યના 15 ભેદ હાય. (28) અથffણ 6, (22) ઘા 20, (20) રંગ ક-૨ (હેતું. પદેશીકી વિના), () સોન 7, (22) દૃષ્ટિ ? (સમ્યક્ત્વ) –એ પાંચે દ્વાર સુગમ છે. () પંપ ૮-દ–પ્રમત્તગુણસ્થાને 63 ના બંધમાં આહારકદ્રિક મેળવતાં 65 ઉત્તરપ્રકૃતિએને બંધ હોય, અને મૂળ આઠકમને બંધ હોય. (ર૪) 34 8-82, (8-84 ઉદ્યોત અને વૈ૦ 2 સહિત), (ર) થી 8-86 (૮-૮૪)–વફ્ટમાણુ પ્રમત્ત ગુણસ્થાનવત્, (રદ) તા 8-48, (27) રાપર ક–સુગમ છે. (28) ધતુ ર–ર–મૂળબંધહેતુ કષાય અને એગ એ બે છે, અને ઉત્તરભેદમાં 13 કષાય અને 13 ગેગ એ 26 બંધહેતુ છે. (22) પાર ૮–નિદાન વિના 3 આર્તધ્યાન, ધર્મધ્યાન, અને પૃથકૃત્વવિતર્કસવિચાર નામે શુક્લધ્યાનને પહેલે ભેદ એ 8 ધ્યાન હોય. () સંથથા 6, (22) રથાન 6, (રૂર) Bકુવાત 6 (કેવલી સમુદ્યાત વિના)-સુગમ છે. * દિશિમાં 6 દિશિને આહાર છે, અને એજઆહાર નથી. શેષ સર્વભેદ હોય છે. For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 300 (23) માય - –મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ 34 છે, તેમાં ઉપશમના 2 ભાવ, પશમના ત્રણ અજ્ઞાન અને દેશવિરતિ વિના શેષ 14 ભાવ, ક્ષાયિકભાવનુ સમ્યકત્વ, આિદચિંક ભાવના 3 વિરૂદ્ધગતિ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, એ 6 વિના શેષ 15 ભાવ, તથા પારિણમિક ભાવમાં અભવ્યત્વ વિના શેષ 2 ભાવ; એ સર્વ મળી 34 ઉત્તરભાવ હેય. (34) અવગાહના–જન્મદેહની જઘન્ય અવગાહના 2 હાથ, અને ઉત્કૃષ્ટ લગભગ 500 ધનુષ્ય છે. તેમજ ઉત્તરદેહાવગાહના જઘન્ય અંગુલને સંખ્યામભાગ અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ એજન, તથા સમુદ્યાતકૃત તૈજસકામણની અવગાહના મરણ મુદ્દઘાત વખતે 7 રજજુદીર્ઘ તે અનુત્તરમાં ઉત્પન્ન થતા મુનિ આશ્રયિ જાણવી. (3) સ્થિતિ-જધન્ય આયુષ્ય 8 વર્ષ 7 માસ, અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વકોડ વર્ષ પ્રમાણુ હોય. કારણકે એથી કમી અથવા વધુ આયુષ્યવાળા જીવ ચારિત્ર ન પામે. તેમજ કાયસ્થિતિ જઘન્ય 1 સમય પ્રમાણ છે તે સંયમપ્રાપ્તિ સમયથી અનંતર સમયે કાળ કરનાર જીવની અપેક્ષાએ છે અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આઠ વર્ષ 7 માસ ન્યૂન પૂર્વકોડ વર્ષ , કારણકે કમીમાં કમી છ માસ ગર્ભમાં રહીને જન્મેલે જીવ આઠ વર્ષની વયે ચારિત્ર પામી પૂર્વકોડ વર્ષ સુધી ચારિત્ર પાલન કરે ત્યારબાદ અવશ્ય કાળ કરે. (26) નિ–સંચમ મનુષ્યને જ હાય માટે મનુષ્યની 14 લાખ નિ તે સંયમની નિ ગણાય. તેમજ એનિઓના સચિન રાદિ પ્રતિભેદ કેવળજ્ઞાનવત્. इति सामायिकचारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 301 છેદેપસ્થાપનીય ચારિત્રમાં. છેદેપસ્થાપનીય ચારિત્રમાં સર્વ દ્વારાવતાર સામાયિક ચારિત્રવત્ જાણ. પરતુ જીવભેદદ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે– કોમેટ –૧૦–પાંચ મહાવિદેહને મનુષ્યને છેદેપસ્થાપનીય ચારિત્ર હેય નહિ, કારણકે તેમાં લઘુદીક્ષા બાદ વડી દીક્ષા નથી પરંતુ પ્રથમથી જ વડીદીક્ષા છે, માટે પૂર્વ પર્યાયના છેદના અભાવે તે પાંચ મનુષ્યભેદ બાદ કરતાં શેષ પાંચ ભરત અને પાંચ અરવતના મનુષ્યને છેદેપસ્થાનીય ચારિત્ર છે. इति छेदोपस्थापनीयचारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં. પરિહારવિશુદ્ધિ ચારિત્રમાં નીચે દર્શાવેલ 16 દ્વાર સિવાયના સર્વદ્યારે સામાયિક ચારિત્રવત્ જાણવાં. (4) રોજ રૂ–૧–મળગ ત્રણ, અને ઉત્તરગમાં 5 મનના, 4 વચનના અને એક દારિકકાયાગ એ 9 છે. કારણકે આ ચારિત્રધારીઓ ઉત્તરકિયશરીરની રચના કરતા નથી, અને 14 પૂર્વના અભાવે આહારકલબ્ધિ ન હોય. (1) –સ્ત્રીઓને પરિહારવિશુદ્ધિ ચારિત્ર ન હોય. (6) ગાય ૪-૨–સ્ત્રીવેદ વિના શેષ 12 કષાય સામાયિક ચારિત્રવત્ જાણવા. (3) નશ્વરત્વ - અનાદિમિયાદષ્ટિને પ્રાપ્ત થનારું પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ તે અહિં સંભવે નહિ, બીજાં ચાર ઉપશમ સમ્યકત્વ ઉપશમણિના પ્રારંભનારને હાય, અને અહિં ઉપશમશ્રેણિનો પ્રારંભ હેય નહિ માટે ઉપશમ સમ્યક્ત્વન હેય. શેષ ક્ષપશમ અને ક્ષાયિક એ બે હાય. For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 302 (6) ગુણસ્થાન - છડું પ્રમત્ત અને સાતમું અપ્રમત્ત એ બે ગુણસ્થાન હોય. (ર) કરવામાં ૮-૭–-ઉદયવત્ (27) ગામે ૨-૨૦–છેદપસ્થાપનીય ચારિત્રવતુ (ર૪) 320 ૮૭–સામાયિક ચારિત્રમાં જે એક્યાસી પ્રકૃતિઓને ઉદય કહ્યો છે તેમાંથી આહારકદ્વિક, સ્ત્રીવેદ, અને 5 અશુભ સંઘયણ એ આઠ બાદ કરતાં શેષ ઉ૩ પ્રકૃતિઓને ઉદય છે. કેટલાએક આચાર્યો અહિં સર્વે સંઘયણને સદ્ભાવ માને છે તેઓના મતે 78 ને ઉદય હાય. (27) શરીર રૂ–પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા મુનિને ચાદપૂર્વના અભાવે આહારકલબ્ધિ વિના આહારકશરીર ન હોય, તેમજ ચારિત્રને તથાવિધ ક૫ (આચાર) હેવાથી ઉત્તરક્રિય પણ રચે નહિ, માટે દારિક, તેજસ, અને કાર્પણ એ 3 શરીર હોય. (28) વંતુ ૨-૨૨-સામાયિક ચારિત્રમાં કહેલા 26 બંધહેતુમાંથી ઉત્તરદેહ સંબંધિ ચાર વેગ અને સ્ત્રીવેદ એ પાંચ બાદ કરવા. (ર૧) ધ્યાન –સામાયિક ચારિત્રમાં કહેલા 8 ધ્યાનમાંથી એક શક્તધ્યાનના પ્રથમભેદ વિના સાત હોય. કારણકે અલધ્યાનને પ્રથમ ભેદ આઠમ ગુણસ્થાનથી 11 મા સુધી છે, અને આ ચારિત્ર કહે અને સાતમે ગુણસ્થાનેજ છે. (30) સંચળ 2 (૬)–પરિહારવિશુદ્ધિયુક્ત મુનિને એક વર્ષભનારાચ હાય, મતાંતરે છએ હોય. - (૩ર) સમુદ્વાર ૨–શ્રી વિચારસારમાં વેદના અને કષાય એ બે સમુદઘાત કહ્યા છે. (33) માત્ર ૬-૩૨–મૂળભાવ પાંચ છે, અને ઉત્તરભાવ 31 છે, તે સામાયિક ચારિત્રના 34 ભાવમાંથી સ્ત્રીવેદ અને બે For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 303 ઉપશમભાવ બાદ કરવાથી શેષ 31 હેય. (34) વITહના–આ ચારિત્રમાં ઉત્તરદેહ તથા મરણ નહિ હેવાથી ઉત્તરદેહાવગાહના અને સમુઘાતકૃત અવગાહના નથી. અને જન્મદેહાવગાહના સામાયિક ચારિત્રવતું (31) ચિતિ–જઘન્ય આયુષ્ય જેનું 8 વર્ષથી અધિક અને ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ વર્ષનું હોય તે મનુષ્ય પરિહારવિશુદ્ધિ ચારિત્ર અંગીકાર કરી શકે, માટે ભવસ્થિતિ એ પ્રમાણે જાણવી, અને કાયરિથતિ જઘન્ય તથા ઉત્કૃષ્ટ 18 માસ પ્રમાણ છે. કારણકે એ ક૯૫ 18 માસની મર્યાદાવાળો છે. इति परिहारविशुद्धौ 36 द्वारप्राप्तिः समाप्ता. સૂક્ષ્મપરાયચારિત્રમાં (2) ગતિ ? (મનુષ્યગતિ), (2) ગિ , (3) કાર ? (ત્રસકાય), (4) રોજ રૂ–૧ (પરિહારવિશુદ્ધિવત્ ), (9) વેર 0 (), (6) ગાય 1-2 (સંજવલન લેભ), (7) જ્ઞાન છે (કેવળ જ્ઞાન વિના), (8) ગાન , (6) સંયમ ? (સૂમસંપરાય), (20) રન 3, (2) રથ 2, (શુક્લલેશ્યા), (22) મગ 2, (3) નષ્ણવ 2 (ઉપશમ, ક્ષાયિક.) (24) સં૯િ 2, (22) સારા 2 (આહારી), (26) ગુખથાના? (સૂમસં પરાય), (27) ક દ 2-2 (સામાયિકવત્ ), (28) રિ 6 (26) પ્રાણ 20, –સુગમ છે. (20) સં ૨-૨–આહાર અને પરિગ્રહસંજ્ઞા, તથા દીર્ઘકાલિકી અને દષ્ટિવાદેપદેશિકીસંજ્ઞા છે. (અવેદી હોવાથી મિથુનસંજ્ઞા અને ભય મેહનીય ઉપશાન્ત થવાથી ભયસંજ્ઞા ન હોય.) 1. ભાવવેદ એક પણ ન હોય, કારણકે ગુણસ્થાને તેનો ઉપશમ અથવા ક્ષય થયેલ છે. તેમજ દ્રવ્યવેદ ત્રણે હોય. For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 304 (ર) ઉપયોગ 7, (22) –સુગમ છે. (23) વેબ દુ-૨૭–જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મેહનીય ગોત્ર, અને અન્તરાય એ 6 મૂળકર્મને બંધ હોય, તેમજ ઉત્તરભેદમાં જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, વેદનીય 1 (શાતા), નામકર્મની 1 (યશ), ગોત્રની 1 (ઉચ્ચગોત્ર), અને અન્તરાય 5, એ 17 પ્રકૃતિઓ બંધાય. (ર૪) વય ૮-૬–મૂળ આઠે કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં 5 જ્ઞાનાવરણ, 4 દર્શનાવરણુ, 2 નિદ્રાદ્ધિક, 2 વેદનીય, 1 સંજવલન લોભ, 1 મનુષ્પાયુષ્ય, 1 મનુષ્યગતિ, 1 પંચેન્દ્રિયજાતિ, 2 ઔદારિકદ્વિક, 3 સંઘયણ પ્રથમનાં, 6 સંસ્થાન, વર્ણાદિ 4, 2 ખગતિ, 1 તેજસ, 1 કાણુ, 1 અગુરુલઘુ, 1 ઉપઘાત, 1 પરાઘાત, 10 ત્રસ, 1 અસ્થિર, 1 અશુભ, 1 નિમણ, 1 ઉચ્છવાસ, 1 સ્થિર, 1 ઉચ્ચ ગોત્ર અને 5 અન્તરાય એ 60 પ્રકૃતિઓને ઉદય હોય. (ર૦) રા -૯૭–મૂળકર્મ 8 ના ઉદયમાંથી વેદનીય અને આયુષ્યની ઉદીરણ (અપ્રમત્તથી ન હોય માટે) બાદ કરતાં 6 મૂળકર્મની ઉદીરણ, અને 1 આયુષ્ય તથા 2 વેદનીય એ 3 પ્રકૃતિ 60 ના ઉદયમાંથી બાદ કરતાં પ૭ ઉત્તરકર્મની ઉદીરણા હોય. (ર૬) સત્તા ૮-૧૪૮–સુગમ છે. (ર૭) શરીર રૂ–દારિક, તેજસ, અને કાર્યણ એ ત્રણ શરીર હોય. અહિં શ્રેણિમાં ધ્યાનારૂઢ હોવાથી ઉત્તરદેહ રચે નહિ, તેમજ રચેલી ઉત્તરદેહ કાયમ રાખીને શ્રેણિ પણ પ્રારંભે નહિ. 1. શ્રેણિગતને મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય એ બેની સત્તા હોવાથી વાસ્તવિક રીતે 146 ની સત્તા ગણાય, પરંતુ અબદ્ધાયુકેણિગત જીવને શ્રેણિથી પતિત થયાબાદ ચારે આયુષ્ય બાંધવાની યોગ્યતા હોવાથી સંભવ સત્તાની અપેક્ષાએ 148 ની સત્તા ગણી છે. અગિળ પણ ઉપશમણિને યોગ્ય જે જે દ્વારે કહેવાશે તેમાં પણ સંભવ સત્તાની અપેક્ષાએ જ શાસ્ત્રની પદ્ધતિ મુજબ 148 ની સત્તા ગણવી. For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 305 (28) હેતુ ર-૦–કષાય અને વેગ એ મૂળબંહેતુ છે, અને સંજવલન લેભ તથા કહેલા 9 રોગ એ 10 ઉત્તરબંધહેતુ છે. _ (ર૧) દાન –શ્રેણિગત હોવાથી શુક્લધ્યાનને પ્રથમ ભેદ છે. (રૂ) સંધાન –અન્તમાં 3 સંઘયણવાળા ઉપશમણિ પ્રારંભે નહિ. માટે તે સિવાય પ્રથમનાં 3 સંઘયણ ઉપશમકને હોય. અને ક્ષેપકને પહેલું સંઘયણ હોય. (32) સં થાન , (રૂર) સમુદત –ધ્યાનારૂઢ હોવાથી વેદનાદિ કેઈ સમુઘાત ન હોય, શ્રેણિમાં મરણ હોય પરંતુ મરણસમુદ્દઘાત હેય નહિ. (23) માર –ર–મૂળભાવ પાંચ અને ઉત્તરભાવમાં 2 ઉપશમભાવ 1 કિસભ્યત્વ; તથા ત્રણ અજ્ઞાન, ક્ષયપશમસમ્યકત્વ, અ' દેશવિરતિ એ પાંચ વિના શેષ 13 પશમભાવ. લોભ, મનુષ્યગતિ, અસિદ્ધત્વ, અને શુભેચ્છા એ જ ઔદયિકભાવ અને બે પરિણામિકભાવ. એ સર્વ મળી રર ઉત્તરભાવ હાય. () મવદના–પરિહારવિશુદ્ધિ ચારિત્રવત્, (31) સ્થિતિ–કાયસ્થિતિ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત. શેષ સ્વરૂપ સામાયિક ચારિત્રવવતું. (રૂદ) નિ–સામાયિકચારિત્રવત્ - इतिश्री सुक्ष्मसंपराय चारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. યથાખ્યાત ચારિત્રમાં. (2) જરિ 2, (2) ર 1, () વાવ , () યોગ રૂ-૨ (1) વેર 1 () –સૂમસં૫રાયવત (6) --યથાખ્યાત ચારિત્ર અકષાયિ છે. For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 306 (7) જ્ઞાન –ઉપશમ યથાખ્યાતમાં (૧૧મે ગુણસ્થાને) તથા ક્ષીણમેહરૂપ ક્ષયિક યથાખ્યાતમાં મતિ આદિ ચાર જ્ઞાન હોય, અને કેવળી ભગવાનના સગી તથા અગી ગુણસ્થાન રૂપ ક્ષાયિક યથાખ્યાતમાં કેવળજ્ઞાન હોય. માટે યથા ખ્યાત ચારિત્રમાં પાંચ જ્ઞાન હોય. (8) ૩જ્ઞાન 0, () સંઘમ? (યથાખ્યાત), (20) રન 4, (22) રચા 2 ( શુકલ), (22) મધ્ય , (3) સભ્ય 2 (ઉપશમ, ક્ષાયિક), (24) સ ભ્ય 2, (29) આદર (કેવલી મુઘાતમાં અનાહારીપણું છે માટે. ), (6) ગુજરાન છે (22-22-23-14), (27) મે 2-1, (28) પffણ 6, (22) Tળ 20. (20) સં 2-2 (આહાર તથા દીર્ઘકાલિકી, દષ્ટિવાદોપદેશિકી.), (22) ૩પયોગ 2, (ર) દૃષ્ટિ –એ દ્વારે સુગમ હેવાથી યથાયોગ્ય સ્વયં વિચારવાં. (ર૩) વૈષ ––મૂળકર્મમાં એક વેદનીયને બંધ, અને ઉત્તરભેદમાં એક શાતા વેદનીયને બંધ હેય. (રૂ) 3 7-6 –સૂક્ષ્મસંપરામાં જે 60 પ્રકૃતિઓ દર્શાવી છે, તેમાંથી સંજ્વલન લેભ બાદ કરી જીનનામ મેળવતાં 60 નો ઉદય જાણુ. અને મૂળકર્મમાં મેહનીય સિવાય 7 મૂળકર્મને ઉદય હાય. (29) કર્દીના ૭–ઉદયગત સાત કર્મ માંથી આયુષ્ય અને વેદનીય બાદ કરતાં શેષ પાંચ મૂળકર્મની ઉદીરણું છે, અને ઉત્તરપ્રકૃતિ 60 મંથી 1 આયુષ્ય અને 2 વેદનીય બાદ કરતાં પ૭ ની ઉદીરણ હોય. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રાપર - સૂફમસં૫રાયવતુ. (28) દૈત ૬-૧૨–-મૂળમાં એક પેગ બંધહેત છે, અને ઉત્તરહેતુમાં આહારકદ્ધિક તથા વૈક્રિયદ્ધિક એ ચાર વિના શેષ 11 એગ બંધહેતુ છે. અહિં કેવલી મુદ્દઘાત વખતના For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 307, દારિકમિશ્ર અને કાર્મણ એ બે પેગ (સૂમપરાયના 9 યોગથી) અધિક છે. (26) દાન ક–શુકલધ્યાનના ચારે ભેદ હેય. કારણકે ૧૧મે ગુણસ્થાને પહેલો ભેદ, આરમે બીજે ભેદ, તેરમે સૂફમએગ વખતે ત્રીજો ભેદ, અને ચંદમે ચે ભેદ હોય છે. (20) રૂ–ઉપશમશ્રેણિ પ્રથમના ત્રણ સંઘયણવાળા જીવ માંડી શકે છે, માટે ઉપશમ યથાખ્યાતને અંગે ત્રણ સંઘયણ છે. (32) સંરથાન દ-સુગમ છે. (રૂર) સમુદ્વાર 2 (૨)--અપ્રમાદિ ગુણસ્થાનવતી જીને ધ્યાનારૂઢપણું હોવાથી સમુઘાત ન હોય એમ કેટલાએક આચાર્યોને અભિપ્રાય છે. પરંતુ શ્રી વિચારસારમાં રહેલું મળfમ એ સૂત્રથી એક મરણસમુદ્દઘાત કહી છે, માટે ઉપશમ યથાખ્યાત ચારિત્રીને મરણસમુદઘાત અને ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં એક કેવલીમુદ્દઘાત હોય. (32) માર -ર૮–મૂળભાવ પાંચ હોય, અને ઉત્તરભાવમાં 2 ઉપશમભાવ, 9 ક્ષાયિકભાવ, 12 સોપશમભાવ ( 3 અજ્ઞાન, 1 સભ્યત્વ, અને 2 વિરતિ એ છ વિના ), 3 દયિકભાવે ( અસિદ્ધત્વ, મનુષ્ય, શુક્લલેશ્યા છે, અને 2 પારિમિકભાવ (ભવ્યત્વ, જીવત્વ), એ પ્રમાણે ઉત્તરભેદે 28 ભાવ હોય. (34) વાદન, (30) fથતિ, (36) યોનિ–સૂમસંપરાયવતુ. પરતુ સમુદ્દઘાતકૃત અવગાહુના સંપૂર્ણ કાકાશ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 8 વર્ષ 7 માસ ન્યૂન પૂર્વ ક્રિોડ વર્ષ પ્રમાણ. इतिश्री यथाख्यात चारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. 1. સિદ્ધપણામાં યયાખ્યાત ચારિત્ર પણ ન હોય, કારણુંક સિદ્ધને નો વારિત્ર નો વારિત્ર કહ્યા છે, માટે યથાખ્યાતની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એજ છે. અન્યથા સાદિ અનન્ત કાયસ્થિતિ કહેવાત. For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 308 દેશવિરતિ ચારિત્રમાં. (2) અતિ ર–ગર્ભજ મનુષ્ય અને ગર્ભજતિર્યંચને દેશવિરતિ ચારિત્ર હોય છે. (2) f , (3) લાય ? (ત્રસકાય.)–સુગમ છે. () યોગ રૂ---આહારકદ્ધિક, દારિકમિશ્ર અને કાર્પણ વિના 11 વેગ હોય. (1) રૂ––ત્રણે ભાવવેદ અને ત્રણે દ્રવ્યવેદ હોય છે. (6) STય -૬૭—મૂળકષાય ચાર છે, અને ઉત્તરભેદમાં ક પ્રત્યાખ્યાની, 4 સંજવલન અને ૯નેકષાય એમ 17 કષાય છે. (7) Wાર રૂ-મતિ, શ્રત, અને અવધિ એ 3 જ્ઞાન છે. (8) જ્ઞાન , (2) કમ 2 (દેશવિરતિ), (20) દર રૂ, () રા 6, (22) મધ્ય 2, (23) સભ્યત્ર રૂ, (24) સંજ્ઞિક 1, (6) માર , (6) ગુણસ્થાન 2 (પાંચમું),--સુગમ છે. (7) ગામે ૨-૨૦––ચાદ ભેદમાંને એક સંક્સિપર્યાપ્ત હય, અને પાંચસોસઠમાંના 5 ગર્ભજતિર્યંચપર્યા, અને 15 કર્મભૂમિના મનુષ્ય પર્યાપ્ત એ 20 ભેદ હેય. (28) પથf 6, (22) પ્રાણ 20, (20) સંજ્ઞા 4-2 (હેતુપદેશિકી વિના) (22) 3 6, (22) પુષ્ટિ 2, (ર૩) ચંખ 8-67, (ર૪) 30 8-87, (ર) વોરા 8-87, (ર૬) સત્તા 8-48 –-સુગમ છે. (27) રર ક–આહારક વિના જ શરીર હોય. (28) વધતુ રૂ-રૂર–મૂળબંધહેતુ મિથ્યાત્વ વિના કે હોય. અને ઉત્તર 11 અવિરતિ (ત્રસની અવિરતિ વિના,) 17 કષાય, 11 ચોગ ( આહારક, આહારકમિશ્ર, દારિકમિત્ર, અને કાશ્મણ વિના), એ 39 બંધહેતુ હોય. (22) દાન ૮–ચાર આર્તા અને ચાર રૌદ્ર એ 8 For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 399 ધ્યાનની મુખ્યતા છે, અને ધર્મધ્યાન મધ્યમ હોય છે. (30) સંઘથળ 6, (32) સંસ્થાન 6, (રૂર) સમુદ્યાત છે (આહારક અને કેવળ વિના)-સુગમ છે. (23) માય ફ-રૂક–૧ ઉપશમભાવ (સમ્યકત્વ), 1 ક્ષાયિકભાવ (સમ્યક્ત્વ), 13 ક્ષપશમભાવ ( 3 અજ્ઞાન, મન:પર્યવ, સર્વવિરતિ વિના), 17 એયિકભાવ (અજ્ઞાન, મિથ્યાત્વ, દેવ ગતિ, નરક ગતિ વિના), અને 2 પરિણુમિકભાવ (અભવ્યત્વ વિના); એ 34 ઉત્તરભાવ હેાય. અને મૂળભાવ પાંચે હાય. () વાદન, (3) સ્થિતિ, (36) યોનિ–સામાયિક ચારિત્રવતું. પરંતુ નિદ્વારમાં તિર્યંચપંચેન્દ્રિયની ચાર લાખ નિ અધિક હોવાથી 18 લાખ નિ થાય. અને અવગાહના મરણ મુદ્દઘાતકૃત અવગાહના અયુત સ્વર્ગ પર્યન્ત 5 રજજુ પ્રમાણ દીર્ઘ હોય. કારણકે દેશવિરતિ છવ વધુમાં વધુ અયુત સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. અને જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. इतिश्री देशविरति चारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. અવિરતિચારિત્રમાં. (2) ગતિ છે, (ર) દ્રિય ૨-૨-૩-૪-ક,(૩) વાય -સુગમ છે. (ક) . રૂ-શરૂ–આહારદ્ધિક વિના સર્વ યોગ હોય. કારણકે આહારકગ તે સર્વવિરતિવંત મુનિને હોય. (1) વેર 3, (6) રાય ઇ-ર–સુગમ છે. (7) જ્ઞાન રૂ–મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હાય, અને શેષ બે ચારિત્રના અભાવે ન હોય. (8) અજ્ઞાન રૂ, (6) સંયમ 1 (અવિરતિ), 0) રન રૂ, (22) યા 6, (22) મથવ 2, (23) સાવ 6, (24) સંજ્ઞા 2, (26) માદાર 2 (સર્વ ભેદપૂર્વક –સુગમ છે. For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 310 (દ્દ) ગુ થ ક–પ્રથમના ચારે ગુણસ્થાનવાળા જી ચારિત્ર રહિત હોવાથી અવિરતિવંત છે. (37) ગોમેદ ૨૪-૧દરૂ, (28) પથતિ દ, (21) 20, (ર૦) સં -2 (27) ૩પ 6, (22) જુષ્ટિ , (રરૂ) વધ 8-28 (આહારક 2 વિના), (ર૪) 32 8-222 ( જીનનામ અને આહારકદ્ધિક વિના ), (ર) કરીના 8-222 (ઉદયવતું). (ર૬) સત્તા 8-48, (ર૭) શરીર જ (આહારક વિના, –સુગમ છે. (28) વંદેતુ - –મૂળબંધહેતુ ચાર, અને ઉત્તરબંધહેતુ આહારકના બે પેગ સિવાય શેષ પંચાવન છે. (ર૬) દાન 8 (અશુભ), (30) સંજય દ, (32) સંથાર દ-સુગમ છે. (રર) મુર્થાત –આહારક અને કેવલી મુઘાત વિના પાંચ સમુદ્રઘાત છે. (23) માત્ર ૬-ક-મૂળભાવ પાંચ હોય, અને ઉત્તરભેદમાં 1 ઉપશમ ભાવનું સભ્યત્વ, 1 ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષપશમ ભાવમાં છે વિરતિ અને મન:પર્યવજ્ઞાન વિના શેષ 15 ભાવ, ઉદયના 21 ભાવ, અને પારિણમિક ત્રણે ભાવ મળી કુલ 41 ભાવ છે. (34) ઘહિના–સૂકમનિગોદઆશ્રયિ અંગુલનો અસંખ્યાતમભાગ જન્મદેહની જઘન્ય અવગાહના, અને બાદર પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના કંઈક અધિક 1000 જન પ્રમાણ છે. એ મૂળ દેહાવગાહના કહી અને ઉત્તરદેહાઅવગાહના જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ વાયુઆયિ છે, અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ જન તે મનુષ્ય આશ્રય છે. તથા સમુદ્દઘાતકૃત તૈજસ અવગાહના એકેન્દ્રિયાદિવત્ 14 રાજુ દીર્ઘ છે. For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 311 (3) રિતિ–ભવસ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત (256 આવલિકા ), અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એકેન્દ્રિયવત્ અનાદિ અનંત વિગેરે ત્રણ પ્રકારે છે. (26) શનિ–નિ 84 લાખ છે, તેમજ આચરાદિ સર્વ ઉત્તરભે હોય છે. કારણકે અવિરતિ ચારિત્રમાં જીવન દરેક ભેદ અખ્તત થાય છે. इति 7 चारित्रेषु 36 द्वारप्राप्तिः समाप्ता. 4 दर्शनमा 36 द्वारनी प्राप्ति. અચક્ષુદર્શનમાં.૧ (2) જતિ ક, (2) બ્રિચ ૨-૨-૩-ક-૧, (3) 6, 67) યોગ 1, (1) વેર રૂ, (6) વાવ ક-રલ–સુગમ છે. (7) જ્ઞાન ૪–કેવળજ્ઞાનીને સ્પર્શન્દ્રિયાદિ દ્વારા ઉપયોગ પ્રવર્તે નહિ પરતુ આત્મસાક્ષાત્ ઉપયોગ પ્રવર્તે છે માટે અચક્ષુદનમાં કેવળજ્ઞાન ન હોય. (8) અજ્ઞાન રૂ, (2) સંઘમ 7. (20) રન 3, (2) રચા દ, (22) મળ 2, (23) સભ્યત્વ૬, (4) ifશ 2, (22) માર ર. (26) ગુજસ્થાન 22, (7) મેરું –હરૂ, (28) પર્યાત્તિ 6, (11) [ 20, (20) સંજ્ઞા 4-2, (22) જન 20, (22) 4 રૂ, (ર૩) ઘંધ 8-620, (24) 32 ૮-રરર ( જીનનામ વિના ), (ર) ૩વરVTV 8-622, (ર૬) સત્તા 8-298, (27) પર 1, (28) જૈ તુ 4-17, (21) દર 4 (સૂમક્રિયાઅનિવૃત્તિ અને સમુચ્છિન્નક્રિયા અપ્રતિપાતિ વિના), 1. અચક્ષુદર્શન સર્વ છા થ જીવોને હોય છે, માટે સર્વદ્વારા છઘર્થ જીવને અનુસારે યથાયોગ્ય વિચારવાં. For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 312 (30) સંઘચ 6, (32) સંરથાન 6, (32) સમુથાત દ (કેવલીસમુદ્યાત વિના) –એ સર્વ દ્વારે સમજવામાં સુગમ છે. (23) માવ -ક૬–કેવળદ્ધિક અને 5 ક્ષાયિકલબ્ધિ એ 7 કેવળજ્ઞાનીને જ હાય માટે તે વિના શેષ 46 ભાવ હાય. (3) અવગાહના, () સ્થિતિ, (36) ચંનિ–એ ત્રણે અવિરતિ ચારિત્રવત્ . જુતિ અષ્ણુને રૂદ્ર મારા. ચક્ષુદર્શનમાં. (2) ગતિ ક–ચારે ગતિવાળા જેને ચક્ષુ હોય છે. (2) રિશ કન—ચક્ષુઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચે ન્દ્રિય જીવોને હોય પરંતુ એકેન્દ્રિયાદિને ન હોય. () શાંગ –ચક્ષુઈન્દ્રિયવાળા ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવે ત્રસનિકાયી છે. (4) રૂ–૩–મૂળગ ત્રણ અને ઉત્તરગ 13 હોય છે. કારણકે ચક્ષુદર્શન કરણપર્યાપ્ત છદ્મસ્થજીવને હેય, તેમજ તેને આદારિકમિશ્ર અને કામણગ હોય નહિ. (1) રૂ, (6) ર ક-ર૧, (7) જ્ઞાન (કેવલવિના), (8) સાન 3, () સંયમ 7, (20) ર્શન રે (કેવલ વિના), (22) જે 6, (2) મગ 2, (3) સાવ 6, (24) સંવિ ર–એ દ્વારા સમજવામાં સુગમ છે. (21) સહારવ –ચક્ષુદર્શનમાં કેવળ આહારીપણુંજ હોય પણ નિરાહારીપણું હેય નહિ, કારણકે નિરાહારીપણું તે વકગતિએ પરભવમાં જતાં માર્ગમાં, કેવળીને સમુદ્યા સમયે તથા અગીપણમાં હોય એ ત્રણમાં તે વખતે ચક્ષુદર્શન હેય નહિ. વળી કરણપર્યાયાવસ્થામાં એજ આહાર ન હોય. દિશિઆહાર 6 For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 313 દિશિને જ હોય. કારણકે ચક્ષુદની જીવ ત્રસનિકાયી છે. આભેગાદિ અને સચિત્તાદિ સર્વે પ્રકારના આહાર હોય છે. (6) ગુજસ્થાન ૨૨–છવાસ્થને બાર ગુણસ્થાન છે માટે. (7) કોમેદ રૂ-૨૨૮–ચોદ ભેદમાંના પર્યાપ્તચતુરિન્દ્રિય, પર્યાપ્તઅસંગ્નિ, અને પર્યાપ્તસંક્ષિ એ ત્રણ ભેદ હોય. તથા પાંચસેત્રેસઠમાંના 9 પર્યાદેવ, 101 પર્યાસગર્ભજ મનુષ્ય, 5 સમુરિછમતિર્યંચપર્યાત, 5 ગર્ભજતિચપર્યાપ્ત, પર્યાપ્તચતુરિન્દ્રિય, અને 7 પર્યાસનારક એ 218 જીવભેદ હેય. (28) જાતિ 6, (22) બાળ 20, (ર૦) સં ક-, (22) કાયા 20, (રર) પુષ્ટિ રૂ–સુગમ છે. (ર) ઉપ ૮-૧૨કરણપર્યાપ્ત છઘસ્થને સર્વ પ્રકૃતિઓ બંધાય. (ર) 4 ૮-૧૦૨–એકેન્દ્રિયાદિ 3 જાતિ, સ્થાવરાત્રિ 4, જીનનામ, આત૫, આનુપૂવ 4, એ 13 વિના 104 ઉત્તરપ્રકૃતિએ ઉદયમાં આવે, અને મૂળ આઠેકર્મ ઉદયમાં આવે. (ર) રા ૮-૨૦૨–ઉદયવત(૨૬) તા ૮-૪૮–સુગમ છે. (ર૭) (28) પતુ ક-૧ (આદારિકમિશ્ર અને કાર્મણ વિના)-સુગમ છે. (22) થાન –અચક્ષુદર્શનવત, (30) સંઘ દ(૩૨) સંસ્થાન દ, (૩ર) સમુદ્યત 6, (23) માવ -ક–અચક્ષુદર્શનવત્ - (3) અવન–અચક્ષુદર્શનવતુ. પરંતુ જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન, અને સમુઘાતકૃત અવગાહના લગભગ 8 રજજુ પ્રમાણ છે. કારણકે સૌધર્મ અથવા ઈશાન સ્વર્ગને દેવ અલોકને અને પૃથ્વી આદિ પણે ઉત્પન્ન થાય તે મરણસમુદઘાત વખતે, અથવા અમૃત સ્વર્ગને દેવ મિત્ર નારકને For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 314 મળવા માટે જેથી નરકે જાય તે વૈકિયસમુદ્યાત વખતે પણ 8 રજજુ દેવને આત્મા દીર્ઘ થાય છે. (રૂક) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત (256 આવલિકા), અને ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગરેપમ. તથા જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાધિક 1000 સાગરોપમ છે. કારણકે ચતુરિન્દ્રિયની સંખ્યાતમાસ કાયસ્થિતિ સહિત પંચેન્દ્રિયની કાયસ્થિતિ ગયે તે પણ સાધિક હજાર સાગરોપમજ કાયસ્થિતિ થાય. (રૂદ) ચરિ–ચતુરિન્દ્રિયની 2 લાખ, દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યચપંચેન્દ્રિયની 4 લાખ, અને મનુષ્યની 14 લાખ સહિત 28 લાખ નિ ચક્ષુદર્શનમાં ગણાય. વળી સચિત્તાદિ સર્વ ભેદની નિ ચક્ષુદર્શનમાં ગણાય છે. इति चक्षुदर्शने 36 द्वारप्राप्तिः समामा. અવધિદર્શનમાં. જતિ વિગેરે સર્વેદ્વારે અવધિજ્ઞાનને અનુસારે ઉતારવાં પરંતુ રોમે રર કવા. કારણકે સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવધિજ્ઞાનમાં ન ગણાય પરંતુ અવધિદર્શનમાં ગણાય. કેવળદનમાં. જજ વિગેરે સર્વદ્યારે કેવળજ્ઞાનને અનુસાર ઉતારવાં. For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 315 6 लेश्यामा 36 द्वारनी प्राप्ति. કૃષ્ણલેશ્યામાં. (2) તિ ક, (2) બ્રિજ ૨-૨-૩-ક-૧, (3) વાદ દ, (4) યોગ , () , () ખાણ ૪-ર, (7) શાન છે (કેવળ વિના), (8) અજ્ઞાન રૂ, (2) કમ 6 (સૂક્ષ્મ સં. અને યથાવ વિના), (20) વર્શન રૂ (કેવળ વિના ), (22) થા ? ( કૃષ્ણ), (22) મરથ 2, (3) તાવ 6, (24) શિવ 2, (4) માદા –સુગમ છે. (26) ગુરથા ૬-કૃણલેશ્યામાં પ્રથમનાં 6 ગુણસ્થાન હાય, સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરવાનો અવસરે જે કે એ કૃષ્ણાદિ અશુભલેશ્યા ન હોય, પરંતુ સમ્યક્ત્વાદિ પામ્યા બાદ (પ્રતિપન્નભાવે) હોઈ શકે, એ મન્દ અશુભલેશ્યાથી સમ્યકત્વાદિનો વિનાશ ન થાય પણ દૂષણ તે અવશ્ય લાગે. (27) કોમેન્ટ ૨૪-૧૨–તિષીથી અનુત્તર સુધીના 96 દેવભેદ, રત્નપ્રભાદિ ચાર પૃથ્વીના 8 નારકભેદ, એ 104 સિવાયના ૪પ૯ છવભેદમાં કૃષ્ણલેશ્યા હેય. (28) જffસ , (26) વાળ 20, (20) સંશા -, (22) કથા 20 (કેવલ. 2 વિના) (રર) રાષ્ટિ 3, (ર૩) ચંખ 8-281 (ર૪) 32 826 (જીનનામ વિના), (20) ૩ીરપIT 8-222, (ર૬) સત્તા 8-48, (ર૭) રરર 1, (28) વંદેતુ ક૧૭, (ર૬) ધ્યાન 8 (અશુભ), (20) સિંઘથળ 6, (2) સરથાન 6, (૩ર) સમુદ્યાત દ (કેવ૦ વિના),સુગમ છે. (ર૩) માત્ર ૬-–મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ 1. આહારદ્ધિક અપ્રમત્તમુનિ બાંધે તેમને અશુભ લેસ્યા ન હોય માટે આહારદ્ધિક વિના શેષ 118 નો બંધ જાણો. For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 316 ઉપશમ ચારિત્ર, 8 ફાયિકભાવ (ક્ષા, સમ્યક વિના), અને 5 વિરૂદ્ધલેશ્યા. એ 14 ભાવ વિના શેષ 39 ભાવ હેય. (34) વના –અચક્ષુદર્શનવત્, (32) fથતિ–ભવસ્થિતિ જઘન્ય 256 આવલિકા અને ઉત્કૃષ્ટ સાતમી પૃથ્વીના નારકની અપેક્ષાએ 33 સાગરેપમ. તથા જઘન્ય કાયસ્થિત અન્તર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તર્મુહૂર્તા અધિક 33 સાગરેપમ છે. કારણકે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થનારને મનુષ્યભવમાં અન્તર્મુહૂર્ત સુધી મરણ વખતે કૃષ્ણલેશ્યા હોય, તેજ કૃષ્ણલેશ્યા સહિત સાતમી પૃથ્વીમાં 33 સાગરોપમ આયુષ્યવાળે નારક થઈ મરણ પામી તિર્યંચમાં ઉત્પન્ન થાય, ત્યાં પણ ઉત્પત્તિ વખતે અન્તર્મુહૂર્ત સુધી કૃષ્ણલેશ્યા સાથે જ આવે, ત્યારબાદ અવશ્ય કૃષ્ણલેશ્યા પલટાઈ અન્ય લેશ્યા થાય. (26) નિ–કૃષ્ણલેશ્યામાં યોનિના સર્વે ભેદ હોય. નીલલેશ્યામાં. નીલેશ્યામાં તેત્રીશ દ્વારે કૃષ્ણલેસ્થાવત્ જાણવાં, અને બાકીનાં નીચે પ્રમાણે (22) –નીલલેશ્યામાં એક નીલેશ્યાજ હોય. (37) નામે ૪-કર–કૃષ્ણલેશ્યામાં જે પહેલી ચાર પૃથ્વીના 8 નારક વર્જવા કહ્યા છે તેને બદલે અહિં પહેલી બીજી છઠ્ઠી અને સાતમી પૃથ્વીના 8 નારક અને 30 પરમાધામી વર્જવા. શેષ સર્વ કૃષ્ણલેસ્થાવત. અને વિચારસાર * कृष्णादि लेश्यात्रये देवभेदास्तिर्यगजंभक पर्यन्ता द्वयખિલાફાર્તા એ વિચારસાર ગ્રંથની ટીકામાં 30 પરમાધામને પણ પહેલી ત્રણ લેયાઓ કહી છે, અને ઘણાખરા ગ્રંથમાં પરમાધામીને કેવળ કૃષ્ણ લેશ્યા કહી છે. માટે નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે. For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 317 ગ્રંથમાં પરમાધામીને પણ નીલ (અને કાપત) લેશ્યા હોય છે. એમ કહ્યું છે. (26) ચિતિ–કાયસ્થિતિ ઉત્કૃષ્ટ 10 સાગરેપમ, પત્યે૫મને અસંખ્યાતમભાગ અને બે અન્તર્મુહૂર્ત પ્રમાણ તે પાંચમી ધૂમપ્રભાના નારકની અપેક્ષાઓ જાણવી, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન તેજ નારકના આયુષ્યની અપેક્ષાએ છે. શેષ સર્વ વિગત કૃષ્ણલેસ્થાને અનુસાર જાણવી. કાપેલેસ્થામાં. કાતિલેશ્યામાં તેત્રીશ દ્વારે કૃષ્ણલેશ્યાવત્ છે, પરંતુ જે ત્રણ દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો. (2) રચા –કાપોતલેશ્યામાં એક કાપતલેશ્યા હેય. (27) મેર ૨૪-રર-નારકજીને સ્થાને થી પાંચમી છઠ્ઠી અને સાતમી નારકીના નારક વર્જવા, શેષ સર્વ નીલલેશ્યાવતુ (2) રિતિ–ત્રીજી નરકના નારકની અપેક્ષાએ 3 સાગરાપમ, પાપમને અસંખ્યાતમે ભાગ અને બે અન્તર્મુહૂર્ત જેટલી ઉત્કૃષ્ટ કાયસ્થિતિ જાણવી. અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ ઉત્કૃષ્ટ કાયસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત ન્યૂન જાણવી. શેષ સર્વ વિગત કૃષ્ણલેશ્યાને અનુસાર વીચારવી. તે જેલે શ્યામાં. | (2) અતિ રૂ–નરકગતિમાં તેજે લેસ્થા ન હેય માટે. (2) વિર ––એકેન્દ્રિયમાં લબ્ધિપર્યાપ્ત પૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિને અપર્યાપ્ત અવસ્થામાં તેલેસ્યા હોય, જેનું કારણ ઈન્દ્રિય દ્વારાવતાર પ્રસંગે દર્શાવ્યું છે. અને પંચેન્દ્રિયમાં તેજેશ્યા હોય, શેષમાં ન હોય. For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 318 (ર) ક્ષય ક–અગ્નિ અને વાયુને તેજલેશ્યા ન હોય માટે. (4) ચન 21, (9) વેર રૂ, (6) વાય કે-ર૧, (7) જ્ઞાન છે (કેવલ વિના), (8) જ્ઞાન રૂ, (2) સંયમ 1, (20) ફાન , (2) સેરથr ? (તે), (22) મણ 2, (22) નવ દ. (24) સંત 2, (22) મદારો 2 (દિશિઆહાર 6 દિશિન), (26) ગુખથાન 7 (પ્રથમનાં),–સુગમ છે. (27) ગીરમે રૂ–રૂરૂ–ચાર ભેદમાંથી અપર્યાપ્ત એકેન્દ્રિય. અપર્યાપ્ત સંક્ષિપંચેન્દ્રિય અને પર્યાપ્તસંક્ષિ પંચેન્દ્રિય એ ત્રણ ભેદ હોય, અને પાંચ ત્રેસઠ ભેદમાંથી 10 ભુવનપતિ, 16 ભક, 10 તિષી, 2 સધર્મ-ઇશાન, 1 અધ:કિબિષિક, એ એગણુંપચાસ પર્યાપ્ત અને 49 અપર્યાપ્ત મળી 98 દેવ, ર૦૦ ગર્ભજમનુષ્ય, 10 ગર્ભજતિવૈચ, તથા અપર્યાપ્ત (કરણ અ૫૦) પૃથ્વી જળ અને પ્રત્યેક વનસ્પતિ એ 313 ભેદ છે. (28) પતિ 6, (22) ઘrણ 20 (20) સં ક–૨ (હેતુ વિના) (24) 3 1 20, (22) દૃષ્ટિ ૩,-એ દ્વારે સમજવા સુગમ છે. (23) વંધ ૮-૨૨૨–સૂફમત્રિક, વિકલત્રિક, અને નરકત્રિક વિના શેષ 111 ઉત્તરપ્રકૃતિ બંધાય. (ર) 36 ૮–૨–સૂ ત્રક, વિકલત્રિક, નરકત્રિક આતપ, અને જીનનામ વિના શેષ 111 પ્રકૃતિને ઉદય હાય. (ર) કવીરા ૮-૨૨૨–ઉદયવત્. (ર૬) સત્તા 8-48- સુગમ છે. (27) રાપર 9, (28) વંતુ ક૧૭, (22) 2 (ચાર શુક્લ વિના), (30) સંચળ 6 (32) સંથાન 6, (૩ર) સમુદ્થાત 6 (કેવલી વિના),સુગમ છે. (રૂ૩) મા લ-રૂ૮–કૃષ્ણલેશ્યામાં જે 39 ભાવ કહ્યા છે તેમાંથી કૃષ્ણલેશ્યા અને નરકગતિ બાદ કરી તેજેશ્યા ઉમેરતાં 38 ભાવ હાય. For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 319 () ભાદના–ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુ લને સંખ્યામભાગ અને સમુદુઘાતકૃત અવગાહના સૈધર્મ અને ઈશાન સ્વના દેવની મરણ સમુઘાતની અપેક્ષાએ લગભગ 8 રજજુ પ્રમાણ જાણવી. શેષ અવગાહના સ્વરૂપ કૃષ્ણાદિ વેશ્યાવત્ - (રૂ) fથતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પલ્યોપમને અસંખ્યાતમે ભાગ અધિક બે સાગરોપમ પ્રમાણ તે ઈશાન સ્વર્ગના દેવની અપેક્ષાએ છે, તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ ભવસ્થિતિથી બે અન્તર્મુહૂર્ત અધિક જાણવી. (36) રોનિ–પૃથ્વીની 7 લાખ, જળની 7 લાખ, પ્રત્યેક વનસ્પતિની 10 લાખ, અને પંચેન્દ્રિયની 26 લાખમાંથી નારકની બાદ કરતાં શેષ 22 લાખ મળી 46 લાખ યોનિ થાય છે, તથા સચિત્તાદિ નિના સર્વ ભેદ હોય પણ વિવૃતયોનિ ન હોય. કારણકે વિવૃતનિ વિલેન્દ્રિયને અને સમુમિ પંચેન્દ્રિ ચનેજ હોય, અને એ છો તેજેશ્યા રહિત છે. પલેશ્યામાં. (2) જતિ રૂ–નરકગતિમાં પદ્મશ્યા ન હોય માટે. (2) બ્રિજ -પદ્યલેફ્સા પંચેન્દ્રિયને જ હાય માટે. (3) ચ –પદ્મલેશ્યા ત્રસકાય જીનેજ હોય માટે. (4) ચોર 29, (1) શેર રૂ, (6) પણ ક-ર, (7) જ્ઞાન ટ, (8) અજ્ઞાન રૂ, (6) સંગમ 7, (20) રન રૂ, (2) પથા 2 (પદ્ય), (22) મચ્ચ 2, (શરૂ) સાવ 6, () fજ્ઞa ? (સંશિ), (26) માદાર 2 (પણ દિશિઆહાર 6 દિશિનેજ શેષ પૂર્વવત્ ), (6) ગુખસ્થાન ૭–સુગમ છે. (27) વીમે ૨-૬૬–ચાદમાંના બે ભેદ સંક્સિજીવ સંબંધિ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 1 સનકુમાર, 1 મહેન્દ્ર, For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 320 1 બ્રહ્મસ્વર્ગના દેવ, 1 મધ્ય કિબિષિકદેવ, અને 9 લેકાન્તિક એ 13 અપર્યાપ્ત તથા 13 પર્યાપ્ત મળી 26 દેવ, 30 કર્મભૂમિજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ મળી 66 છવભેદ છે. (28) સિ 6 (22) કાળ 20, (20) સંશા -2, ર) ૩પથોરા 20, (22) 2 –સુગમ છે. (ર૩) વૈષ ૮-૨૦૮–નરકત્રિક, સૂક્ષમત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, અને આતપ એ 12 વિના 108 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-૨૦૨-સ્થાવરાદિ 4, કુજાતિ 4, નરકત્રિક, જીનનામ, અને આતપ એ તેર પ્રકૃતિ વિના શેષ 109 ઉત્તરપ્રકૃતિને ઉદય છે. (ર) વીર૮૨૦૨–ઉદયવત. (ર૬) સત્તા 8-48- સુગમ છે. (ર૭) શરીર 9, (28) વં તુ 417, (22) દયાન 2, (30) સંઘથઇ 6, (32) સંસ્થાન દ, (32) પુરાત 6, (22) માત્ર ૬-૮–તેલેસ્થાવત્. (38) વેળાના–મૂળદેહની ઉત્કૃષ્ટ અવગાહના 1000 જન પ્રમાણુ, અને મૂળદેહની જઘન્ય તથા ઉત્તરદેહની બને અવગાહના તેજેસ્થાવત્ જાણવી. અને સમુઘાતકૃત અવગાહના પદ્મલેશ્યાવાળા બ્રહમ સ્વર્ગના દેવે વૈક્રિયસમુદ્દઘાટવડે ત્રીજી અથવા ચેથી પૃથ્વીમાં મિત્ર નારકને મળવા જાય તે પ-૬ રજજુ પ્રમાણ દીર્ઘ જાણવી. ' (3) ચિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ બ્રધ્વસ્વર્ગના દેવ આશ્રય 7 સાગરેપમ છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તમુહૂર્ત અધિક છે. અને જઘન્ય કાયસ્થિતિ એક અન્તર્મુહૂર્ત છે. () ચરિ–પંચેન્દ્રિયની 26 લાખ નિમાંથી નારકની 4 લાખ બાદ કરતાં શેષ 22 લાખ નિ છે. તેમજ સચિત્તાદિ For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 322 ભેદમાંની અચિત અને મિશ્ર એ બે યોનિ છે, વળી સંવૃતાદિમાંની સંવૃત અને મિશ્ર એ બે પેનિ છે. તથા શીતાદિમાંની શિષ્ણચેનિ છે, અને શંખાવર્નાદિમાંની ત્રણે નિ હોય છે. શુક્લલેશ્યામાં. શુક્લલેસ્થામાં 18 દ્વારે તેલેસ્થાવત્ ઉતારવાં, પરંતુ જે 18 તારેમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (ર) જિઈ 9, (3) કાર ? (7) જ્ઞાન , (2) સંઘમ છે, (20) રન ક–કેવલીને પણ શુક્લલેશ્યા હોય છે માટે. (22) જેરા ? (શુક્લલેટ), () વંશા , (26) ગુરથાર શરૂ (સીકેવલી સુધી, કારણકે જ્યાં સુધી યોગ ત્યાંસુધી લેશ્યા.) -સુગમ છે. (27) નમઃ ૨-૮૪–લાંતકથી અનુત્તર સુધીના 42 દેવ, અને ઉર્વ કિલિબષિક દેવના 2 ભેદ મળી 44 દેવભેદ, 30 કર્મભૂમિ મનુષ્ય, અને 10 ગર્ભ જતિર્યંચ એ 84 ભેદ હોય. શેષ પદ્મલેશ્યાવત્. (22) ઉપયોગ શર–કેવળદ્ધિક સહિત 12 ઉપગ હોય. (ર૩) કંઇ ૮-૨૦૪–તિર્યચત્રિક, ઉદ્યોત, નરકત્રિક, સૂક્ષમત્રિક, વિકલત્રિક, એકેન્દ્રિય, સ્થાવર, અને આતપ એ 16 વિના શેષ 104 બંધાય. (ર) વય ૮-૨૦–સ્થાવરાદિ 4, કુજાતિ 4 નરકત્રિક, અને આતપ એ 12 વિના શેષ 110 ઉત્તરપ્રકૃતિ બંધાય. () ૮-૧૨૦–ઉદયવતુ. (22) દાન –અગી અલેશીને જે સમુચ્છિનક્રિયા અપ્રતિપાતીમાને છે તે સિવાય શેષ 15 ધ્યાન હોય. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩રર (32) સમુદ્રવાત --કારણકે અહિ કેવલી સમુદ્યાત પણ હેય. (32) માવ -ક૭–તે અથવા પદ્મલેશ્યામાં જે 38 ભાવ કહ્યા છે તેમાં ઉપશમ ચારિત્ર અને આઠ ક્ષાવિકભાવ મેળવતાં 47 ભાવ હાય. (રૂ) સંવાદના–સમઘાતકૃત અવગાહના કેવલીસમુઘાત આશ્રયિ સંપૂર્ણ કાકાશ પ્રમાણ અને શેષ અવગાહનાઓ પૌલેશ્યાવતું. (36) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ અનુત્તરદેવ આશ્રય 33 સાગરેપમ, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ બે અન્તર્મુહૂર્ત અધિક અને જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત. इति लेश्यासु 36 द्वारप्राप्तिः समामा. 2 भव्यद्वारमा 36 द्वारनी प्राप्ति. ભવ્યમાં. અતિ વિગેરે ૩ર દ્વારા સર્વ ઉત્તરભેદ સહિત સુગમ છે, અને જે 4 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (2) મધ્યત્વ –ભવ્યત્વમાં એક ભવ્યપણુંજ હોય. (23) માત્ર ૬-૧૨–અભવ્યત્વ વિના સર્વે ભાવ હોય. (34) જાના–મૂળ અને ઉત્તરદેહની અવગાડના કૃષ્ણાદિલેશ્યાવત્ અને સમુદ્દઘાતકૃત અવગાહના સુલેશ્યાવતુ. (રૂક) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ, તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ સાન્ત છે. કારણકે સિદ્ધત્વ પ્રાપ્ત થતાં ભવ્યત્વને અન્ત હોય છે. ભવ્યત્વ એટલે મેક્ષગમનાયેગ્યતા એવો અર્થ છે, અને સિદ્ધપણુમાં હવે મોક્ષગમન ગ્યતાને વ્યપદેશ જ ન હોય. For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 323 અભયમાં. અભયમાં 14 દ્વારા ભવ્યવત્ છે, બાકીના દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે. (4) જ શરૂ–અભવ્યને ચારિત્રના અભાવે આહારકદ્ધિક ગ ન હોય માટે. (7) જ્ઞાન –અભવ્યને સમ્યકત્વના અભાવે જ્ઞાન ન હોય. (6) સંયમ 1 (અવિરતિ, 20) ફન રૂ (કેવટ વિના), (2) મણ 2 (અભવ્યત્વ), (3) સભ્ય વર (મિથ્યાત્વ), (16) ગુરથાન 2 (મિથ્યાત્વ),–સુગમ છે. (27) વીર ૪-રૂવ (રૂરૂરૂ, ૧૬)–લેકનિક અને 5 અનુત્તર એ 14 પર્યાપ્ત અને 14 અપર્યાપ્ત મળી 28 દેવના ભેદ બાદ કરતાં શેષ 535 ભેદ અભચના હેય. અથવા કેટલાએક બીજા ગ્રંથને અનુસારે પરમાધામીને ભવ્યજ ગણવામાં આવે પરમાધામીના 30 ભેદ બાદ કરતાં 505 ભેદ અભવ્યના હાય. અથવા યુગલિકોને પણ જે ભવ્યજ ગણવામાં આવે તે 86 યુગલિકના પર્યાય અપર્યાપ્ત મળી 172 ભેદ 505 માંથી બાદ કરતાં શેષ 333 જીવભેદ અભવ્ય હોય. (20) સંજ્ઞા –ર–સમ્યક્ત્વના અભાવે દષ્ટિવાદ સંજ્ઞા ન હોય. (ર) કv 6 (5 જ્ઞાન અને કેવળદર્શન વિના ), (22) દષ્ટિ 2 (મિથ્યા)–સુગમ છે. (ર૩) ધ 8-127, (ર૪) 32 8-127, (ર) કરn 8-127, (ર૬) સત્તા ૮-૧૪૯કારણકે આહારકદ્ધિક અને જીનનામ 1. લેકાતિકમાં આંધપતિ દે ભવ્ય તરીકે ગણવા. શેષ દે બને પ્રકારના ગણી શકાય. પણ મુખ્યતાએ અધિપતિને આયિ લોકાન્તિકસંતા છે. એ ભાવ શ્રી વિચારસાર મંથમાં છે. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 324 એ ત્રણને, બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા ન હોય, તેમજ ઉદયમાં સમ્યક્ત્વ અને મિશ્ર એ બે પણ ન હોય. (27) ફીર છે (આહાર વિના), (28) ધંધતુ - (આહ: દ્વિક વિના) (ર૬) સ્થાન 8 (અશુભ), (૩ર) સમુદ્રયાત 9 (આહાહ અને કેવલી વિના)–સુગમ છે. (33) મા રૂ-રૂર–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ છે, અને ઉત્તરભાવમાં 5 લધિ, 3 અજ્ઞાન, અને 2 દર્શન એ 10 ક્ષાપશમભાવ, 21 દચિકભાવ, અને ભવ્યત્વ વિના 2 પરિણામિકભાવ એ 33 ઉત્તરભાવ હોય. (રૂટ) સરગાના–અવિરતિ ચારિત્રવતું (31) સ્થિતિ–ભવસ્થિતિ ભવ્યવસ્, અને કાયસ્થિતિ અનાદિ અનંત છે. કારણકે અભવ્યપણને કઈ કાળે પણ અન્ત ન હોય. इतिश्री भव्यद्वये 36 द्वारप्राप्तिः समाप्ता. 6 सम्यक्त्वमा 36 द्वारनी प्राप्ति. ઉપશમ સમ્યકત્વમાં (2) ગતિ ક, (2) દ્રિા , (3) વાય ? (ત્રસકાય), () ચોન શરૂ (આહા૨ વિના), (9) 26 2, (6) વાઘ ક-૨ (4 અનંતા વિના), (7) જ્ઞાન છે (કેવળ વિના), (8) અજ્ઞાન 0, (2) સં દ (પરિહારવિશુદ્ધિ વિના), (20) 1. અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પામે તે વખતે ચૌદ પૂર્વીપણાને અભાવ હોવાથી અને ચૌદપૂવ પણ ઉપશમણિ પ્રાર. ભતાંજ ઉપશમ સમ્યક્ત્વ પામે તે વખતે અપ્રમત્તતા હોવાથી અથવા વિરાદ્ધ પરિણામ હોવાથી આહારની રચના તથા રચાયેલા આહારકનો પણ સંભવ ન હેય માટે. તથા ઔદારિકમિત્રોગ પ્રાયઃ સંભવતો નથી તો પણ ચોથા કર્મચથ અને પંચસંગ્રહમાં કહેલો હોવાથી અહિં અંગીકાર કર્યો છે, પણ તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન રૂ, (22) રચા 6 (પ્રતિપન્નભાવે), (22) મગ 8 (ભવ્ય), (22) સભ્ય 2 (ઉપ૦), () શિર ર (સંક્સિ) –સુગમ છે. () સારી ર–ઉપશમ સમ્યક્ત્વ પર્યાપ્ત અવસ્થામાં હોય છે માટે એજ આહાર ન હોય, તથા ત્રાસને હાય માટે 6 દિશિને જ આહાર હય, શેષ સર્વ ભેદના આહાર હય. (26) ગુજસ્થાન –ચોથાથી અગીઆરમા સુધીનાં ઉપશમણિ સંબંધિ આઠ ગુણસ્થાન હોય. આગળનાં ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વજ હોય અને પ્રથમનાં ત્રણમાં મિથ્યાત્વાદિ હાય માટે શેષ 6 ગુણસ્થાન ન હોય. (27) ગામે 2-228 (૨-ર૦૩)– કાન્તિક અને 5 અનુત્તર એ 14 સિવાયના 85 પર્યાપ્ત દેવ, ૧૦૧૫ર્યાસગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત ગજતિચ, અને છ પયોત નારક એ પ્રમાણે 198 જીવભેદ પાંચસેત્રેસઠમાંથી હાય, અને ચૌદ જીવલેદમાંને સંગ્નિપર્યાયરૂપ એકજ ભેદ હાય. અહિં લોકાતિક અને અનુત્તર દેવામાં ઉપશમ સમ્યક્ત્વ નહિ માનવાનું કારણ એ છે કે જે ઉપશમશ્રેણિ પ્રારંભવી હોય તે અનાદિ મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ, અને એ દેને એમાંનું કેઈપણ કારણ નથી. તથા મતાન્તરે ઉપશમશ્રેણિથી કાળ કરી ઉપશમ સમ્યક્ત્વ સહિત અનુત્તર દેવ થાય એમ અંગીકાર કરીએ તે ચાદમાંના બે ભેદ અને પાંચસેત્રેસઠમાંના 203 જીવભેદ હોય. વળી એજ મતે અનુત્તરમાં ગયાબાદ તુર્ત ઉપશમને ત્યાગ કરી પશમ સભ્યત્વ પ્રાપ્ત કરવું જોઈએ. (28) જffણ 6, (26) 20, (20) વંશ -2 (હેતુ વિના), (22) 35 7, (22) દૃષ્ટિ ? (સમ્યo)સુગમ છે. (ર૩) ચંs -૭૭–૨થા ગુણસ્થાને જે 77 પ્રકૃતિને બંધ કહ્યો છે તેમાંથી 2 આયુષ્ય વિના શેષ 05 પ્રકૃતિ બંધાય For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 326 કારણકે મુવમવતા આ 7 વંતિ ઈત્યાદિ ત્રીજા કર્મગ્રંથના વચનને અનુસારે ઉપશમ સમ્યકત્વમાં આયુષ્યબંધને અભાવ છે. વળી અહીં આહારકદ્ધિકને પણ બંધ હોય છે માટે 77 બંધાય. (24) 32 8-12 (૨૦)–સ્થાવરાદિ 4, કુજાતિ , અનંતાનુબંધિ 4, દર્શનમેહનીય 3, જીનનામ, આહારકદ્ધિક, આતપ, અને આનુપૂવી 4 એ 23 વિના શેષ 99 પ્રકૃતિને ઉદય હેય. અથવા જીવભેદમાં કહેલા મતાન્તર પ્રમાણે દેવાનુપૂવને ઉદય મેળવતાં 100 ને પણ ઉદય હોય. (ર) રજા 8-12 (૧૦૦)–ઉદયવત્ (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર ક–ગમાં કહ્યા પ્રમાણે આહારકશરીર નહોય. (28) વંદેતુ 3-4 (૬)–મૂળહેતુ મિથ્યાત્વ વિના ત્રણ છે, અને ઉત્તરબંધહેતુ પાંચ મિથ્યાત્વ, ચાર અનંતાનુબંધિ, આહારકદ્ધિકાગ અને કામણગ એ 12 વિના 45 છે. અથવા અનુત્તર દેવ આશ્રયિ અપર્યાપ્તપણુમાં પણ ઉપશમ સભ્યત્વ ગણતાં કાર્મણગ સહિત 46 બંધહેતુ હોય, (ર) દયાન શરૂ–શુકલધ્યાનના છેલા ત્રણ ભેદ ક્ષીણમહાદિમાં (૧૨મા વિગેરે ગુણસ્થાનમાં) હેવાથી તે સિવાયનાં અહિં 13 ધ્યાન હોય. (30) સંચળ 6, (રૂ) સંથાન દ–સુગમ છે. (રર) મુઘાત 2 (૧)–વેદના અને મરણ એ બે સમુઘાત હય, શેષ પાંચ સમુદઘાત ન હોવાનું કારણકે કેવળજ્ઞાનના અભાવે કેવલીસમુદ્યાત અને વિશુદ્ધ પરિણામ હોવાથી વિકિયાદિ છે ઉપશમ સમ્યકૃત્વમાં ભારણ હોવાથી મરણસમુદ્દઘાત થવાનો સંભવ છે. પરન્તુ મરણ 5 મી પરભવમાં ગતિ કરતી વખતે ઉપશમ સમ્યક્ત્વ ન હોય. માટે સમુદ્દઘાત પ્રથમથી સંહરી પરભવમાં જાય. For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૭ સમુદ્દઘાત નહાય. (પરતુ પ્રથમ રચાયેલું ઉતર ક્રિયશરીર હોય) અથવા વિચારસાર ગ્રંથમાં કહ્યા પ્રમાણે આહારક અને કેવળીસમુદ્ર સિવાયના પાંચ સમુદ્યાત હાય. અહિં વિશુદ્ધ પરિણામ છે તેપણ કષાયાદિ સમુઘાત કહ્યા છે તે વિચારણીય છે. () માત્ર 6-37-2 ઉપશમભાવ, 14 શપશમભાવ (3 અજ્ઞાન અને ક્ષ૫૦ સમ્યકત્વ વિના), 19 એયિક ભાવ (મિથ્યા અને અજ્ઞાન વિના), 2 પરિણામિકભાવ ( અભ૦ વિના), એ પ્રમાણે 37 ભાવ છે. - (રૂટ) સમાજના–પદ્મલેશ્યાવત, પરન્તુ જન્મદેહની જઘન્ય અવગાહના શ્રી બહુશ્રુતગમ્ય, પરંતુ પ્રાય: અંગુલને અસંખ્યાતમભાગ અને સમુદ્રઘાતકૃત અવગાહના મરણ આશ્રયિ દીર્ઘ 7 રજજુ પ્રમાણ (અઢી દ્વીપથી અનુત્તર સુધી) છે. . (39) સ્થિતિ–જઘન્ય શ્રીબહુશ્રુતગમ્ય. પણ પ્રાયઃ પર્યાપ્ત અન્તમુહૂર્તથી કમી નહિ, અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ ભવસ્થિતિ હોય, એ ઉપશમ સમ્યક્ત્વી જીવને અંગે જાણવી. તથા કાયસ્થિતિ તે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અન્તર્મુહૂર્તજ છે. કારણકે ઉપશમ સમ્યક્ત્વને કાળ અન્તર્મુહૂર્ત છે. (૩૬)નિ–પંચેન્દ્રિય સંબંધિ 26 લાખ યોનિ છે. અચિત્ત અને મિશ્ર એ બે ચોનિ છે પણ સચિત્તનિ નહિ, શીતાદિ ત્રણે પ્રકારની નિ છે. સંવૃત અને સંવૃતવિવૃત એ બે એનિ છે પણ વિવૃતાનિ નથી, શંખાવર્તાદિમાંની શંખાવર્ત નિ વિના શેષ બે નિ હેય. એનું કારણકે જે નિ સંક્ષિને હોય તેજ નિ ઉપશમ સમ્યક્ત્વની હોય. ક જઘન્યમાં જઘન્ય કેટલી અવગાહના અને સ્થિતિવાળો જીવ (ઉપશમ ) સમ્યક્ત્વ પામે તે સંબંધિ સ્પષ્ટ અક્ષર અથવા ભાવાર્થ વાંચવામાં નથી માટે જઘન્ય જન્મદેવગાહનાનો નિર્ણય શ્રી બહુશ્રુતથી કરો. For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 328 ક્ષપશમ સમ્યક્ત્વમાં. (2) જfસ ક, (2) ચિ 6, (3) કાર ? (ત્રસકાય), (4) ચાગ 1, (6) વેર રૂ, (6 વા 4-22 (4 અનંતા વિના), (7) જ્ઞાન , (8) શાન –સુગમ છે. (2) સંયમ –ક્ષપશમ સમ્યકત્વ ચેથાથી સાતમા ગુણસ્થાન સુધીજ હોવાથી સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર ન હય, શેષ પાંચ ચારિત્ર હેય. (20) ના રૂ, (22) ટેરથા 6, (2) મધ્ય 2 (ભવ્ય), (23) સ રવે છે ( 50), (24) સંજ્ઞિ 2 (સંgિ), (29) મre 2 (સર્વભેદ સહિત, પરન્તુ દિશિઆહાર 6 દિશિનેજ), (6) ગુજરથાન છે (ચોથાથી સાતમા સુધીનાં –સુગમ છે. (7) નામે ૨-રરૂ–ચાદમાંના સંગ્નિ સંબંધિ બે ભેદ હેય, અને પાંચસોસઠમાંથી 101 સમુસ્કિમ મનુષ્ય, 10 સમુચ્છિમ તિચિ પંચેન્દ્રિય, અપર્યાપ્ત સાતમી પૃથ્વીના નારક, અને 28 અપંચેન્દ્રિય એ 140 સિવાયના શેષ 423 જીવભેદ હોય. (અહિં ક્ષપશમ સમ્યકત્વ સહિત કોઈ જીવ સાતમી નરકમાં ન જાય). . (18) જયતિ , (22) 20, (20) સંશા ક-૨ (હેતુપદેશિકી વિના ), (રર) ૩uથમ 7, (રર) છ ? (સમ્યફ) –સુગમ છે. (ર૩) વૈષ ૮-૭૨–આગળ મિશ્ર સમ્યક્ત્વમાં જે 74 પ્રકૃતિ કહેવાશે તેમાં બે આયુષ (નર-તિર્યગાયુ), જીનનામ અને આહારકદ્ધિક સહિત 79 પ્રકૃતિ બંધાય. (24) 32 ૮-શબ્દ–મિથ્યાત્વ, મિશ્ર, જીનનામ, કુજાતિ 4, સ્થાવરાદિ 4, આતપ, અને અનંતાનુબંધિ 4 એ 16 વિના શેષ 106 ને ઉદય. For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 329 (ર) 34 ૮-૨૦૬–ઉદયવત. (રદ) સત્તા 8-48 (27) જોર લ–સુગમ છે. (28) હેતુ રૂ–૪૮–ઉપશમ સમ્યકૃત્વમાં કહેલા 46 હેતુ સહિત પરન્ત આહારકના બે પેગ અધિક. (22) અચાન ૨૨–ચાર શુકલધ્યાન ન હાય, કારણકે શુકલધ્યાન 8 મા ગુણસ્થાનથી શરૂ થાય, અને આ સમ્યકત્વ મા સુધી છે. માટે શેષ 12 ધ્યાન હાય. (30) સંઘથ 6. (24) રરથન 6, (32) મુઘાર કે (કેવલી વિના)–સુગમ છે. (33) માય રૂ-રૂદ–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ છે, અને ઉત્તરભાવમાં 15 ક્ષયોપશમ ભાવ (3 અજ્ઞાન વિના), 19 ઔદયિકભાવ (મિથ્યાત્વ અને અજ્ઞાન વિના.), 2 પરિણામિકભાવ (અભ૦ વિના ), એ પ્રમાણે કુલ 36 ભાવ હોય. (રૂ) અવાજાજઘન્ય અંગુલને અસંખ્યાતમેભાગ, અને ઉત્કૃષ્ટ 1000 જન પ્રમાણ ઓદારિકદેહની છે. અને ઉત્તરદેહની જઘન્ય અંગુલને સંખ્યામભાગ અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ યોજના તથા સમુદ્દઘાતકૃત અવગાહના અઢી દ્વીપથી અનુત્તર સુધી અથવા અનુત્તરથી અઢી કીપ સુધી 7 રજજુ દીર્ઘ તે મુનિ અને દેવના મરણસમુદ્યાતની અપેક્ષાઓ, અને અયુત સ્વર્ગને દેવ ત્રીજી કે જેથી નરકે મિત્ર નારકની પાસે 1 જ્યાં અચુતથી ત્રીજી પૃથ્વી યા ચાથી પૃથ્વીમાં ગમન અપેક્ષાએ 7-8 રજુ દીર્ધ અવગાહના કહી છે તે વર્તમાનકાળમાં સીતેન્દ્ર ચોથી પૃથ્વીમાં રવિણ લમણને યુદ્ધથી નિવારવા ગયા તે પાઠ જેન રામાયણાદિકમાં આવે છે તે અપેક્ષાએ ક્રિયસમુદ્રઘાત આશ્રય કહેલ છે. (શ્રી પંચસંગ્રહના બીજા દ્વારની 31 મી ગાથાની ટીકામાં તે. આનતાદિ દેવાનું નરક પૃથ્વીમાં ગમન ન હોવાનું કહ્યું છે-માનતા देवाः पुनरलपस्नेहादिभावात् स्नेहादिप्रयोजनेनाऽपि नरकं न ઇતિૌતિ. ) For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 330 જાય તોપણ છે અથવા 8 રજજુ દીર્ઘ અવગાહના વક્રિયસમુદ્ર ઘાતની અપેક્ષાએ હોય. (31) ચિતિ–ભવસ્થિતિ ઉપશમ સમ્યક્ત્વવત્, અને કયરિથતિ જઘન્ય અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટથી બે મનુષ્યભવ અધિક 66 સાગરેપમ પ્રમાણ છે. કારણકે પૂર્વોડ વર્ષાયુષ્યવાળો મનુષ્ય શોપશમ સમ્યક્ત્વ પામી ચારિત્ર અંગીકાર કરી અનુત્તરમાં 33 સાગરોપમ આયુષ્યવાળે દેવ થઈ ત્યાંથી આવી પૂર્વકોડ વર્ષાયુષ્યવાળે મનુષ્ય થઈ પુન: એજ રીતે અનુત્તર દેવ થાય તે બે પૂર્વ કોડ અધિક 66 સાગરેપમ હોય. અથવા એજ રીતે ત્રણ વાર અમૃત સ્વર્ગમાં બાવીસ બાવીસ સાગરોપમના આયુષ્યવાળા દેવ થાય તે ત્રણ પૂર્વકોડવર્ષ અધિક 66 સાગરિપમ સુધી ક્ષપશમ સમ્યક્ત્વ રહે. ત્યારબાદ અવશ્ય મિશ્ર સમ્યક્ત્વ પણ પામે. (36) ચરિ-ઉપશમ સભ્યત્વવત્, સાયિકસમ્યકત્વમાં. () જત ક–અહિં ક્ષાયિકસમ્યક્ત્વની પ્રાપ્તિનો પ્રારંભ કરનાર મનુષ્યજ હોય, પરંતુ ક્ષાયિકસમ્યકત્વ પામવા ગ્ય કિયાની સમાપ્તિ કરી ક્ષાયિકસમ્યકત્વ પામનાર ચારે ગતિના જીવ હાય. (2) રુદ્રિય 1, (3) રાય 2, (ત્રણ), (4) રોગ 26, (9) વેઃ રૂ, (6) કપાય -ર, (7) જ્ઞાન 9 (કેવળ સહિત ), (8) જ્ઞાન , (6) સંયમ 7, (20) કુન , (22) રથ દ, (12) મદચ 2, (3) સભ્ય 2 (ક્ષાયિક ), (4) સંક્ષિા 2 (સંક્ષિ,) (10) Tદાર 2 (ક્ષયે 50 વત્ ), (6) ગુજરથ. 22 (ચાથાથી ચૌદમા સુધી) - સુગમ છે. (7) મે ૨-૨૬૮–ચાદભેદમાંના સંક્ષિ સંબંધિ બે ભેદ હોય, અને પંચ ત્રેસઠમાંના છવીસ વૈમાનિક અને નવ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 331 કાન્તિકના પર્યાપ્ત તથા અપર્યાપ્ત મળે છે. દેવભેદ, 30 કર્મભૂમિજ મનુષ્ય, 60 અકર્મભૂમિ જ મનુષ્ય (અન્તદ્વીપ વિના), 2 ગર્ભજ ચતુષ્પદ યુગલિક તિચ, અને 6 પ્રથમની ત્રણ પૃથ્વીના નારક, એ સર્વ મળી 168 છવભેદ હાય. કારણકે ક્ષાયિકસમ્યક્ત્વ સહિત એટલા જીવભેદમાં જઈ શકાય. (8) જaffસ , (2) બળ 20, (20) સંજ્ઞા 4-2, (ર) કvમ 1, (22) 4 ૨-સુગમ છે. (ર૩) ચિંધ ૮-૭૨-ક્ષપશમ સમ્યકત્વવત્ - (ર૪) 32 8-202 (૨૦)–કુજાતિ 4, સ્થાવરાદિ 4, અનંતાનુબંધિ , આતપ, દર્શનમેહનીય 3, કુસંઘયણ 5, એ 21 વિના શેષ ૧૦૧નો ઉદય છે. અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટીને પ કુસંઘયણ પણ સંભવે માટે 106 નો ઉદય હોય. (ર૧) કીરના 8-202 (26) –ઉદયવત્ (ર૬) સત્તા ૮–સુગમ છે (કારણ કે દર્શનસસકની સત્તા ન હોય). (27) સારો ઉ, (28) વંતુ રૂ-૪૮–ક્ષપશમ સમ્યકૃત્વવત્, (22) દયાજ દ–કારણકે કેવલીભગવાનને પણ ક્ષાયિકસમ્યકત્વ છે. માટે પશમ સભ્યત્વનાં 12 ધ્યાન સહિત 4 શુલધ્યાન વિશેષ છે. - (રૂ) સંધાન ? (૬)-કારણકે સર્વજ્ઞ વિચરતા હોય તે કાળના વજીભનારાચસંઘયણ મનુષ્યજ ક્ષાયિકસમ્યક્ત્વ પામી શકે અથવા પ્રતિપન્ન ક્ષાયિક સમ્યગદ્રષ્ટિને સર્વે સંઘયણ હોય, માટેજ 1. વર્તમાનકાળમાં કેટલાએક કહે છે કે “૧માનકાળે આ ક્ષેત્રમાં પણ ક્ષાયિકસભ્યત્વ પ્રાપ્ત થાય” એ વચન મતિકપિત કહેવાય. પરતુ પ્રથમના કાળમાં અથવા અન્ય ક્ષેત્રમાં સાયિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરીને અહિં આવે તો સાયિક સમ્યકુવ પ્રતિપન્નભાવે હવામાં વિરોધ નહિ. શ્રી દુપસહવિત. For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ર શ્રી દુપસહસૂરિને સેવા સંઘયણ છતાં પણ ક્ષાયિક સમ્યત્વ હોય. | (3) થાન 6, (32) સમુદ્ઘતિ –સુગમ છે. (શરૂ) માર ૯-૪–ક્ષપશમમાં કહેલા 36 ભાવ સહિત 9 ક્ષાયિકભાવ અધિક ગણતાં અને ક્ષાપશમસમ્યક્ત્વ બાદ કરતાં 44 ભાવ હાય. (રૂક) વન–જઘન્ય મૂળદેહની અવગાહના અનુત્તર દેવ આશ્રયિ 1 હાથ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ગર્ભજ ચતુષ્પદ યુગલિક આશ્રયિ 6 ગાઉની છે. અને ઉત્તરદેહાવગાહના સોપશમવતું. વળી સમુદઘાવકૃત અવગાહના કેવલીસઘાત શ્રયિ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. અહિં ગજ જળચર વિગેરેનું શરીર જે કે 1000 પેજન છે પણ તેને ક્ષાયિકસભ્યત્વ ન હોય, ક્ષાયિકસમ્યક્ત્વ યુગલિક ચતુષ્પદને જ હોય માટે જન્મદેહની અવગાહના 6 ગાઉથી અધિક ગણાય નહિ. (31) fથતિ–જઘન્ય ભવસ્થિતિ 8 વર્ષની અને ઉત્કૃષ્ટ ભસ્થિતિ 33 સાગરોપમ પ્રમાણ છે. તેમજ કાયસ્થિતિ ઉત્કૃષ્ટ સાદિ અનન્તકાળ પ્રમાણ છે, કારણકે પ્રાપ્ત થયેલું ક્ષાયિકસમ્યક્ત્વ વિનાશ પામતું નથી, અને એજ કારણથી જઘન્ય કાયસ્થિતિ ન હોય. (26) ચરિ–પંચેન્દ્રિય સંબધ 26 લાખ યુનિ ગણાય. તેમજ સચિત્તાદિનિના ભેદ ક્ષયે પશમ સમ્યક્ત્વવત્ જાણવા. 1. કારણકે 8 વર્ષથી કમી વયવાળે સાયિકસમ્યક્ત્વ ન પામે અને પરભવમાં જાય ત્યાં દેવ નારકભવમાં જઘન્યથી 10 હજાર વર્ષાયુ હોય, તેમજ યુગલિક ચતુષ્પદ તિર્યંચમાં જાય તો અસંખ્ય વર્ધાયુષ્ય હોય, અને પુનઃ મનુષ્યમાં આવે તો 8 વર્ષે અરિત્ર પામી માસે જાય અથવા ન જય તોપણ કમી આયુષ્ય સંભવતું નથી. For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 333 મિશ્ર સમ્યકત્વમાં. (2) જતિ , (2) દ્રિક, (3) કાચ –ક્ષપશમવત. (4) એન ૨૦—-મિથસભ્યત્વમાં મરણને અભાવ હોવાથી દારિકમિશ્ર, વૈકિયમિશ્ર, અને કામણગ કે જે અપર્યાપ્ત અવસ્થામાં હોય તે ત્રણે વેગ અહિં ન હોય. તેમજ ચારિત્રના અભાવે આહારકના બે પેગ પણ ન હોય, શેષ 10 વેગ હોય. પુન: ઉત્તરદેહ સંબંધિ વૈકિયમિશ્રગ પણ પંચસંગ્રહના બીજા દ્વારની 31 મી ગાથામાં કહેલ છે, પરન્તુ શાસ્ત્રપદ્ધતિને અનુસરી ગણેલ નથી. () ઉર રૂ, (6) વા 4-22, (7) જ્ઞાન રૂ (મનઃ૫૦ અને કેવલ વિના)–સુગમ છે. (8) ૩જ્ઞાન રૂ-ચતુર્થ કર્મગ્રંથમાં કહ્યું છે કે મિશ્રગુણસ્થાને જ્ઞાનાંશ અધિક હેય તે જ્ઞાન ગણાય, અને અજ્ઞાનાંશ અધિક હોય તે અજ્ઞાન ગણાય, માટે મિશસમ્યક્ત્વમાં 3 જ્ઞાન અને 3 અજ્ઞાન પણ કહેવાય. (2) નામ ? (અવિરતિ), (20) 2 3, (2) રજા 6, (22) મધ્ય (ભવ્ય), (23) સંખ્યા 1 (મિશ્ર), (24) સંfશત્ર 2 (સંપત્તિ), () માર (આહારી), (26) ગુખસ્થાન ? (ત્રીજુ), –સુગમ છે. (7) કાજે ૨-૨૨૮–દ ભેદમાંને સંક્ષિપર્યાસરૂપ એકજ ભેદ હોય. અને પાંચ ત્રેસઠમાંના 9 કાન્તિક અને પ અનુત્તર સિવાયના 85 પર્યાપ્ત દેવ, 101 ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિચ, અને છ પર્યાપ્ત નારક એ સર્વ મળી 198 જીવભેદ હોય. (28) vitra 6, (22) ઘા 20, (20) સં -1 (દી ), (22) 4 6, (22) દર 2 (મિશ્ર)–સુગમ છે. (23) વૈષ 7 ૭૪–મૂળકર્મમાં આયુષ્ય વિના સાત કર્મને For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 334 બંધ છે. આ સમ્યત્વમાં આયુષ્યબંધ એગ્ય અધ્યવસાય નહિ હોવાથી આયુષ્ય બંધાય નહિ. તથા ઉત્તરભેદમાં મિથ્યાત્વ પ્રત્યયિક 16 પ્રકૃતિઓ અને અનતાનુબંધિ પ્રત્યયિક 25 પ્રકૃતિઓ તથા દેવાયુ અને નરકાયુ, તેમજ આહારકટ્રિક અને જીનનામ, એમ 46 પ્રકૃતિ બાદ કરતાં શેષ 74 પ્રકૃતિ બંધાય. (24) 32 ૮૨૦૦-મૂળ આઠે કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં મિશ્રમેહનીય, સમ્યકત્વમેહનીય, આહારકદ્વિક, જીનનામ, આતપ, મિથ્યાત્વ, 4 અનંતાનુબંધિ, સ્થાવરાદિ 4, કુજાતિ 4, અને આનુપૂવી 4 એ 23 પ્રકૃતિ બાદ કરી મિશ્રમેહનીય ઉમેરતાં 100 પ્રકૃતિને ઉદય હેય. (0) ૩ીરના ૮-૦૦—ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪હ–જનનામની સત્તાવાળા જીવ મિશ્ર અને સાસ્વાદન સમ્યકત્વ ન પામે તે કારણથી જીનનામ વિના 147 ની સત્તા હાય. (ર૭) શરીર છે, (આહાવિના), (28) વંધહેતુ રૂ-શરૂ (5 મિથ્યાત્વ, 4 અનંતા , પગ વિના), (22) દવાર 8 (અશુભ), (30) સંઘચા દ, (32) સંસ્થાન દ, (32) સમુદત 2 (વેદના, કષાય)–સુગમ છે. () માવ રૂ-રૂર (૬–ઉપશમ અને ક્ષાયિક વિના મૂળ 3 ભાવ છે, અને ઉત્તરભાવમાં ૧૧ક્ષપશમભાવ ( 3 મિશ્રજ્ઞાન, 3 દર્શન. 5 દાનાદિ), 19 ઔદયિકવ (મિથ્યાત્વ અને અજ્ઞાન વિના.), 2 પારિણામિકભાવ (અભ૦ વિના, એ સર્વ મળી ઉત્તરભાવ ૩ર છે. અથવા દયિક અજ્ઞાન અને 3 લાપશમિક અજ્ઞાન પણ ગણતાં 36 ભાવ છે. (રૂ) નવદુના– પશમવતું. પરન્તુ સમુઘાતકૃત અવગાહના અયુત ચેથી નરક સુધી 8 રજજુ પ્રમાણુ સંભવે. (32) રિતિ–મિશ્રણમ્ય દષ્ટિ જીવની ભવસ્થિતિ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ. તેમજ જઘન્ય For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 335 વા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનમુહૂર્વ છે તે વ્યંજનાવગ્રહ એટલે પૃથવ ઉશ્વાસ જેટલી પ્રથમ કર્મગ્રંથની ભાષામાં કહી છે. (36) નિ–ક્ષપશમ સમ્યક્ત્વવત. સાસ્વાદનમાં. (2) જતિ ક–ચારે. ગતિના જીવને સાસ્વાદન સમ્યકત્વ છે. (2) દ્રિય ૨-૨-૩-ક-ક–પાંચે જાતિના જીવમાં સાસ્વાદન સમ્યક્ત્વ છે, પરન્તુ ચતુરિનિદ્રય સુધીના જીને તથા અસંસિ પંચેન્દ્રિયને પૂર્વભવમાં ઉપશમ સમ્યક્ત્વ વમીને આવતાં હોય, અને સંક્ષિપંચેન્દ્રિયને તો ચાલુ ભવમાં પણ ઉપશમ સમ્યક્ત્વ વમતાં હોય. અહિં એકેન્દ્રિયમાં સાસ્વાદપણું કર્મગ્રંથમતે જાણવું. (3) થર –ઉપશમ સમ્યકત્વ વમીને સાસ્વાદનસહિત મરણ પામેલો જીવ અગ્નિ અને વાયુમાં ઉપજે નહિ, તેમજ અગ્નિ અને વાયુ ચાલુ ભવમાં નવું સાસ્વાદને પણ પામે નહિ માટે કર્મગ્રંથમતે શેષ પૃવ્યાદિ ચાર કાયને સાસ્વાદન સમ્યત્વ હેય છે. (4) થોળ 23 (આહા૨ 2 વિના), (9) વેર રૂ–સુગમ છે. (6) વવાય –ર–અહિં અનંતાનુબંધિને ઉદય થવાથી જ સાસ્વાદનપણું પ્રાપ્ત થાય છે માટે સર્વે કષાય હાય. (7) શા 0 (૩)-મન:પર્યવ અને કેવળજ્ઞાન વિના શેષ ત્રણ જ્ઞાન હેય. કારણકે મન:પર્યવ અને કેવળજ્ઞાન મુનિને હોય, અને મુનિને સાસ્વાદન સમ્યક્ત્વ હેય નહિ. આ જ્ઞાન કહેવાને અભિપ્રાય સિદ્ધાંતને છે, પરંતુ કર્મગ્રંથકારે તે સાસ્વાદનમાં જ્ઞાનજ માનતા નથી. (8) અજ્ઞાન રૂ, (2) સંગમ ? (અવિ૦), (20) રન રૂ. (22) તેરા 6, (22) મધ્ય 8, (3) સભ્ય (સાસ્વાવ), (24) For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 336 ifજ્ઞ૦ 2, (29) માદાર 2 (6) ગુથાર 2 (બીજું - સુગમ છે. (27) ગામે ૭-૦૦-ચૌદ ભેદમાંથી બાદર એકેડ, દ્વિતી, ત્રી, ચતુ, અસંજ્ઞિ પંચે એ પાંચ અપર્યાપ્ત, તેમજ સંપિચેન્દ્રિય અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી 7 જીવભેદ છે. વળી નવ લેકાંતિક, પાંચ અનુત્તર સિવાયના 85 અપર્યાપ્ત અને 85 પર્યાપ્ત દેવ, 202 ગર્ભજ મનુષ્ય, 10 ગર્ભ જતિર્થચ, 5 અપર્યાપ્ત સમુર્ણિમ તિવેચ, 3 અપર્યાપ્ત વિકનિદ્રય, 3 અપર્યાપ્ત પૃથ્વી, જળ, અગ્નિ, અને 7 પર્યાપ્ત નારક એ સર્વ મળી 400 ભેદ છે. અહિં સાથાના નર ન રતિ એ નિયમ પ્રમાણે અપર્યાપ્ત નારકને સાસ્વાદન અંગીકાર નથી કર્યું. (28) કરિ 6, (22) પ્રા૨૦-સુગમ છે. (20) વંશા ક–ર–આહારાદિ ચારે સંજ્ઞા છે, અને હેતુપ૦ વિગેરે 3 માંની હેતૂપદેશિકી સિવાય બે સંજ્ઞા છે. અહિં વિલેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં હેતૂ૫૦ સંજ્ઞા સંભવે છે, પણ તે વખતે સાસ્વાદન ન હોય માટે હેતૂ૫૦ સંજ્ઞા વર્ષ કરી છે. (ર) કાચન 6 (૨)–સિદ્ધાન્તમતે 9 ઉપગ, અને કર્મગ્રંથમતે 6 ઉપયોગ, તેનું કારણ પ્રથમ કહેવાયેલું છે. (અહિં વિર્ભાગજ્ઞાનીને અવધિ દર્શન ગયું છે). (22) દૃષ્ટિ –ત્રણ દષ્ટિમની એક સમ્યક્ દષ્ટિ ગણાય. (23) વૈષ ૮-૨૦૨–મિથ્યાત્વ પ્રત્યયિક 16, આહારકદ્ધિક અને જીનનામ વિના 101 પ્રકૃતિઓ બંધાય. - (ર૪) 32 ૮-૧૨––દર્શનમેહનીય 3. આહારકપ્રિક, જીનનામ, સૂક્ષ્મત્રિક, આતપ, અને નરકાનુપૂવી એ 11 સિવાય શેષ 111 નો ઉદય છે. 1. અહિં વિર્ભાગજ્ઞાનીને અવધિદર્શન ગણવામાં આવ્યું છે માટે અથવા સારવાદનભાવે જ્ઞાન માનવાથી પણ દર્શન 3 કહ્યાં છે. For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 337 (ર) ૩ીરા 8-12- ઉદયવત્ (ર૬) સત્તા–૮–૨૯૭ (જીતનામ વિના)–સુગમ છે. (27) રાપર ક–આહારક વિના ચાર શરીર હોય. (28) ધંધા રૂ-૧૦-—પાંચ મિથ્યાત્વ અને આહારકના બે ચિગ એ છ સિવાય શેષ 50 બંધહેતુ છે. (ર૬) દાન 8 (અશુભ), (રૂ) સંઘચા દ, (32) સંસ્થાન 2, (32) સમુઘાત 3 (અથવા ૫)–સુગમ છે. (23) માત્ર રૂ–રૂરૂ (રૂદ્ર)–મિશ્રસમ્યક્ત્વવતુ. (3) મદન–શપશમ સમ્યકત્વવતુ. પરન્તુ સમુઘાતકૃત અવગાહના સાધમ વા ઈશાન દેવ અધોલોકને અને સાસ્વાદન સહિત પૃથ્વી આદિમાં ઉપજે તો મરણસમુઘાત આશ્ચયિ 8 રજુ દી હાય. શેષ સુગમ છે. (31) રિથતિ–ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત તથા 33 સાગરોપમ અને કાયસ્થિતિ જઘન્ય 1 સમય તથા ઉત્કૃષ્ટ 6 આવલિકા સ્વકાળ પ્રમાણ છે. (36) નિ–અગ્નિ વાયુ અને સાધારણ વનસ્પતિને સાસ્વાદન સમ્યકત્વ નહિ હોવાથી તેઓની 7-7 અને 14 લાખ મળી 28 લાખ એનિએ સિવાયની પ૬ લાખ મેનિઓ હોય. શેષ સચિત્તાદિ સર્વભેદવાળી નિઓ હોય પણ શંખાવતનિ ન હોય. મિથ્યાત્વમાં. (2) જતિ ક, (2) રુદ્રિય ૧-૨-૩-ક-(૨) ાર , –સુગમ છે. (4) ચોન શરૂ (ઉવ. હા 2 વિના), (2) વેદ 3, (6) વાર ક-ર૧(૭) જ્ઞાન , (8) માન રૂ,(૬) સંચમ 2 ( અવિ. ), (20) ટન રૂ, (12) શ્રેરથા 6. (22) મધ્ય 2, (23) નશ્વત્ર છે (મિથ્યા), (24) સંલિ 2, (22) મrટ્ટાર 2, (22) ગુજસ્થાન ? (પહેલું),–સુગમ છે. For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 338 (27) મે 4--9 લોકાન્તિક અને 5 અનુત્તરના અપર્યાપ્ત અને પર્યાપ્ત મળી 28 ભેદ સિવાયના પ૩પ જીવભેદ હોય. (28) ઇff 6, (22) પ્રાણ 20, (ર૦) સંજ્ઞા -3, (22) ન દ, (22) 2 (મિથ્યા), (22) વંશ 8-17 (અહા 2, જીન વિના ), (24) 34 8-17 (આહા૨, જીન, દર્શનમેહ૦ ર વિના), (29) રગત 8-127 (ઉદયવત્ ), (ર) સત્તા 8-48, (27) શરીર ક (આહાર વિના), (28) વૈધ ક-૧ (આહા૨ વિના), (21) સ્થાન 8 (અશુભ), (20) સંપથઇ , (32) સંસ્થાન દ, (રૂર) સમુથાત ૧(અહા કેવા વિના),-સુગમ છે. (33) માય રૂ–ર–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ છે, અને ઉત્તરભાવમાં 11 ક્ષેપશમ ભાવ ( ર લબ્ધિ, 3 દર્શન, 3 અજ્ઞાન.) અને 21 ઔદવિકભાવ, તથા 3 પરિણામિકભાવ મળી ૩પ ભાવ છે. (અહિં વિર્ભાગજ્ઞાનને અવધિદર્શન ગયું છે.) (38) માના, (3) રિથતિ, (રૂદ) નિમતિ અને શ્રુત અજ્ઞાનવત્, इति 6 सम्यक्त्वेषु 36 द्वारप्राप्तिः समाप्ता. 2 संज्ञिमा 36 द्वारनी प्राप्ति. સંશિમાં. સંક્ષિમાં 26 દ્વારા સર્વે ભેદ હેય છે, પરંતુ જે 10 દ્વારમાં તફાવત છે તે દ્વારા નીચે પ્રમાણ છે– 1 સર્વ ભેદમાં અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાતમોભાગ અને ઉત્કૃષ્ટથી સાધિક 1000 અથવા સંપૂર્ણ હજાર યોજન મૂળ, સંબંધિ લેવી. અને ઉત્તરદેહ સંબંધિ તથા સમુઘાત સંબંધિ જેની જેટલી જઘન્ય વા ઉત્કૃષ્ટ હોય તેટલી લેવી પણ મધ્યમ નહિ. For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 330 (2) સુનિ 1, () ઇ ? (વસ.), (4) શિવ 2 (સં)િ –સુગમ છે. (22) મહાર ર–આહારના સર્વભેદ છે પણ દિશિઆહાર છ દિશિને. (27) જમેર ર-ર૪–ચાદમાંના સંગ્નિ સંબંધિ બે ભેદ, અને પાંચ ત્રેસઠમાંના 18 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, 10 ગર્ભજતિર્યચ, અને 14 નારક એ પ્રમાણે કર૪ ભેદ છે. (20) સં -૨–આહાદિ ચારે સંજ્ઞા છે, અને હેતૂપ, વિગેરેમાંથી ઉત્પ૦ વિના દીર્ઘકાલિકી અને દષ્ટિવાદિકી એ બે સંજ્ઞા છે. (ર૪) 324 ૮-૧૨૪–સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, કુજાતિ , એ 8 વિના શેષ 114 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૨૪–ઉદયવતું. (36) fથતિ–ભવસ્થિતિ સુગમ છે, અને કાયસ્થિતિ જઘન્યથી અતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ શતપૃથત્વ સાગરેપમ. (36) જન૨૬ લાખ એનિઓ પંચેન્દ્રિય સંબંધિ હાય, અને સચિત્તાદિ ભેદમાંથી સચિત્ત અને વિકૃતનિ સિવાય સર્વ ભેદ હોય. અસંસમાં. (2) જતિ ર–દેવ અને નારક અસંત્તિ ન હાય માટે. (2) ના ----–પચે જાતિના છ અસંક્ષિ હોય છે, તેમાં ચતુરિન્દ્રિય સુધીના સર્વે છે અને પંચેન્દ્રિયમાં સમુછિમ અસંગ્નિ છે. (3) વા દ–પૃથ્વી આદિ છએ કાયમાં અસંક્ષિપણું છે. ત્રસકાયમાં શ્રીન્દ્રિયાદિથી સમુછિમ પંચેન્દ્રિય સુધીના જીવો For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 340 અસંજ્ઞિ છે, અને શેષ ગજ તથા આપપાતિક (દેવ નારક જીવો સંજ્ઞિ છે. (4) રાજ દ–અસંજ્ઞિમાં માત્ર વાયુકાયને વૈક્રિયદ્ધિક હેવાથીજ અગ્નિમાં દયેગ ગણાય છે, અન્યથા (સમુછિમ પંચેન્દ્રિયને) અસત્યામૃષા (વ્યવહાર) વચનગ, અને (સર્વને ) દારિકમિશ, આદારિક, અને કામણગ. એ ચાર રોગ છે. ' (1) વૈદ 2 ()–અસંસિને ભાવથી ફક્ત નપુંસકવેદજ હેય. અને દ્રવ્યવેદ પંચેન્દ્રિય સમુચિછમ તિર્યંચને ત્રણે હોય છે. (6) વાવ ક-રરૂ–પુરૂષ વેદ અને નપુંસકવેદ વિના શેષ 23 કષાય છે. (7) જ્ઞાન -(૨)-કર્મગ્રંથમતે જ્ઞાન ન હોય અને સિદ્ધા ન્તમતે સાસ્વાદનભાવે જ્ઞાન માનતાં અતિશ્રુતજ્ઞાન હોય. (8) અજ્ઞાન ર–મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હેય. (2) સંગમ ? (અવિરતિ), (20) ટર્શન 2 (ચક્ષુ, અચક્ષુ), -સુગમ છે. (22) રચા –તે જેલેશ્યાવંત દેવપૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તપણામાં એ ત્રણને તે લેસ્યા હોય, શેષકાળે એ ત્રણને અને અગ્નિ આદિ સર્વને સદાકાળ પ્રથમ ત્રણ લેહ્યા હોય. - (22) મરથ 2, (3) સમ્યકત્વ 2 ( મિથ્યા, સાસ્વા.), (4) હ્રજ્ઞા ? (અસંક્ષિ), (6) મદારી . (26) ગુજસ્થાન 2 (પહેલું અને બીજું ),-સુગમ છે. (7) નીલમે ફર-રૂર–ચાર ભેદમાંથી સંક્ષિ સંબંધિ બે ભેદ સિવાયના 12 ભેદ હોય, અને પાંચસઠમાંથી 101 સમુચ્છિક મનુષ્ય, રર એકેનિદ્રય, 6 વિકસેન્દ્રિય, અને 10 સમુર્ણિમ તિચ પંચેન્દ્રિય એ 139 ભેદ હોય. For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 341 (28) aff –મન:પર્યાપ્તિ ન હોય. શેષ પાંચ પર્યાપ્ત હોય. (22) કાળ –મન:પર્યાતિના અભાવે મોગ પ્રાણ ન હોય. (20) પત્તજ્ઞા ––આહાર આદિ ચારે સંજ્ઞા હાય, અને હેતુપદેશિક વિગેરે ત્રણમાંની એક હેતૂ૫૦ સંજ્ઞાજ હોય. (27) ૩૫થન –જ્ઞાન અજ્ઞાન અને દર્શનાવતારવત્ . (રર) સુદિ ૨–સાસ્વાદન હોવાથી સમ્યક્ દષ્ટિ, અને મિથ્યાત્વ હોવાથી મિથ્યાદષ્ટિ છે. (22) ઘર્ષ ૮-૭–આહારકટ્રિક અને જીનનામ વિના 117 પ્રકૃતિએ બંધાય. (24) 34 ૮-૧૯–નરકત્રિક, દેવત્રિક, આહારકદ્વિક, જીનનામ, સમ્યક્ત્વ, મિશ્ર, 5 સંઘયણ (સેવાર્તા વિના ), પ સંસ્થાન (હંડક વિના), સુભગ, આદેય, સુખગતિ, ઉચ, સ્ત્રીવેદ, પુરૂષદ, એ 27 વિના શેષ 5 પ્રકૃતિ ઉદયમાં આવે. (અહિં વાયુ આશ્રય વક્રિયદ્ધિકને ઉદય ગણે છે). (ર) 36 રન 8. –ઉદયવત્ (ર૬) સત્તા 8-47 - (જીનનામ વિના). અસંક્ષિપર્યાપ્ત પંચેન્દ્રિય દેવ નારકમાં ઉત્પન્ન થાય છે માટે દેવાયુષ્ય અને નરકાયુષ્યની પણ સત્તા વાસ્તવિક હોય છે. (ર૭) રાપર –આહારક વિના ચાર શરીર હોય. (28) ધંધનું 4-2-1 અનાલેગ મિથ્યાત્વ, 11 અવિરતિ (મન વિના), 23 કષાય (બે વેદ વિના), 6 ગ એ 41 બંધહેતુ છે. (ર૧) દયાન –મન વિના ધ્યાન ન હોય. અથવા આર્ત વિગેરે આઠ અશુભ ચિંતા-ભાવના હોય. (30) સંઘથળ –વાર્તા, (રૂ) સંસ્થાન –હેડક. (32) સમુદ્ધાત ક–આહારક તેજસ અને કેવલી મુઘાત વિના ચાર, For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 342 (23) માય રૂ–ર–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ હોય. અને ઉત્તરભાવમાં 11 પશમભાવ (6 ઉપયોગ, પ દાનાદિ), 15 ઔદયિકભાવ (2 ગતિ, 2 વેદ, 2 લેશ્યા, વિના), 3 પરિણામિકભાવ એ 29 ભાવ છે. (અહિં સાસ્વાદનભાવે જ્ઞાન ગણવાથી બે જ્ઞાન કહ્યાં છે). (38) જવાના–મૂળદેહાવગાહના એકેન્દ્રિયવત, ઉત્તરદેહાવગાહના જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલને અસંખ્યાતભાગ વાયુ આશ્રયિ છે, શેષ અસંજ્ઞિ અને વૈક્રિયશરીર ન હોય. તથા સમુઘાતકૃત અવગાહના પણ એકેન્દ્રિયવત્ દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. (રૂ) રિથતિ–જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ 84000 વર્ષ આયુષ્ય (સમુચ્છિમ ચતુષ્પદનું) છે, જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂ, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એકેન્દ્રિયવત્ અનાદિ અનંત છે. (રૂદ) નિ–ચાર લાખ દેવનિ અને ચાર લાખ નારક નિ સિવાય શેષ 76 લાખ નિ છે. તેમજ યોનિના સચિત્તાદિ સર્વ ભેદ હોય, પરંતુ સંવૃતવિવૃતા અને શંખાવર્તાદે યોનિ ન હાય, કારણકે એ ચારે યૂનિ ગર્ભજ નીજ છે, અને ગર્ભજ છ અસંજ્ઞિ ન હોય. gfસ, શિરે રૂદ્દ કાપતિઃ માતા. 2 आहारकहारमा 36 द्वारनो प्राप्ति. આહારકમાં. આહારક દ્વારમાં 30 દ્વારના સર્વભેદ હોય છે, પરંતુ જે 6 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 343 () ગો –સર્વ ઉત્તરભેદ સહિત એક આહારીપણું જ હોય. (26) ગુજસ્થાન રૂ–ચંદમે ગુણસ્થાને આહારને અભાવ છે માટે શેષ 13 ગુણસ્થાન છે. (24) 32 ૮૧૨૮–માર્ગમાંજ ઉદય આવનારી ચાર આનુપૂવીના ઉદય વખતે અનાહારીપણું હોય, માટે શેષ 118 ને ઉદય હોય. (ર) કવીરા ૮-૨૨૮–ઉદયવત્ (22) થાન શ–અગી ગુણસ્થાનવત શુકલધ્યાનના ચોથા ભેદ સિવાયનાં સર્વધ્યાન અહિં હોય છે. (36) સ્થિતિ–ભવસ્થિતિ સુગમ છે. અને કાયસ્થિતિ જઘન્યથી ત્રણ સમય ન્યૂન 256 આવલિકા છે તે પંચવકગતિવાળા લબ્ધિઅપર્યાપ્ત સૂફમનિગોદ આશ્રયિ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ છે પણ અનન્તકાળ નહિ, કારણકે જીવને પરભવ જતાં વારંવાર જુગતિ એટલાકાળ સુધીજ પ્રાપ્ત થાય, ત્યારબાદ અવશ્ય વકગતિ પ્રાપ્ત થાય, માટે કાયસ્થિતિ એ પ્રમાણે શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં વિશેષપણાની અપેક્ષાએ જઘન્ય કાયસ્થિતિ બે સમય ન્યૂન 256 આવલિકા ત્રિવકગતિવાળા એકેન્દ્રિય આશ્રયિ કહી છે, તેથી ઉપરના કથનમાં વિરોધ જાણ નહિ. અનાહારક માં. અનાહારીપણું પૂર્વભવથી વક્રગતિએ આવતાં માર્ગમાં તથા ઉ૫ત્તિના પ્રથમ સમયે હાય, કેવલીને કેવલી મુદ્દાત વખતે ત્રીજે, ચોથે, પાંચમે સમયે, અને ચિદમા અગી ગુણસ્થાને હેય. માટે સર્વે દ્વારે એ ચાર પ્રસંગને અનુસારે વિચારવાં તે નીચે મુજબ– For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 344 અતિ વિગેરે 13 દ્વારમાં તફાવત નહિ હોવાથી તે સિવાયનાં 23 દ્વારા નીચે પ્રમાણે છે - (4) ન —-મૂળગ એક કાગ અને ઉત્તરોગમાં પણ એક કાર્મણગજ હોય. (7) જ્ઞાન ક–છવસ્થ મુનિપણને અંગે ઉત્પન્ન થતું મન:પર્યવજ્ઞાન પૂર્વોક્ત ચારે પ્રસંગમાં નહિ હોવાથી શેષ ચાર જ્ઞાન હોય. (6) સંયમ ર–વગતિને પ્રસંગે તથા ઉત્પત્તિના પ્રથમ સમયે અવિરતિ ચારિત્ર. અને શેષ બે પ્રસંગે યથાખ્યાત ચારિત્ર હોય છે. શેષ પાંચ ચારિત્ર ચારમાંના કેઈપણ પ્રસંગે હાય નહિ. (20) વન રૂ–વકગતિમાં તથા પ્રથમ સમયે અચક્ષુ અને અવધિ એ બે દર્શન છે, અને શેષ બે પ્રસંગમાં કેવળદર્શન છે, પરતુ ચક્ષુદર્શન ચારમાંના કોઈપણ પ્રસંગે નથી, (23) સગવત્ર 4 (૧)–વકગતિમાં અને પ્રથમ સમયમાં ક્ષેપશમ, ક્ષાયિક, સાસ્વાદન અને મિથ્યાત્વ હોય, પરંતુ મિશ્ર તથા ઉપશમ સમત્વ પરભવમાં જાય નહિ તેમ કેવલીને પણ ન હોય, અથવા અનુત્તર દેવની અપેક્ષાએ માર્ગમાં મતાન્તરે ઉપશામ સમત્વ પણ હાય માટે પાંચ સભ્યત્વ. (ર) સદાર –એક અનાહારીપણું જ હોય. (26) ગુજરથાન ક હેલું, બીજું, ચેાથું, તેરમું અને ચદમ્ ગુણસ્થાન છે. (27) વીજમેર ૮-રૂક૭–ચદમાંથી 7 અપર્યાપ્તા અને એક સંક્ષિપર્યાપ્ત એ આઠ ભેદ, તથા પાંચ ત્રેસઠમાંથી સર્વ અપર્યાપ્ત ૩૩ર છે, તેમાં 15 કર્મભૂમિ મનુષપર્યાપ્તા ઉમેરતાં 347 છવભેદ થાય. (22) કાળ ૨–૧–પાંચ ઈન્દ્રિય પ્રાણ ઈદ્રિયપર્યાપ્ત છેસ્થને હાય, અને તે ઈન્દ્રિયપર્યાય તે આહારીજ છે. તેમજ For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 345 મનગ વચનગ અને શ્વાસોચ્છવાસ એ ત્રણ પ્રાણુ પણ તે તે પયોતિ પૂર્ણ થતાં આહારીને જ હોય છે. માટે એ 9 પ્રાણ સિવાય શેષ એક આયુષ્ય પ્રાણ અનાહારીપણામાં ચારે પ્રસંગે ગણી શકાય. અથવા કેવલીના પંચ પ્રાણ પણ અપેક્ષાપૂર્વક લબ્ધિરૂપે ગણી શકાય. (20) સં -૦–વકગતિમાં અને પ્રથમ સમયમાં આહારાદિ ચારે સંજ્ઞા હાય, પરતુ હેતૂપદેશિકી વિગેરે ત્રણસંજ્ઞા તો પર્યાપ્ત છદ્મસ્થ ત્રસજીવને હાય માટે પૂર્વોક્ત ત્રણમાંથી એક પણ પ્રસંગે હેતૂપ, વિગેરે સંજ્ઞા ન હોય. (22) Tuથા –મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વિના. (રર) રષ્ટિ ર–મિશ્રદષ્ટિ સિવાય મિથ્યાત્વ અને સમ્યકદષ્ટિ છે. (ર૩) વંધ ૭-૨૨૨–મૂળકર્મ આયુષ્ય વિના સાત બંધાય, તેમજ ઉત્તરભેદમાં આહારદ્ધિક, નરકદ્ધિક અને 4 આયુષ્ય એ આઠ સિવાય શેષ 112 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-૮૭–ભવધારણીયદેહષક 6, સંઘયણ 6, સંસ્થાન 6, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક, સાધારણ, સ્વર 2. મિશ્ર, નિદ્રા પ, એ પાંત્રીસ પ્રકૃતિ વિના શેષ 87 પ્રકૃતિને ઉદય છે. (ર) ૩ોરના ૮-૮૭–ઉદયવત. (27) ર રૂ–દારિક તેજસ અને કામણ એ ત્રણે શરીર કેવલી મુદ્દઘાવતી અનાહારીપણામાં હોય. (28) વંધતુ છે-૩રૂ–અનાગ મિથ્યાત્વ, 6 કાયવધ, 25 કષાય, અને કામણગ એ 33 હેતુ છે. શેષ હેતુ મન વચન અને ઔદારિકાદિક કાયાના અભાવે ન ગણાય. (22) ચાર ?–અગીપણાના પ્રસંગે અગી ગુણસ્થાનવત શુક્લધ્યાનનો ચે ભેદ હેય. શેષ ત્રણ પ્રસંગે ધ્યાન ન હોય. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 346 (30) મંથન ?કેવલી મુઘાતના અને અગીના અના હારકપણામાં વર્ષભનારાચ સંઘયણ છે. શેષ બે પ્રસંગે સંઘરાણ ન હોય. (32) સમુથાર - અનાહારીપણામાં એક કેવલી મુદ્દઘાત સંભવે છે. પરન્ત શ્રી વિચારસરમાં વેદના, કષાય, મરણ, અને ક્રિયસમુદ્દઘાત કહ્યો છે તે વિચારવા ગ્ય છે. () માવ ક-૭–મૂળભાવ ઉપશમ વિના ચાર હાય. ઉત્તરભાવમાં 9 શાયિકભાવ, 14 ક્ષયોપશમભાવ (મન:પર્યવ, ચાદર્શન, અને બે વિરતિ વિના), 21 આદયિકભાવ, અને 3, પરિણામિકભાવ એ સર્વ મળી 47 ભાવ છે. (રૂટ) મદિના–અનાહારી વખતે મૂળદેહની અવગાહના જઘન્યથી બે હાથની હોય, કારણકે જઘન્ય બે હાથની અવગાહનાવાળો મનુષ્ય જ ચારિત્ર લઈ કેવળજ્ઞાન પામી કેવલીસમુઘાત કરી અનાહારી થઈ શકે, અને કૃષ્ણ 500 ધનુષ્યની અવગાહના તે પણ એ કારણથીજ અહિં ઉત્તરદેહના અભાવે ઉત્તદેહાવગાહના સંભવે નહિ. તેમજ સમુદઘાતકૃત અવગાહના તે કેવલી સમુદ્રઘાતમાં ચોથે સમયે સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે, અને તે ચોથે સમયે અનાહારીજ છે. () રિથતિ–ભવસ્થિતિ જઘન્યથી ૨૫દ આવલિકા, અને 1. શ્રી વિચારસાર ગ્રંથમાં જે સમુદ્દઘાત એકેન્દ્રિય વિગેરેને કહ્યા તેજ સમુદ્યાન અનાહારીને સાથે સાથે કહ્યા છે. તે વિચારતાં કોઈ રીત "ધ બેસતો નથી. વળી મરણ હોય પણ મરણ મુદ્દઘાત હોય કે નહિ તે નિર્ણય બહુત ગમ્ય છે. કારણકે મરણ મુદ્દઘાટવડે મરણ પામના જીવન એક છે ઉપત્તિ સ્થાને પ્રથમથી જ પહોંચેલે હોય છે. અને બીન છેડો પૂર્વભવની દેહમાં હોય છે, હવે પૂર્વભવની દેહમાનો છેડો છૂટય બાદ બીજે છેડે ઉત્પત્તિસ્થાને રહ્યા છતાં આહારી છે કે અસ્વારી? જે આહાર હોય તો મરણસમુહૂંઘાતમાં અાહારીપણું ન કહેવાય, અનાહારી હોય તે મરણ મુદ્દઘાત પણ ગણી શકાય. માટે નિર્ણય શ્રીબહતગમ્ય છે. For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 37 ઉત્કૃષ્ટથી 33 સાગરોપમ છે, જઘન્ય કાયસ્થિતિ વિક્રગતિ આયિ 1 સમય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાદિ અનંત છે, કારણકે ચિદમાં ગુણસ્થાનના પ્રારંભથી આગળ કઈ પણ કાળે અનાહારીપણાને અન્ત નથી. इति आहारकद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. 14 गुणस्थानोमा 36 द्वारनी प्राप्ति. મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં અતિ આદિ સર્વેકા મિથ્યાત્વ ( સભ્યત્વદ્વારમાં કહેલા મથ્યાત્વ )વતું. સાસ્વાદન ગુણસ્થાનમાં પતિ આદિ સર્વેદ્વારે સાસ્વાદન સભ્યત્વમાં કહ્યા પ્રમાણે. મિશ્રગુણસ્થાનમાં અતિ આદિ સર્વેદ્વારે મિશ્ર સમ્યકત્વમાં કહ્યા પ્રમાણે. સમ્યકત્વ ગુણસ્થાનમાં. જય આદિ બાવીશદ્વારે પશમ સભ્યત્વને અનુસાર જાણવાં, અને જે ચદ દ્વારમાં તફાવત છે તે દ્વારા નીચે પ્રમાણે છે 1, આધારકારના સચિત્તાદિ ઉત્તરભેદમાં દ્વારાવતાર કરે છે તોપણ ગ્રંથ ઘણે વધી જવાના ભયથી તેમ બની શક્યું નથી. 2. સમ્યકૃત્વ અને સમ્યકૃત્વ ગુણસ્થાનમાં તફાવત છે, તેમજ પશમ સમત્વ અને સમ્યકત્વ ગુણસ્થાન એ બેમાં પણ તફાવત છે, માટે સામાન્ય સંખ્યત્વ અથવા ક્ષયોપશમ સભ્યત્વનાં દ્વારમાં અને સખ્યત્વ ગુણસ્થાને પ્રાપ્ત થતાં તારોમાં તફાવત પષ્ટ હોય છે. For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 348 (7) જ્ઞાન રૂ–મતિ, શ્રુત, અને અવધિ એ ત્રણ જ્ઞાન છે. શેષ બે જ્ઞાનમાં મન:પર્યવજ્ઞાન છઘસ્થ મુનિને છઠ્ઠાથી બારમા ગુણસ્થાન સુધી, અને કેવળજ્ઞાન સર્વજ્ઞ જીવને તેરમે અને ચાદમે ગુણસ્થાને હોવાથી એ બે જ્ઞાન ન હોય. (સંયમ –સામાયિકાદિ ચારિત્ર છઠ્ઠા ગુણસ્થાન વિગેરેમાં હાય માટે અહિં એક અવિરતિ ચારિત્રજ હેય. (23) સથવા રૂ–અહિં મિથ્યાત્વ, સાસ્વાદન, અને મિશ્ર સમ્યક્ત્વ હોય નહિ. શેષ 3 સમ્યક્ત્વ હેય. (6) ગુજરથાન —–“અવિરતિ સભ્ય દષ્ટિ” એ નામનું ગુણસ્થાન છે. (22) 3 ઇ--૩ જ્ઞાન, અને 3 દર્શન મળી દ ઉપગ હેય. (ર૩) વંધ ૮-૭૭–આહારદ્ધિક બાદ કરતાં શેષ પશમ સમ્યક્ત્વવત્. (ર) 32 ૮-૨૦૪–આહારદ્ધિક બાદ કરતાં શેષ - પશમ સમ્ય, વત્. (28) ૩ોર ૮-૨૦–ઉદયવત(૨૭) રરર —આહારક વિના ચાર શરીર હાય. (28) વૈષતુ ર--- આહારકના બે યોગ વિના શેષ 50 સમ્યક વસ્. (ર૬) દયા ૮--આઠે અશુભ ન હોય પરંતુ ભાવના અને ચિંતા શુભ પણ હોય છે. (૩ર) રમુદ્દાત --આહારક અને કેવલીસમુક વિના શેષ પાંચ સમુદ્યાત છે (3) માર ૯-રૂ– પશમ સમ્યકૃત્વમાં કહેલા 36 ભાવમાંથી દેશવિરતિ, સર્વવિરતિ, અને મન:પર્યવજ્ઞાન એ ત્રણ For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 346 બાદ કરી ઉપશમ સમ્યક્ત્વ, અને ક્ષાયિક સમ્યક્ત્વ ઉમેરતાં 35 ભાવ હેય. () રિતિ–-ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનુત્તર દેવની અપેક્ષાએ 33 સાગરેપમથી કિંચિત્ અધિકકાળ પ્રમાણ છે. કારણકે મનુવ્યભવમાં ચારિત્ર પાલનના પ્રભાવે શ્રેણિગત ગુરુસ્થાનથી કાળ કરી ચેથા ગુણસ્થાન યુક્ત અનુત્તર દેવ થઈ પુનઃ મનુષ્યભવમાં આવ્યા બાદ કેટલાકકાળ સુધી ચોથું ગુણસ્થાન રહે ત્યારબાદ ચારિત્ર પામતાં ચોથું ગુણસ્થાન પલટાઈ છછું સાતમું થાય માટે ચોથા ગુણસ્થાનને ઉત્કૃષ્ટ કાળ સાધિક 33 સાગરેપમ છે. દેશવિરતિ ગુણસ્થાનમાં. ગતિ વિગેરે સર્વદ્વારે દેશવિરતિ ચારિત્રવત્ બન્ને સ્થાને વિક્રિયદ્ધિકને ઉદય પણ ગણુ. પ્રમત્ત ગુણસ્થાનમાં. વિગેરે ૩ર દ્વારા સામાયિક ચારિત્રને અનુસરે છે, અને જે ચાર દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (26) ગુણસ્થાન –એક પ્રમત્ત ગુણસ્થાન હેય. (23) વર્ષ ૮-રૂ––આહારકદ્ધિક વિના સામાયિક ચારિત્ર પ્રમાણે. (ર૬) દાન રૂ–-અગ્રશોક સિવાયનાં 3 આર્તધ્યાન છે, ધર્મધ્યાન ગયું હોવાથી (ગુણત્રકમાંનુ ગ્રંથમાં) ગમ્યું નથી. (32) સ્થિતિ––ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, ત્યારબાદ અવશ્ય અપ્રમત્ત થાય અથવા તો દેશવિરતિ વિગેરે ગુણસ્થાનમાં નીચે ઉતરી આવે, એમ પંચસંગ્રહ તથા શ્રી ભગવતિસૂત્ર વિગેરેને અભિપ્રાય છે, અથવા દેશણ પૂર્વક્રોડ વર્ષ કાયસ્થિતિ પણ કેટલાક માને છે તે શ્રી દ્રવ્ય પ્રકાશમાં સવિસ્તર કહેલ છે. શેષ સ્વરૂપ સામાયિક ચારિત્રવત. For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર સામાયિક ચારિત્રમાં અને પ્રમતગુણરથાનમાં વૈક્રિયદ્રિક તથા ઉદ્યોતને ઉદય પણ ગણી શકાય માટે 81 અથવા 84 ને પણ ઉદય હોય—એ વિશેષ છે. અપ્રમત્ત ગુણસ્થાનમાં. કસિ વિગેરે 25 દ્વારા પ્રમત્ત ગુણસ્થાન પ્રમાણે જાણવા. શેષ 11 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે-- () ૨૨––અહિં અતિ વિશુદ્ધિ હોવાથી ઉત્તરક્રિયા અને આહારક શરીરની રચનાના પ્રારંભ તથા સંહરણને અભાવ છે માટે બે મિશ્રણ ન હોય અને પ્રમત્તમાં વિકિય અથવા આહારક રચ્યાબાદ અપ્રમત્તપણું પામે તેથી વૈકિય અને આહારક કાયોગ હોય. માટે બે મિશ્રગ વિના શેષ સર્વ વેગ સામાયિક ચારિત્રવત્ જાણવા. (2) રંગ રૂ--સામાયિક, છેદપોપનીય, અને પરિહાર વિશુદ્ધિ એ ત્રણ ચારિત્ર છે. (22) રથા રૂ–-ત્રણ શુભલેશ્યા હોય. (26) ગુજરથાન ? --(સાતમું.). (ર૩) વધુ ૮-૧૨--પ્રમત્તગુણસ્થાનમાં જે 63 પ્રકૃતિ છે તેમાંથી શેક, અરતિ, અસ્થિર, અશુભ, અયશ, અને અશાતા એ 6 બાદ કરી આહારકદ્રિક મેળવતાં 58 ને બંધ. અહિં દેવાયુષ્યને બંધ પ્રારંભ ન હોય પણ પ્રમત્તથી બંધ પ્રારંભ કરી અપ્રમત્તે આવતાં પણ તે બંધ ચાલુ રહે માટે દેવાયુષ્યને બંધ પ્રતિપન્ન ભાવે હોય. (ર૪) 32 8-38 (૮૨)--પ્રમત્ત સંબંધિ ૮૧ના ઉદયમાંથી ત્યાનદ્વિત્રિક બાદ કરતાં 78 નો ઉદય હિાય. પૂર્વ રચિત વૈકિયની અપેક્ષાએ વૈકિયદ્ધિક અને ઉદ્યોતને ઉદય ગણતાં 81 ને ઉદય પણ હોય. For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૧ (ર) કવીરા ૬-૭૮–મૂળકર્મમાંથી આયુષ્ય અને વેદનીય વિના 6 કર્મની તથા ઉત્તરભેદમાં નરાયુષ્ય અને બે વેદનીય વિના શેષ સર્વ ઉદીરણ ઉદયવત. (28) દંપતુ ર-ર-પ્રમત્તગુણસ્થાને કહેલા 26 બંધહેતુમાંથી બે મિશ્રગ બાદકરતાં 24 બંધહેતુ હોય. (22) દાન –-ચાર ધર્મધ્યાન હોય. અહિં શ્રી ગુણસ્થાન ક્રમાનુરેહ ગ્રંથમાં શુકલધ્યાનને પહેલે ભેદ ગાણું કહેલું હોવાથી ગણ્યો નથી. (રૂર) મુઘાત . (૨)–અપ્રમત્તાદિ ગુણસ્થાને ધ્યાનારૂઢપણું હોવાથી મરણુ હોય પણ મરણસમુદ્યાત ન હોય. અથવા એક મરણસમુદઘાત હોય છે. (-ઈતિ વિચારસરે). () -રૂ–પ્રમત્ત ગુણસ્થાને કહેલા 33 ભાવમાંથી 3 અશુભલેશ્યા બાદ કરતાં શેષ 30 ભાવ હોય. (રૂક) અરજદના–અહિં ઉત્તરદેહ પ્રારંભના અભાવે અંગુલના સંખ્યાતમાભાગરૂપ જઘન્ય ઉત્તરદેહાવગાહના ન હોય. શેષ સ્વરૂપ પ્રમત્તવત્. અપૂવકરણ ગુણસ્થાનમાં જતિ આદિ 23 દ્વારે અપ્રમત્ત ગુણસ્થાન પ્રમાણે છે, અને શેષ 13 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (4) રોગ ૨–ક્રિય અને આહારકના શુદ્ધગ પણ અહિં ન હોય, માટે એ બે સિવાયના શેષ 9 ગ અપ્રમત્તવત્. 1. વળી અહિં આહારક અને વૈક્રિય સંબંધિ શુદ્ધયોગ છે પણ વૈકિય અને આહારક સમુદ્દઘાત નથી તેનું કારણ એ કે સમુદ્દઘાતને (પ્રારંભ) મિશ્રયોગ વખતે હોય, પરંતુ શુદ્ધયોગ વખતે ન હોય માટે પ્રારંભ અપેક્ષાએ સમુફઘાત ન હોય, શ્રી વિચારસાર ગ્રંથની મૂળગાથામાં તેને માળ 4 એ સત્રથી એક સમુદ્દઘાત કહ્યો છે, અને ટીકામાં મતાંતર પણ દર્શાવ્યો છે. For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 352 (6) સંયમ ર–સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય, પણ પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળા શ્રેણિન પ્રારંભે અને આ તથા આગળનાં ગુણસ્થાને શ્રેણિ સંબંધિજ છે. (2) રચા –અહિંથી પ્રારંભીને આગળનાં ગુણસ્થાનમાં એક શુકલેશ્યાજ હેય. (23) સભ્ય –ઉપશમશ્રેણિમાં (ક્ષાયિક વા) ઉપશમ સમ્યકત્વ, અને ક્ષપકશ્રેણિવંતને ક્ષાયિકસમ્યક્ત્વ હોય. એ બે સિવાય કેઈપણ સમ્યક્ત્વ ન હોય. (ર૩) વર્ષે ૭–૧૮–આ ગુણથાનના સાત ભાગ છે. તેમાં પહેલે ભાગે અપ્રમત્ત પ્રમાણે 58, બીજે ભાગે નિદ્રાદ્ધિક વિના પ૬, અને સાતમે ભાગે દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, સુખગતિ, ત્રસાદિ 9, આદાટ વિના શરીર 4, અંગોપાંગ 2, સમચતુરસ, નિર્માણ, જીનનામ, વર્ણાદિ 4, અગુરુલઘુચતુષ્કની 4, એ 30 વિના શેષ ર૬ પ્રકૃતિઓ બંધાય. (ર૪) ૩ય ૮-૭૨–સમ્યક્ત્વમેહનીય, આહાર, અને છેલ્લાં ત્રણ સંઘયણ વિના શેષ 72 પ્રકૃતિએ અપ્રમત્તવત્, (રકોરા -૬૨મૂળકર્મમાં વેદનીય અને આયુષ્ય વિના 6 કર્મની ઉદીરણા અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવત્ 69 ની ઉદીરણા. (ર૭) રરર રૂ–આહારક અને મૂળ અથવા ઉત્તર વૈક્રિયશરીર આ ગુણસ્થાને ન હોય માટે શેષ ત્રણ શરીર હોય. (28) હેતુ ૨-રર-વેયિકાગ (બન્ને પ્રકારને) અને આહારકગ એ બે સિવાય શેષ 22 હેતુ અપ્રમત્તવ, (26) વ્યાજ ?–અહિં શુ ધ્યાનને પહેલો ભેદ હોય. (20) સંઘથળ રૂ–ઉપશમશ્રેણિવાળે જે આ ગુણસ્થાને આવે તે તેને પહેલાં ત્રણ સંઘયણ હોય, અને ક્ષપકણિવાળો આવે તે તેને પહેલું એકજ સંઘયણ હોય. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 353 (23) મા -ર૭–ક્ષપશમ સમ્યક્ત્વ અને તેજેશ્યા તથા પત્રલેશ્યા એ ત્રણ વિના શેષ ર૭ ભાવ અપ્રમત્તવતું. (34) વાવના–ઉત્તરદેહાવગાહના હોય નહિ, કારણકે ઉત્તરશરીરમાં વર્તતે જીવ શ્રેણિ પ્રારંભે નહિ. શેષ સ્વરૂપ અપ્રત્તવત. અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં. નતિ વિગેરે ર૯ દ્વારા અપૂર્વકરણ ગુણસ્થાન પ્રમાણે જાણવા શેષ 7 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (6) વાવ ૪–૭—મૂળ કષાય ક્રોધાદિ ચાર અને ઉત્તર કષાયમાં ચાર સંજવલન અને ત્રણ વેદ એ છ કષાય હોય. હેતૂપ વિના દીર્ઘકાલિકી અને દષ્ટિવાદિકી એ બે સંજ્ઞા હોય.. (ર૩) વન્ય ૭-૧૨–આ ગુણસ્થાનના પાંચ ભાગ છે, હેમાં હાસ્ય, રતિ, કુત્સા, અને ભય એ ચાર પ્રકૃતિ જતાં પહેલે ભાગે શેષ બાવીસ પ્રકૃતિ અપૂર્વકરણ ગુણસ્થાનને અનુસાર જાણવી. બીજે ભાગે પુરૂષદ જતાં 21, ત્રીજે ભાગે સંજ્વલન માન જતાં 19, અને સંજવલન માયા જવાથી પાંચમે ભાગે 18 પ્રકૃતિ બંધાય. (ર૪) 32 ૮-–અપૂર્વકરણમાં કહેલી 72 પ્રકૃતિમાંથી હાસ્ય વિગેરે 6 પ્રકૃતિ બાદ કરતાં શેષ 66 ને ઉદય. (ર૬) ૩ળા દર–એ વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવતુ. (28) વહેતુ -૬-હાસ્યાદિ 6 વિના શેષ અપૂર્વકરણવત. (23) માર -ર૮-અપૂર્વકરણવતી ર૭ ભાવમાં ઉપશમચારિત્ર મેળવતાં 28 ભાવ હાય કારણકે ઉપશમચારિત્ર આ ગુણસ્થાને સંલન લેભ વિના 27 મેહનીય ઉપશાન્ત થવાથી હોય છે, તેમજ ઉપશમાવવાનો પ્રારંભ પણ અહિં જ હોય છે. For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 354 સૂમસંપરાય ગુણસ્થાનમાં. mત વિગેરે સર્વ દ્વારે સૂક્ષ્મસંપરાય ચારિત્રમાં કહ્યા પ્રમાણે, ઉપશાન્તાહ ગુણસ્થાનમાં, શનિ વિગેરે 28 દ્વારે સૂમસં૫રાય તુલ્ય છે, શેષ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (6) વાવ -સર્વ મેહનીય ઉપશાન્ત થવાથી કષાય ન હોય. (6) સંયમ –ઉપશમયથાખ્યાત નામનું એક ચારિત્ર હેાય. (20) રક્ષા ૨–૨–એક આહાર સંજ્ઞા હોય. અને દીર્ઘકાવ તથા દષ્ટિવા સંજ્ઞા હોય. પરંતુ મેહનીય કર્મથી ઉત્પન્ન થતી પરિગ્રહાદિ સંજ્ઞા તથા અસંગ્નિ હેતૃપ૦ સંજ્ઞા ન હોય. (ર૩) વષ ––મૂળકર્મમાં એક વેદનીય કર્મને, તેમજ ઉત્તરભેદમાં એક શાતાદનીયકર્મને બંધ છે. (ર) 34 ૭-૧૨–મૂળકર્મમાં મેહનીય વિના શેષ 7 કર્મ ઉદય, તેમજ ઉત્તરભેદમાં સંજ્વલન લેમ વિના શેષ 59 પ્રકૃતિને ઉદય સૂમસંપરા પ્રમાણે જાણ. (ર૯) વીરા -૧૬–મૂળકર્મમાં મેહનીય વેદનીય અને આયુષ્ય વિના પાંચની ઉદીરણ, અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના પ૬ પ્રકૃતિની ઉદીરણું ઉદય પ્રમાણે જાણવી. ગ બંધના કારણરૂપ છે. (અહિં સૂમસંપરાયવત્ સં૦ લેજ ન હોય. ). | (રૂ૩) મrs ૯-ર૦–સૂક્ષ્મસંપરામાં કહેલા 22 માંથી લોભ અને ક્ષપશમચારિત્ર વિના શેષ 20 ભાવ હોય. For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 355 ક્ષીણુમેહ ગુણસ્થાનમાં ત્તિ આદિ 26 દ્વારે ઉપશાન્તાહ ગુણસ્થાનવત્ છે. શેષ 10 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (2) સંયમ –સંયમ દ્વારા જે કે ૧૧માં ગુણસ્થાનવત યથાખ્યાતચારિત્રરૂપે તુલ્ય છે પરંતુ ત્યાં ઉપશમયથાખ્યાત ચારિત્ર છે, અને અહિં ક્ષાયિકથાખ્યાત ચારિત્ર છે, એ પ્રમાણે વિશેષણ માત્રને જ તફાવત જાણો.. (3) સચવાય –અહિં એક ક્ષાયિક સમ્યક્ત્વ હોય. (24) ૩૨૭-૧૭—મૂળકર્મમાં મેહનીય વિના 7 કર્મ અને ઉત્તરભેદમાં રૂષભનારાશ અને નારાચ વિના શેષ સત્તાવન પ્રકૃતિએ. 11 મા ગુણસ્થાન પ્રમાણે છે. તેમજ બે નિદ્રા વિના અન્ય સમયે પપ ને ઉદય છે. (ર૯) કોરા ૯-૪મૂળકર્મમાં વેદનીય આયુષ્ય અને મેહનીય વિના પાંચની ઉદીરણું, અને ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય વિના ઉદયવત પ૧ની ઉદીરણું છે. (ર૬) સત્તા ૭-૨૦૨–મૂળકર્મમાં મેહનીય વિના સાતની સત્તા અને ઉત્તરભેદમાં 28 મેહનીય, 3 વિરૂદ્ધ આયુષ્ય, 3 થીણદ્વિત્રિક, સ્થાવર, સૂમ, તિર્યગદ્વિક, નરકદ્વિક, આતપ, ઉદ્યોત, કુજાતિ 4, સાધારણ એ 47 પ્રકૃતિ વિના શેષ 101 ની સત્તા હોય. (ર૬) દયાન -એક શુક્લધ્યાનને બીજે ભેદ હેય. (30) સંગાળ –વાર્ષભનારા નામે પ્રથમ સંઘયણ હોય. (33) માવ ૪–૧૨–મૂળભાવમાં ઉપશમ વિના ચાર ભાવ, અને ઉત્તરભાવમાં 11 મા ગુણસ્થાને કહેલા વીશ ભાવમાંથી બે ઉપશમભાવ બાદ કરી ક્ષાયિકચારિત્ર ઉમેરતાં 19 ભાવ હોય. (38) મરદના–સમુદ્દઘાતના અભાવે સમુદ્દઘાતકૃત અવગાહના ન હોય. શેષ સર્વ સ્વરૂપ ઉપશાહવત્. For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ૬ () રિથતિ-જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. શેષ સ્વરૂપ ઉપશાન્તહવત્, સગી કેવલી ગુણસ્થાનમાં. જન વિગેરે 22 દ્વાર ક્ષીણમેહ ગુણસ્થાનવત્ જાણવાં, શેષ 14 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– (4) યોગ –અહિં કેવળજ્ઞાન હોવાથી અસત્ય મન અને વચનગ, મિશ્ર મન અને વચનગ એ ચાર ચેન ન હોય, પરન્તુ કેવળીસમુદઘાત વખતે ઔદારિકમિશ્ર અને કાર્મણ એ બે ચેગ અધિક છે, માટે ક્ષણમહીના નવ યુગમાંથી ચાર યાગ બાદકરી બે વેગ મેળવતાં ( સત્ય અને વ્યવહાર માગ, સત્ય અને વ્યવહાર વચનગ, દારિકમિશ્ર, અને કાર્પણ કાગ એ 7 યુગ હેય. (7) જ્ઞાન –આ ગુણસ્થાને એક કેવળજ્ઞાન હોય. (20) રર ?–આ ગુણસ્થાને એક કેવળદર્શન હોય છે. (26) પ્રાળ –પાંચ ઈન્દ્રિય પ્રાણ ન હય, કારણકે સર્વજ્ઞના જ્ઞાનમાં ઈન્દ્રિયોને ઉપયોગ ન હોય, માટે શેષ પાંચ પ્રાણુ હોય. (20) સં 2 (૦-૦–આહારદિ ચારમાંની એક આહારસંજ્ઞા સુધાવેદનીયના ઉદયથી હોય, અથવા સંજ્ઞા તે ચિંતારૂપ હોવાથી છઘસ્થનેજ ગણવામાં આવે તે આહાર હોય પરન્ત આહારસંજ્ઞા ન હોય, તેમજ હેતુપદેશિકી વિગેરે કઇ સંજ્ઞા ન હોય. 1-2. છાસ્થને જેમ ચિંતવનરૂપ પયોગી માગ છે તેમ કેવળીને નથી, પણ કોઈએ મનથી પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતી વખતે મનપુલોને તદાકારે પરિણુમાવવારૂપ પરપગી મનયોગ છે. For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 357 (ર) ૩પચો ર–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપગ છે. (ર) 3 ૪-૦રમૂળકર્મમાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ ચારને ઉદય છે, તેમજ ઉત્તરભેદમાં ક્ષીણમેહમાં કહેલી પંચાવન પ્રકૃતિમાંથી જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 4, અન્તરાય પ, એ 14 પ્રકૃતિ બાદ કરી છનનામકર્મ અધિક મેળવતાં 42 નો ઉદય હોય. (ર૯) સીરપ ર-રૂ–-મૂળકર્મમાં નામ અને ગોત્રકમની ઉદીરણું હોય, તેમજ ઉત્તરભેદમાં બે વેદનીય અને નરાયુષ્ય (૪ર માંથી) બાદ કરતાં શેષ 39 પ્રકૃતિની ઉદીરણ ઉદયમાં કહ્યા પ્રમાણે હાય. (ર૬) સત્તા ૪–૮–મૂળકર્મમાં ઉદયવત્ ચારની સત્તા હોય, ઉત્તરભેદમાં ક્ષીણમેહીને કહેલી 101 પ્રકૃતિમાંથી નિદ્રા અને પ્રચલા તે ક્ષીણમેહને ઉપાજ્ય સમયે ક્ષય પામી, તેમજ પાંચજ્ઞાનાવરણ પાંચ અન્તરાય અને ચાર દર્શનાવરણ એ 14 પ્રકૃતિ ક્ષીણમેહને છેલ્લે સમયે ક્ષય પામી, માટે તે 16 પ્રકૃતિ બાદ કરતાં શેષ 85 પ્રકૃતિની સત્તા હોય. (28) દેતુ ૨–૭—મૂળહેતુમાં ગરૂપ એક હેતુ છે, અને ઉત્તરહેતુમાં સાત એગ છે. (ર૬) દયાન ૨–ગનિરોધ વખતે શુકલધ્યાનને ત્રીજો ભેદ હોય, અને શેષ વખતમાં ધ્યાન ન હોય (પણ ધ્યાનાન્તરિકા કાળ હોય. ). (રૂર) સમુદ્રઘાત કેવલી મુદ્દઘાતરૂપ એક સમુઘાત છે. (23) માવ રૂ–૪–મૂળભાવ ક્ષાયિક, આિદયિક, અને પારિણામિક એ ત્રણ ભાવ હોય, ઉત્તરભેદમાં 9 ક્ષાવિકભાવ, 3 આદયિકભાવ (નરગતિ, શુકલેશ્યા, અને અસિદ્ધત્વ), અને 2 પારિણમિકભાવ (છત્વ અને ભવ્યત્વ) એ પ્રમાણે 14 ભાવ For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 358. હોય. આ તેરમા અને ચૌદમાં ગુણસ્થાનમાં ભવ્યત્વભાવ સ્વીકારેલ છે, તેનું કારણકે શાસ્ત્રમાં ભવ્યમાર્ગાએ 14 ગુણસ્થાન કહેલાં છે. વળી કેટલાએક તે કેવળીભગવાનમાં દ્રવ્ય સિદ્ધત્વ ગણુને ભવ્યત્વભાવ ગણતા નથી. () વગાહના–સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ લાકાકાશ પ્રમાણ છે. શેષ સ્વરૂપ ક્ષીણમેહવત. (2) રિતિ–જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ 8 વર્ષ 7 માસ ન્યૂન પૂર્વક્રોડ વર્ષ પ્રમાણ છે. તેમજ ભવસ્થિતિ ક્ષીણમેહવત. અગીકલી ગુણસ્થાનમાં. ગતિ વિગેરે ર૨ દ્વારે સગીકેવલી ગુણસ્થાન પ્રમાણે જાણવાં, શેષ 14 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે () એજ –ગ રહિતપણું હોવાથી જ આ ગુણસ્થાન અગી કહેવાય છે. ગુણસ્થાનક્રમાનુરોહ ગ્રંથમાં સૂક્ષ્મ કાગ કહ્યો છે પણ તે અહિં અવિવક્ષિત છે. (22) ર ૦–વેગ અને વેશ્યા અન્વયવ્યતિરેકભાવે હોવાથી એગ નથી માટે લેશ્યા પણ નથી. (26) ગો - ગાભાવે આહાર ન હોય, પણ એક અનાહારીપણું હોય. (22) –આયુષ્ય પ્રાણ સિવાય કોઈ પણ પ્રાણુ ન હોય. (20) સંજ્ઞા ૦–૦–અનાહારીપણું હોવાથી આહાર સંજ્ઞા પણ ન હોય. (ર૩) વંજ ૦-૦ચગાભાવે કર્મબંધ પણ ન હોય. 1. યોગિ અને અયોગી ગુણસ્થાનમાં સંક્ષિપણું મનોદ્રવ્યના સંબંધ માત્રથીજ છે, પણ ચિંતારૂપ નહિ. (પંચસંગ્રહ) For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 350 (24) 39 ક-૨૨–મૂળ ચાર અઘાતિ કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં કાયયોગને અભાવે દારિકાદિ 30 પ્રકૃતિને ઉદય ક્ષય પામતાં શેષ સુભગ, આદેય, યશ, શાતા કે અશાતા, ત્રસાદિ 3, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ, મનુષ્પાયુષ્ય, જીનનામ, અને ઉચ્ચ ગોત્ર એ 12 પ્રકૃતિને ઉદય હેય. એ 12 પ્રકૃતિઓ છેલે સમયે ઉદયમાંથી ક્ષય પામે છે. (20) કથીરા ૦-૦–ગને અભાવ હોવાથી ઉદીરણ પણ હોય નહિ. (28) fપતુ ––ગને અભાવ છે. માટે બન્ધ નથી. ર૬) દશાન –શુકલધ્યાનનો ચોથે ભેદ હોય. (રૂર) તપુરાત –ગને અભાવે સમુઘાત પણ ન હોય. (3) માઇ રૂ––શુક્લલેશ્યા વિના 13 ભાવ સગિવત. () મયાાદના–ક્ષીણમેહવત. કારણકે અહિં સગીમાં કહેલી સમુઘાતકૃત અવગાહના ન હોય. (30) રિતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત (પાંચ હસ્વાક્ષર પ્રમાણ), અને જઘન્ય કાયસ્થિતિ પણ તેટલી જ છે. તેમજ ભવસ્થિતિ સાગવત. इति चतुर्दशगुणस्थानेषु 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 380 (17) चौद अने पांचसोत्रेसठ जीवभेदमां 36 द्वारोनी प्राप्ति. ચૌદ જીવભેદમાં. (1) સૂક્ષ્મઅપર્યાપ્ત એકેન્દ્રિયમાં. (2) અતિ 2 (તિર્યચ), (2) ત્રિક 2, (2) ાર , (4) વન ર (દારિકમિશ્ર, અને કાર્મણ), (1) ઘેડ 2 (નપુંસક), (6) વા ૪-રરૂ (સ્ત્રીવેદ, પુરૂષવેદ વિના), (7) જ્ઞાન 0, (8) જ્ઞાન 2, (2) સંગમ (અવિરતિ), 20) ના ? (અચક્ષુ), (22) રયારૂ (અશુભ), (22) મધ્ય 2, (23) ત ત્ત્વ 2 (મિથ્યાત્વ), (4) સંઘવી (અસં1િ), (29) સો 2, (6) ગુજરથાન 2 (પહેલું),-સુગમ છે. ન (27) નામે ?---ચૌદમાંથી સૂફમઅપર્યાપ્ત એકેન્દ્રિય નામે એક જીવભેદ, અને પાંચસે ત્રેસઠમાંથી પાંચ અપર્યાપ્તસૂક્ષમ એકેન્દ્રિય (સૂમ અપર્યાપ્ત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ )રૂપ પાંચ જીવભેદ હોય. (28) પતિ રૂ--આહાર શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ હોય, કારણકે સર્વ લબ્ધિપર્યાપ્ત છે તેમજ કરણ અપર્યાપ્ત એકેન્દ્રિયો અવશ્ય ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારબાદ * શરીર પર્યાપ્તને ઔદારિક કાયસેગ માનવાથી દારિકગ સહિત ત્રણ યોગ પણ કહેવાય. 1. સર્વે અપર્યાપ્તજીને અનાભોગ આહારજ હોય, અને કવલઆહાર હોય નહિ, તથા પર્યાપ્તછમાં જ આહાર ન હોય,શેષ સ્વરૂપ યથાસંભવ વિચારવું. For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 366 લધિઅપર્યાપ્ત હોય તે મરણ પામે અને કરણપયોત હોય તે ચથી પર્યામિ પૂર્ણ કરી પર્યાપ્ત એકેન્દ્રિય થાય. (22) રૂ–-આયુષ્ય, સ્પર્શેન્દ્રિય અને કાયયેશ એ ત્રણ પ્રાણુ છે. એકેન્દ્રિયને શ્વાસે છવાસ સહિત ચાર પ્રાણુ હોય, પરંતુ અપર્યાપ્ત એકેન્દ્રિયને શ્વાસે છવાસ પર્યાપ્તિ પૂર્ણ નહિ થતી હોવાથી શ્વાસોચ્છવાસ પ્રાણ હોય નહિ. વળી શરીરપર્યાપ્તિ સમાપ્ત થવાથી દારિયેગ, અથવા અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિકગ ન ગણે તે પણ કામણ વિગેરે કાયયેગ તે અપર્યાપ્ત અવસ્થામાં એકેન્દ્રિયને હાય છે. (20) in ૪-૦–આહારાદિ ચારે સંજ્ઞા હોય અને હેતુપદેશિકી વિગેરે ત્રણમાંની કેઈપણ સંજ્ઞા ન હોય. () 3 રૂ–અચક્ષુદર્શન અને બે અજ્ઞાનરૂપ ત્રણ ઉપયોગ હોય. (22) દિ –મિથ્યાષ્ટિ હોય છે. (ર) વધ ૮-૨૦૨–જીનનામ, સુરત્રિક, નરકત્રિક, વૈકિયદ્વિક, અને આહારકદ્ધિક એ અગીઆર પ્રકૃતિ વિના શેષ 109 ઉત્તરપ્રકૃતિએ બાંધે અને મૂળકર્મ આઠ બાંધે. | (ર) ક્ષ્ય ૮-છ–નરક 3, દેવ 3, વૈકિય 2, નરત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરૂષવેદ, જાતિ 4, આહારકદ્વિક, દારિકઉપગ, સંઘયણ 6, સંસ્થાન 5, ખગતિ 2, જીનનામ, ત્રસ, બાદર, પર્યાસ, સ્વર 2, સમ્યક્ત્વ, મિશ્ર, સુભગ, આદેય, યશ, પરાઘાત, આતપ, ઉદ્યોત તથા ઉચ્છવાસ એ 49 પ્રકૃતિ વિના શેષ 73 પ્રકૃતિને ઉદય લબ્ધિઅપર્યાપ્તને હાય. (ર) કાળા ૮-૭રૂ–ઉદયવત્ - (ર૬) સત્તા ૮-૪-જીનનામ, નરકાયુ અને દેવાયુ વિના એક પીરતાલીશની સત્તા હેય. For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ર (27) વોર રૂ–ઔદારિક, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર હોય. (28) ચંપનું ક–ર–મૂળબંધહેતુ ચાર અને ઉત્તરબંધહેતુમાં અનાગ મિથ્યાત્વ, સંપર્શેન્દ્રિય અવિરતિ, 6 કાયવધ, 23 કષાય, અને ઔદારિકમિશ્ર તથા કામણગ મળી 33 ઉત્તરબંધહેતુ હોય. (ર૬) દયાન –મન રહિતને ધ્યાન ન હોય માટે. (30) સંઘયા –હાડરહિતને સંઘયણ ન હોય માટે. (32) સંધાન –મસૂરની દાળ સરખું અથવા અર્ધચંદ્રાકાર વિગેરે પાંચ પ્રકારનું હંડક સંસ્થાન કેન્દ્રિય માણુમાં કહ્યા પ્રમાણે હાય. (રૂર) સમુદ્વાર રૂવેદના કષાય અને મરણ એ ત્રણ સમુઘાત હોય. પરંતુ તથા પ્રકારની લધિ વિના શેષ ચાર સમુદ્યાત ન હોય. (33) માઘ રૂ–ર–મૂળભાવ પિશમ, ઔદયિક, અને પરિણામિક એ 3 ભાવ હોય,ઉત્તરભેદમાં પશમભાવે 5 દાનાદિલબ્ધિ, 3 ઉપગ, તેમજ વિકભાવમાં 3 વિરૂદ્ધગતિ 3 અશુભલેશ્યા બે વેદ એ આઠ વિના 13, અને 3 પારિણમિકભાવ એ સર્વ મળી ચોવીશભાવ હોય. (3) જવાના–જન્મદહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમેભાગ, ઉત્કૃષ્ટ અવગાહના પણ કિંચિત્ અધિક અંગુ લનો અસંખ્યાતમભાગ છે, અને મરણ મુદ્દઘાતકૃત તેજસ અવગાહના દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. ઉત્તરદેહાવગાહના હોય નહિ. (31) રિથતિ–જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, કાયસ્થિતિ અને પ્રકારે અન્તર્મુહૂર્ત પ્રમાણુ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહી છે. અહિં કાયસ્થિતિ લબ્ધિ અને કરણ એ બને અપર્યાપ્તપણાને અંગે કહેલી છે. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 363 (36) યોનિ––એકેન્દ્રિય માર્ગણામાં કહ્યા પ્રમાણે પર૦૦૦૦૦ યોનિ જાણવી. તથા સચિત્ત વિગેરે ત્રણ પ્રકારની, શીત વિગેરે ત્રણ પ્રકારની. અને સંવૃતવિગેરેમાંની એક સંવૃતનિ છે. શંખવર્તાદિનિ હોય નહિ. (2) સૂક્ષ્મપર્યાપ્ત એકેન્દ્રિયમાં. જતિ વિગેરે 30 દ્વાર સુમઅપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, શેષ 6 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– (4) યોગ –ઔદારિક છે. (28) raffણ ક–પર્યાપણું હોવાથી પસએકેન્દ્રિયને યેગ્ય આહાર, શરીર, ઈન્દ્રિય અને ઉચ્છવાસ એ ચાર પર્યાસિહય. - (1) પ્રાણ ક–આયુષ્ય, સ્પર્શેન્દ્રિય, કાયાગ, અને શ્વાસોચ્છવાસ એ ચાર પ્રાણ હોય, કારણકે શ્વાસોચ્છવાસપર્યાપ્તિ પણ પૂર્ણ થયેલી હોય છે. (ર૪) 32 ૮૭૪–સૂક્ષ્મ અપર્યાપ્તને જે 73 પ્રકૃતિને ઉદય કહ્યો છે તેમાંથી તિર્યગાનુપૂવી અને અપર્યાપ્ત નામકર્મ બાદ કરી પર્યાતનામકર્મ પરાઘાત અને ઉશ્વાસનામકર્મ ઉમેરતાં 74 પ્રકૃતિઓને ઉદય લબ્ધિપર્યાપને પર્યાપ્તાવસ્થામાં હોય. (20) હીરા ૮-૭૪–ઉદયવતું. (૨૮)ધિતુ ક-૩ર-યોગમાં 1 દારિકગ ગણવાથી. () રિતિ–જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તથા જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ લબ્ધિપર્યાપ્તપણાની અપેક્ષાએ અસંખ્યકાળચક્ર પ્રમાણ છે. 1. અહિં સર્વત્ર અપર્યાપાને બદલે પર્યાપ્ત રાબ કહે. For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 364 (3) બાદરઅપર્યાપ્ત એકેન્દ્રિયમાં. નસિ વિગેરે 31 દ્વારે સૂફમઅપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, પરન્તુ સૂમને સ્થાને બાદર શબ્દ કહે, શેષ પ દ્વારામાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (22) જેરા ક–અપર્યાપ્તપણામાં (દેવભવથી આવેલા ) એકેન્દ્રિયને તેલેશ્યા પણ હોય છે. (22) રચવથ –કર્મગ્રંથમતે પૃથ્વી, અપ અને પ્રત્યેક વનસ્પતિને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન સમ્યક્ત્વ પણ કહ્યું છે, માટે મિથ્યાત્વ અને સાસ્વાદન એ બે સભ્યત્વ હોય. (6) ગુજરથાન ર–સભ્યત્વવતુ. (27) મે ૨–૬–ચૌદ ભેદમાંને “બાદરપર્યાપ્ત એકેન્દ્રિય” એ નામે એક ભેદ છે, અને પાંચસે ત્રેસઠ ભેદમાંથી બાદઅપર્યાપ્ત પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, અને પ્રત્યેક વનસ્પતિ એ 6 ભેદ હોય છે. () માઇ –ર–તે લેફ્સા સહિત સુફમઅપર્યાપ્ત એકેન્દ્રિયવત્ - (4) બાદરપર્યાપ્ત એકેન્દ્રિયમાં. ત્તિ વિગેરે ર૭ દ્વારે સૂકપર્યાપ્ત એકેન્દ્રિય તુલ્ય છે, પરંતુ સૂમને સ્થાને બાદર શબ્દ કહે, અને શરીર, સમુરુષાત, મા, મામાના એ ક દ્વાર સામાન્ય એકેનિદ્રય માર્ગણ તુલ્ય કહેવા, શેષ પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે (4) ચોર રૂ—ઔદારિક, ક્રિયમિશ્ર, અને વૈક્રિયગ. (ર૪) 32 ૮-૭૮–એકેન્દ્રિય માર્ગણામાં જે 81 ને ઉદય કહ્યો છે તેમાંથી અપર્યાપ્ત, સૂક્ષ્મ, અને તિર્યંચાનુપૂર્વી એ ત્રણ બાદ કરતાં ૭૮નો ઉદય લક્વિપતને પયાવસ્થામાં જાણુ. For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 365 અથવા સૂક્ષ્મપર્યાપ્ત ને કહેલી 74 મંથી સૂમ અને અપર્યાપ્ત બાદ કરી યશ, પરા, ઉશ્વાસ, વૈ૦, આતપ, અને ઉદ્યોત મેળવતાં પણ 78 ને ઉદય હોય. (-બંધદયસત્તા પ્રકરણે). (ર૯) 34TI ૮-૭૮–ઉદયવત્ . (28) વંતુ -૩૪–ાગ 3. શેષ પર્યાપ્ત સૂફમવતું. (31) fથતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય કાળચક્ર પ્રમાણ છે, કારણકે વારંવાર લબ્ધિપર્યાપણું એટલાકાળ સુધી પ્રાપ્ત થાય, ત્યારબાદ અવશ્ય લબ્ધિઅપર્યાપ્તપણે પ્રાપ્ત થાય. અહિં કરણપર્યાપણાની કાયસ્થિતિ તે અન્તર્મુહૂર્ણ ન્યૂન 22000 વષ પ્રમાણ છે, પરંતુ શ્રી પ્રજ્ઞાપનાદિ શાસ્ત્રોમાં તે લધિ પર્યાપ્તપણની કાયસ્થિતિ અંગીકાર કરી છે, આગળ પણ એ પ્રમાણે લબ્ધિપર્યાપ્તપણાની જ કાયસ્થિતિ કહેવાશે. શેષ સ્વરૂપ એકેન્દ્રિય માર્ગણાવત. (5) અપર્યાપ્ત દ્વીન્દ્રિયમાં. ત્તિ વિગેરે રપ દ્વારા સામાન્ય દ્વીન્દ્રિય માર્ગણું તુલ્ય જાણવાં, શેષ 11 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (4) રોજ ૨–ઔદારિકમિશ્ર, અને કામણ. () સાધારણ ર–કવલ અને આભેગઆહાર ન હોય, શેષ સ્વરૂપ કન્દ્રિય માર્ગણાવત્ . (17) ની ૨-૨–ચૌદ અને પાંચસે ત્રેસઠ જીવભેદમાંથી “અપર્યાપ્ત હીન્દ્રિય” એ નામને એક છવભેદ હોય. (28) પતિ –આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ. (22) ઘા -વચનગ વિના કીરિદ્રય યંગ્ય 5 પ્રાણ છે. (20) નં ઇ-૦–આહારાદિ ચારે સંજ્ઞા હોય. તથા વિશિષ્ટ સંજ્ઞાનો અભાવ હોવાથી હેતૂપદેશિકીસંજ્ઞા ન હોય. For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 366 (24) 32 ૮-૭-જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 9, વેદનીય 2, મેહનીય 24 ( મિશ્ર, સમ્યત્વ, બે વેદ વિના), તિર્યગાયુ, ધ્રુદયી 12, તિર્યગઢિક, કનિદ્રય જાતિ, ત્રસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અયશ, દારિકદ્ધીક, હંડક, સેવા, ઉપઘાત, પ્રત્યેક, નીચગોત્ર, અને 5 અન્તરાય. (22) વીરના ૮-૭૪–ઉદયવતું. (28) વંધ હેતુ -રૂક–વ્યવહારવચનગ અને દારિકકાગ વિના દ્વીન્દ્રિયવત. () વાહના–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમભાગ, શેષ સ્વરૂપ કીન્દ્રિયવતું. (31) રિથતિ–બન્ને પ્રકારની ભાવસ્થિતિ અને કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (9) પર્યાપ્ત દ્વીન્દ્રિયમાં. જતિ વિગેરે 24 દ્વારા શ્રીન્દ્રિયમાર્ગણ તુલ્ય છે, શેષ જે 12 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે— (4) શોર –દારિક, અને વ્યવહારવચનગ. (7) જ્ઞાન –પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદનભાવ ન હોય. (23) નગર –-પર્યાપ્ત અવસ્થામાં મિથ્યાષ્ટિજ હોય. (26) મહાર -પર્યાપ્ત અર્વથામાં આહારીપણુંજ હોય. તેમજ આગિકઆહાર અને કવલઆહાર પણ હોય. (26) ગુરથાર –સમ્યક્ત્વવા. (27) કામે ૨-૨--પર્યાપ્તીન્દ્રિયરૂપ એક ભેદ હાય. (ર) કાચન --પર્યાસક્રીન્દ્રિયને બે જ્ઞાન ન હોય માટે ઉપગ ત્રણ હોય છે. (22) ઘણિ –પર્યાપ્ત અવસ્થામાં એક મિથ્યાષ્ટિ છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 367 (ર) 30 ૮-૦-–અપર્યાપ્ત ક્રીન્દ્રિયને કહેલી જ માંથી અપર્યાપ્ત અને તિર્યગાનુપૂર્વે બાદ કરી પર્યાપ્ત, યશ, પરા, ઉધાર, ઉદ્યોત, સ્વર 2, કુખગતિ, ઉમેરતાં ૮૦ને ઉદય લબ્ધિપર્યાપ્તને પર્યાપ્ત અવસ્થામાં હોય. (29) ૩ીરના ૮-૮૦–ઉદયવતુ. (28) વંદે, લ-રૂક––મૂળબંધહેતુ ચાર અને ઉત્તરબંધહેતુમાં મિથ્યાત્વ 1, અવિરતિ 8, કષાય રસ, અને યુગ 2, એ સર્વ મળી 34 બંધહેતુ છે. પર્યાપ્ત અવસ્થામાં કામેણ અને દારિમિશગરૂપ બંધહેતુ હોય નહિ. (23) માવ રૂ–ર–શ્રીન્દ્રિયવ - અહિં સિદ્ધાન્તમતે 26 ભાવ ન હોય. કારણકે પર્યાપ્ત દ્વીન્દ્રિયને સાસ્વાદનભાવ ન હોય. (7) અપર્યાપ્ત ત્રીન્દ્રિયમાં. જત વિગેરે 33 દ્વારે અપર્યાપ્ત દ્વિન્દ્રિય તુલ્ય છે, પરંતુ ક્રિીન્દ્રિય સ્થાને ત્રીન્દ્રિય શબ્દ કહે. શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (2) ત્રિા રૂ–સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, અને નાસિકા એ ત્રણ ઇન્દ્રિયો છે. (22) બળ દ—-એક ઈન્દ્રિય પ્રાણ અધિક ગણવાથી. (28) ધંધનું ૪-રૂક–એક ઈનિદ્રયની અવિરતિ અધિક ગણવાથી પાંત્રીસ બંધહેતુ હોય. (8) પર્યાપ્ત રીનિદ્રયમાં. જતિ વિગેરે 31 દ્વારા પર્યાય દ્વીન્દ્રિય તુલ્ય છે, પરંતુ કન્દ્રિયને સ્થાને ત્રીન્દ્રિય શબ્દ કહે. શેષ પ દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે– For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 368 (2) દ્રિય રૂ, (27) arm 7, (28) વહેતુ - ર– એ ત્રણે દ્વારમાં એક નાસિકા ઈન્દ્રિય અધિક ગણવી. () વન–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના 3 ગાઉની છે, એવડા લાંબા કાનખજુરા વિગેરે ત્રીન્દ્રિય છે અઢી દ્વીપ બહારના દ્વીપસમુદ્રમાં ઉત્પન્ન થાય છે. વળી જૂ કીડી વિગેરે સર્વ ત્રીન્દ્રિય છની ઉત્કૃષ્ટ અવગાહના એવડી મેટી ન હોય, પરન્તુ શાસ્ત્રમાં કાનખજુરા વિગેરે કેટલાક ત્રીન્દ્રિયજીની અવગાહના 3 ગાઉ પ્રમાણની કહી છે. શેષ સ્વરૂપ પર્યાપ્ત દ્વીન્દ્રિયવત. (3) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 49 દિવસની છે, ત્યારબાદ ગમે તેટલી માટી નાની કાયાવાળો ત્રીન્દ્રિયજીવ અવશ્ય મરણ પામે છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત દિવસની છે. કારણકે ઓગણપચાસ દિવસ પ્રમાણુના કેટલાએક પર્યાભવમાં વારંવાર ઉત્પન્ન થતાં સંખ્યાત દિવસ ગણેલા છે, ત્યારબાદ અવશ્ય અપથાય ત્રીન્દ્રિય વિગેરે કોઈપણ અન્ય સ્વરૂપે ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ કાયસ્થિતિમાં લબ્ધિપર્યાપ્તપણુંજ ગણવું, પણ કરણપર્યાપણું નહિ. (9) અપર્યાપ્તચતુરિનિદ્રયમાં. જત વિગેરે 33 દ્વારે અપર્યાયત્રીન્દ્રિયવતું. પરંતુ ત્રીન્દ્રિયને સ્થાને ચતુરિન્દ્રિય શબ્દ કહે.શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે— (2) ત્રિા –ોત્રેનિદ્રય સિવાયની ચાર ઈન્દ્રિયો છે. (22) પ્રાણ –ઇન્દ્રિય 4, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, અને કાગ એ સાત પ્રાણ અપર્યાપ્ત અવસ્થામાં છે. અહિં ચક્ષુદર્શન ન ગયું અને ચક્ષુ પ્રાણ ગણે છે તેનું કારણકે વિવિક્ષત ઈન્દ્રિય રચાયા બાદ તે ઈન્દ્રિય પ્રાણરૂપ ગણી શકાય, પરંતુ દર્શનરૂપ તે ત્યારે ગણાય કે જ્યારે દેખવારૂપ કાર્ય કરી શકે. For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે શાસ્ત્રમાં પર્યાસને ચક્ષુદર્શન કહેલું છે, પણ અપર્યાપને નહિ. (28) જેતુ - રૂદ–ચક્ષુઈન્દ્રિયરૂપ એક અવિરતિ અધિક ગણવાથી. અહિં અપર્યાસને ચક્ષુદર્શન નથી તે પણ ચક્ષુઈન્દ્રિયની અવિરતિ હોય છે. (10) પર્યાપ્ત ચતુરિન્દ્રિયમાં. અતિ વિગેરે 28 દ્વારે પર્યાપ્ત નીન્દ્રિય તુલ્ય છે, પરંતુ ત્રીનિદ્રયને સ્થાને ચતુરિદ્રિય શબ્દ કહે. શેષ 8 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (2) નિકા ક–સ્પર્શેન્દ્રિય, હા, નાસિકા, અને ચક્ષુ એ ચાર ઈન્દ્રિય છે, (20) રરર ર–ચક્ષુ અને અચક્ષુદર્શન. (22) ઘrળ ૮-ઈન્દ્રિય 4, શ્વાસોચ્છવાસ, આયુષ્ય, કાયગ, અને અસત્યામૃષા વચનગ એ 8 પ્રાણુ છે. (22) કપોળ ક—મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન, અને રાક્ષુદર્શન એ ચાર ઉપગ છે. (28) કંપતુ કરૂ–મિથ્યાત્વ 1, અવિરતિ 10, કષાય 23, અને ગ 2 એ પ્રમાણે 36 ઉત્તરબંધહેતુ છે. (33) માય રૂ-ર-ચક્ષુદર્શન અધિક ગણવાથી. (3) મ દન–જન્મદહની ઉત્કૃષ્ટ અવગાહના એક જન પ્રમાણ છે. એવડા મેટા ચાર ગાઉના ભમરા વિગેરે ચતુરિન્દ્રિય જીવે અઢીદ્વિીપ બહારના દ્વિીપ સમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. શેષ સ્વરૂપ ત્રીન્દ્રિયવતું. () feથતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 6 માસ, અને ઉત્કૃષ્ટ કેયસ્થિતિ સંખ્યાત માસની છે. છ છ માસના કેટલાક પર્યાભવ ગણતાં સંખ્યાત માસની કાયસ્થિતિ થાય છે. - - - For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (11) અપર્યાપ્ત અસંપિચેન્દ્રિયમાં. (2) જતિ ર–તિર્યંચગતિ અને મનુષ્યગતિ. કારણકે તિજગતિમાં સમુચ્છિમ જળચર વિગેરે અસંપિચેન્દ્રિય છે, અને મનુષ્યગતિમાં સમુસ્કિમ મનુષ્ય અસંક્ષિપચેન્દ્રિય છે. શેષ દેવ નારકગતિમાં સમુચ્છિમપણું હાય નહિ, તેથી અસશિપણું પણ હોય નહિ. (2) દ્રિક , (3) કાગ 2 (સ.)-સુગમ છે. (4) જૈન ર–અપર્યાપ્ત અવસ્થા હોવાથી અંદારિકમિશ્ર અને કાશ્મણ એ બે હોય. (1) વેદ 2 (૩)--અસંસિમાં એક નપુંસકવેદ ભાવવંદ રૂપ છે, અને દ્રવ્યવેદ (લિગ) ત્રણે છે, કારણકે સમુરિઝમ જળચર વિગેરે તિચો ત્રણે લિંગવાળા હોય છે, અને સમુચિછમ મનુષ્ય તે બન્ને રીતે નપુંસક છે. (6) વાવ ક-રરસુગમ છે. (7) જ્ઞાન 0 (2 –સમૃમિ જળચર વિગેરે તિર્યંચને સાસ્વાદન ગુણસ્થાન છે તેથી કર્મગ્રંથકાર જ્ઞાન ન હોય એમ કહે છે, અને સિદ્ધાંતકાર જ્ઞાન હોવાનું કહે છે. સમુ૭િમ મનુષ્યને તે સાસ્વાદન ગુણસ્થાન જ ન હોય માટે જ્ઞાન પણ ન હોય. (8) iાન 2, (2) સંયમ ? (અવિરતિ), (20) રર ? (અચક્ષુ), (22) રા રે (અશુભ), (22) મચ 2(20 કથાત્ર 2 ( મિથ્યાત્વ અને સાસ્વાદન ), (6) સંજ્ઞિત્વ ? (અસંક્સિ), (1) આર 2, (26) સુથાર (પહેલાં બે -- સુગમ છે. (37) મે ૨–૬–ૌદ ભેદમાંથી અસંક્ષિપર્યાયરૂપ એક ભેદ છે, અને પાંચસે ત્રેસઠ જીભેદમાંથી 101 સમુરિઝમ મનુષ્ય, અને 5 સમુચ્છિમઅપર્યાપ્ત તિર્યંચ પંચેન્દ્રિય એ 106 જીવભેદ છે. For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 371 (28) ક–સમુચ્છિમ પંચેન્દ્રિયને જે કે પાંચ પર્યાતિ છે, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં વચનપર્યાપ્તિ સમાપ્ત નહિ થવાથી વચનપર્યાપ્તિ નથી, શેષ આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ એ જ પર્યાતિ છે. (22) બાળ ૮–સમુર્ણિમ તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં વચનગ, અને મનગ વિના શેષ આઠ પ્રાણ હેાય છે, સમુસ્કેિમ મનુષ્યને જીવવિચારાવચેરીમાં સાત આઠ પ્રાણ કહ્યા છે તેને વિસંવાદ પાંચરત્રેસઠ જીવભેદમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે દર્શાવાશે. (20) સં ૪-૦–અપર્યાપ્ત અવસ્થા હોવાથી આહારાદિ ચારે સંજ્ઞા હેાય પરતુ હેતૂપદેશિકી વિગેરેમાંની એક પણ સંજ્ઞા ન હોય. () ૪થા રૂ (ધો–કર્મગ્રંથમતે બે અજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણ ઉપયોગ છે, અને સિદ્ધાન્ત તે બે જ્ઞાન સહિત પાંચ ઉપયોગ છે. (રર) દfછ ર–મિથ્યાત્વ અને સાસ્વાદન સમ્યત્વષ્ટિ. (ર૩) % ૮-૨૦૧—વિકસેન્દ્રિયવતું. (ર૪) કફ, ૮-૦૭-જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 9, વેદનીય 2, મેહનીય 24 ( બે વેદ અને મિશ્ર તથા સમ્યકત્વ વિના ), મનુષ્પાયુષ્ય, તિર્યગાયુષ્ય, ધૃદયી 12, તિર્યગઢિ, મનુષ્યદ્વિફ, પંચેન્દ્રિય જાતિ, ત્રસ, બાદર, અપર્યાપ્ત, દુર્ભાગ, અનાદેય, અયશ, હુંડક, સેવાd, ઉપઘાત, પ્રત્યેક, ઔદારિકશ્ચિક, નીચ નેત્ર, અને અન્તરાય પે એ પ્રમાણે 77 પ્રકૃતિઓને ઉદય લબ્ધિઅપર્યાપ્તને હોય. (ર) કોરા ૮-૭૯–ઉદયવસ્. (ર૬) સત્તા ૮-૪જીનનામ નરકાયુ અને દેવાયુ વિના. (27) શરીર રૂ--ઔદારિક, તેજસ, અને કાર્મણ. (8) વધતુ ક-૩૭--મિથ્યાત્વ 1, અવિરતિ 11 (મન વિના), કષાય 23, અને ગ ર એ પ્રમાણે 37, For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 372 (ર૧) ધ્યાન --અસંસિને મનવિના ધ્યાન ન હોય. (30) સંઘથઇ ?--(સેવા), (32) સંથાન 2 (હુંડક), (રૂર) સમુદ્રઘાત ? (વેદના, કષાય, મરણ.)--સુગમ છે. (23) માય રૂ-ર૬ (૭)--મૂળભાવ પશમ, દયિક, અને પારિણુમિક એ ત્રણ છે, અને ઉત્તરભેદમાં 8 ક્ષયપશમભાવ તે અજ્ઞાન 2 અચક્ષુદર્શન અને દાનાદિ 5. તથા 14 દિયિકભાવ તે અજ્ઞાનાદિ 4, કષાય 4, તિર્યગ્નતિ, મનુષ્યગતિ, વેદ 1, લેશ્યા 3. અને પરિણામિકભાવ 3 એ રીતે 25 ભાવ કર્મગ્રંથમતે, અને સિદ્ધાન્તમતે બે જ્ઞાન સહિત 10 પશમભાવ ગણતાં 27 ભાવ હોય. (24) અનrદના––જન્મદેહની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના અંગુલને અસંખ્યાતમભાગ, અને સમુઘાતકૃત અવગાહના દીર્ઘ 7 રજજુ પ્રમાણ છે. ઉત્તરદેહાવગાહના હોય નહિ. (31) રિથતિ–-અપર્યાપ્ત વિકસેન્દ્રિયવત. (36) –-પંચેન્દ્રિય સંબંધિ 2600000 યોનિ છે, અને એનિના સચિત્તાદિ સાત ભેટ વિલેન્દ્રિયવત્ જાણવા. (12) પર્યાપ્ત અસંક્ષિપચેન્દ્રિયમાં 15 દ્વારા અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિયતુલ્ય છે, શેષ 21 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (2) (નતિ) –તિચગતિ. સમુર્ણિમ મનુષ્યો અપર્યાપ્ત અવસ્થામાંજ મરણ પામે છે માટે મનુષ્યગતિ ગણાય નહિ. (4) જો ૨–ઔદારિક કાયયોગ અને વ્યવહાર વચનગ એ પ્રમાણે મૂળ અને ઉત્તરગ બે બે હેય. (7) iાન –પર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન પણ ન હોવાથી જ્ઞાન ન હોય. For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 373 (20) રર ર–અચક્ષુ અને ચક્ષુ એ બન્ને દર્શન હે . (23) સભ્ય - પર્યાપ્ત અવસ્થામાં એક મિથ્યાત્વાય. (26) આરિત્ર પર્યાપ્ત અવસ્થામાં આહારીપણુંજ હેય, તેમજ એજ સિવાયના લેમ આહાર વિગેરે ઉત્તર ભેદ હોય. (26) ગુજસ્થાન - પર્યાપ્ત અવસ્થામાં મિથ્યાત્વ ગુણસ્થાન હાય. (27) જીવર 2 –દ છવભેદમાંથી “પર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય " એક ભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી સમુચ્છિમ જળચર વિગેરે 5 ભેદ છે. (28) અતિ –મનઃ પર્યાસિ વિના પાંચ પર્યાપ્તિ હાય. (22) –મનગ વિના 9 પ્રાણ હોય. (20) સં -ર–આહારાદિ ચાર સંજ્ઞા, અને એક હેપદેશિકી. (ર) કણી ક—બે અજ્ઞાન અને બે દર્શન રૂપ ચાર ઉપયોગ છે. (રર) દ્રષ્ટિ –પયોત અવસ્થામાં મિથ્યાષ્ટિજ હેય. (ર૩) ર૫ ૮-૧૨૭–આહારકટ્રિક અને જીનનામ વિના. (ર૪) 32 ૮–૨૯–અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિયને જે 77 પ્રકૃતિઓ કહી છે, તેમાં સુભગ, આદેય, યશ, પ્રથમ સંઘયણ 5, પ્રથમ સંસ્થાન 5, પરાઘાત, ખગતિ 2, ઉચછવાસ, ઉદ્યોત, અને સ્વર 2, એ 20 પ્રકૃતિ ઉમેરી મનુષ્યગતિ અને મનુષ્યાનું પૂવી બાદ કરતાં 95 પ્રકૃતિને ઉદય હેય. (ર૧) ૩ોર ૮-૧૯–ઉદયવતું. (36) તા ૮-૪૭–જીનનામ વિના. અહિં દેવાયુષ્ય અને નરકાયુષ્યની સત્તા હોય છે. (28) જત -૨૭–અહિં આદારિક અને વ્યવહાર વચનગ હેય. શેષ સ્વરૂપ અપર્યાપ્તવત્. For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 374 (23) મા રૂ–ર–અપર્યાપ્ત અસંજ્ઞિ પંચેન્દ્રિયમાં જે પચીસ ભાવ કર્મ ગ્રંથમતે કહ્યા છે તેમાંથી મનુષ્યગતિ બાદ કરી ચક્ષુદર્શન ઉમેરીને પચીસ ભાવ કહેવા. (ર) ગયાદના–જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના સમુઈિમ જળચર આશ્રયિ 1000 જન પ્રમાણ છે. શેષ સ્વરૂપ અપર્યાપ્તવત્, (31) રિથતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 84000 વર્ષની છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સામાન્યપણે અપર્યાપ્ત પંચેનિદ્રયની અપેક્ષાએ શત પૃથફત્વ ( સેંકડો ) સાગરોપમ પ્રમાણુ શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે, પરંતુ અસંશિપણુરૂપ વિશેષ ભેદને અંગે કહી નથી. (13) અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિયમાં. (2) જત ક–ચારે ગતિમાં સંરિજી અપર્યાપ્ત હોય છે, પરંતુ સંરિ મનુષ્ય અને તિર્યંચ લબ્ધિ તથા કરણ એ બંને ભેદે અપર્યાપ્ત ગણવા, અને નારક તથા દેવને કરણ અપર્યાપ્ત ગણવા. (2) , (3) વાય ? (ત્રસ) સુગમ છે. (4) રોગ રૂ–તિર્યંચ તથા મનુષ્ય આશ્રચિ દારિક મિશ્ર, નારક તથા દેવ આશ્રયિ વૈક્રિયમિશ્ર, અને ચારે છો આશ્રયિ કામણ કાયમ હોય છે. (1) વેર રૂ–તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ ત્રણે ભાવેદ તથા 3 દ્રવ્યવેદ પણ હોય છે. (6) –ર –સુગમ છે. (7) જ્ઞાન રૂ––દેવ અથવા નારક ભવમાંથી આવતા સંક્ષિ પંચેન્દ્રિય તિર્યંચ મનુષ્યને (તીર્થકર વિગેરેને) અથવા મનુષ્ય અને તિર્થી ભવમાંથી આવતા દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં સભ્ય દષ્ટિપણું હોય તે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 375 (8) રૂ–દેવ અથવા નારક ભવમાંથી આવતા સંક્સિ તિચિ અને મનુષ્યને, અથવા સંક્ષિતિર્યંચ તથા મનુષ્યભવમાંથી જતા દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાષ્ટિપણું હોય તે મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન. અને વિભંગ જ્ઞાન હોય છે. (2) સંગમ –-અપર્યાપ્ત અવસ્થામાં દરેક જીવને અવિરતિ ચારિત્રજ હાય, કારણ કે વિરતિપણું તે આઠ વર્ષની વયે પ્રાપ્ત થાય છે. (20) ૨–અચક્ષુ દર્શન અને અવધિદર્શન અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. હેમાં અવધિ દર્શનની સમજ અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન તુલ્ય જાણવી. (2) એરથા 6, (22) મથ૯ 2, (23) સભ્ય 0 4 (સાસ્વાદન, ક્ષયપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ). (ર૪) સંહિ ? (સંક્સિ), (29) ગાદ 2, (6) ગુજરથાન રૂ (પહેલું બીજું અને ચેથે)–સુગમ છે. (7) કોમેદ ૨-૨૨૨–ાદ છવભેદમથી જ અપર્યાપ્ત સંક્ષિ પંચેન્દ્રિય” નામનો એક ભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી ગભ જ મનુષ્ય 101, દેવ 9, નારક 7, અને ગર્ભજ તિર્યંચ 5 એ પ્રમાણે 212 જીવભેદ છે. (28) પffવત 1, (21) પ્રાગ 2 (બંને દ્વારમાં મન વિના), 1 અહિં સંસિ શ દ કહેવાનું એ કારણ છે કે અતિ તિર્યંચ ભવમાંથી આવેલા દેવ અથવા નારકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિ કે વિર્ભાગજ્ઞાન ઉત્પન્ન થાય નહિ, પરંતુ પર્યાપ્ત થયા બાદ ઉત્પન થાય. તેમજ અસંજ્ઞિભવમાંથી અવધિ કે વિભંગ સહિત (દેવનારક ભવમાં) ન જાય. અહિં સંકા સ્થાન એ છે કે અપર્યાપ્ત સંત્તિને વચનયોગ ન ગણ્યો અને વચન પ્રાણુ ગણે તેનું શું કારણ? જવાબમાં જાણવાનું કે જેમ ઈન્દ્રિય પર્યામિ પૂર્ણ થયા બાદ ચક્ષુપ્રાણુ ગણાય પણ ચક્ષુદશન ગણાય નહિ, ચક્ષુદર્શન તે કરણપર્યાપ્તને જ ગણાય, તેમ ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ વચનપ્રાણ ગણાય, પરંતુ વચન યોગ ન ગણપ, વચન યોગ તો કરણપયત પણમાં જ ગણાય. For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 376 (20) સં -1 (આહારાદિ 4, અને દષ્ટિવાદેશિકી), (22) 8, (રર) દ્રષ્ટિ 2, (મિથ્યાત્વ અને સમ્યક્ત્વ), (ર૩) વૈષ 8-202 (અપર્યાપ્ત અસંગ્નિ પંચેન્દ્રિયવત્ )–સુગમ છે. (ર) ૮-૭૨–અપર્યાપ્ત અસંક્ષિને કહેલી 77 પ્રકૃતિમાં પુરૂષ અને સ્ત્રીવેદ અધિક ગણવાથી લબ્ધિઅપર્યાપ્તને 79 નિ ઉદય છે. (ર૯) ૮-૭૨–ઉદયવતું. (26) ના ૮-૨૪૬-છનનામ દેવાયુષ્ય તથા નરકાયુષ્ય વિના લબ્ધિઅપર્યાની અપેક્ષાએ 145 ની સત્તા શ્રી બંધોદય સત્તા પ્રકરણમાં કહી છે. અને કરણ અપર્યાની અપેક્ષાએ 148 ની સત્તા હાય. (ર૭) રાપર –મનુષ્ય તથા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં દારિક તેજસ અને કાર્યણશરીર હોય છે, અને દેવ તથા નારકને વેકિય તિજસ અને કાર્યણુશરીર હોય છે માટે એકંદર ચાર શરીર છે. (28) વંતુ ક––મિથ્યાત્વ 1, અવિરતિ (મનવિના) 11, કષાય 25, અને વેગ 3 એ પ્રમાણે 40 બંધહેતુ હોય. (ર૬) દયાન –મન ન હોવાથી ધ્યાન ન હોય. () સંઘથળ 6, (32) સંથાન 6, (રૂર) મુવાત રૂ (વેદના, કષાય, મરણ)–સુગમ છે. (22) માર ક-રૂ૨–ઉપશમ વિના ચાર મૂળભાવ છે, અને ઉત્તરભેદમાં 14 ક્ષાપશમ ભાવ (ઉપગ 8, સમ્યકત્વ 1 દાનાદિ 5), 1 ક્ષાયિકભાવ (સાયિક સમ્યક્ત્વ), 21 ઔદયિકભાવ, અને 3 પારિણુમિકભાવ એ પ્રમાણે 39 ઉત્તરભાવ હોય. (24) ગાદિના, (2) રિતિ–અપર્યાપ્ત અસંગ્નિ પંચે ન્દ્રિયવત્ . For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 307 (36) યોનિ–પંચેન્દ્રિય સંબંધિ ર૬૦૦૦૦૦ નિ છે, અને સચિત્તાદિ બાર ભેદમાંની અચિત્ત અને વિદ્યુત વિના 10 ચોનિ છે. (14) પર્યાપ્ત સંરિપંચેન્દ્રિયમાં. (2) જત 4, (2) aa 1, (3) ય ? (ત્રસ), (4) ચા 21, (6) વેર રૂ, () વાવ કે-ર૧, (7) જ્ઞાન , (8) સાન 3, (6) સંયમ 7, (20) રર 4, (22) રથા 6, (2) મથ 2, (23) સીરવ , (24) 3 2 (સંશિ), (ર) મારો 2, (26) ગુજસ્થાન 4, (7) નામે 2-222 (અપયસસંશિવત્, પરન્તુ અપર્યાપ્ત ને સ્થાને પર્યાપ્ત શબ્દ કહે), (28) પર્યાણિ 6, (12) પ્રાઇબ 20, (20) સંશા 4-2 (હેતુપદેશિકી વિના), (22) ૩પન 22, (2) દર રૂ, (ર૩) વૈધ ૮-૨૦--સુગમ છે. (ર૪) 34 ૮-૨૦૨–મૂળકર્મ આઠને ઉદય છે, અને ઉત્તરભેદમાં કુતિ , અપર્યાપ્ત નામકર્મ, આનુપૂવી જ, આતપ, સ્થાવર, સૂક્ષ્મ, અને સાધારણ એ 13 પ્રકૃતિ વિના 109 પ્રકૃતિને ઉદય કરણપર્યાને હોય, અને લબ્ધિપર્યાપ્તને તે ચાર આનુપૂવી સહિત 113 પ્રકૃતિને ઉદય હાય. * શ્રી વિજય વિમલ ગણું વરચિત બન્ધોદયસત્તા નામના ગ્રન્થમાં पण नत्र दो अडवीसा, चउरो सठ्ठी दुगं च पंच कमा पजाणं सन्नीणं, पणरसयं उदयपयडीओ // 21 // એ ગાથામાં કુજાતી 4, સ્થાવર, સૂક્ષ્મ, અને સાધારણ એ સાત પ્રકૃતિ વિના નામકર્મની 60 પ્રકૃતિનો ઉદય ગણી પર્યાપ્તસંગ્નિ જીવને 115 પ્રકૃતિઓનો ઉદય કહ્યો છે તે વિચારવા યોગ્ય છે. કારણકે આતપ અને અપર્યાપ્ત નામકર્મનો ઉદય સંક્ષિપર્યાપ્તને કેવી રીતે ગણી શકાય ? માટે અહિં 13 પ્રકૃઓિ બાદ કરી 109 ને ઉદય કહ્યો છે. For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 378 (ર) કવર 8 ૨૦૨–ઉદયવત્ (ર) તા 8-38 સુગમ છે. (27) શરીર 9, (28) વં તુ 4-17, (ર૬) દયાન -6, (30) સંચળ 6, (32) સંથાન 6, (રૂરી સમુથાર 7, (33) માવ -જરૂ–સુગમ છે. () ના, () રિતિ–પંચેન્દ્રિય માર્ગણાવત્. (36) ચનિ–પંચેન્દ્રિય સંબંધિ 260000 નિ છે, અને સચિત્તાદિ 12 ભેદમાંની સચિત્ત વિવૃત અને શંખાવર્ત વિના 9 યુનિ છેકારણકે સચિત્ત અને વિદ્યુત નિમાં અસંક્ષિ અને શંખાવમાં અપર્યાપ્ત જીવ ઉત્પન્ન થાય છે. इति 14 जीवभेदेषु 36 द्वारप्राप्तिः समाता. પ૩ જીવભેદમાં. (2) તિ–દેવ સંબંધિ 198 જીવભેદમાં દેવગતિ, મનુષ્યના 303 ભેદમાં મનુષ્યગતિ, તિર્યંચના 48 ભેદમાં તિચંચગતિ, અને નારકના 14 જીવભેદમાં નરકગતિ છે. (2) ત્રિ—દ્વારવર્ણન પ્રસંગે દર્શાવેલા એકેન્દ્રિયના 22 જીવભેદમાં એક સ્પર્શેન્દ્રિય છે, કીન્દ્રિયના 2 ભેદમાં સ્પર્શેન્દ્રિય અને જીહા એ બે ઈન્દ્રિય છે, ત્રીન્દ્રિયના 2 ભેદમાં સ્પર્શેન્દ્રિય, જીહા, અને નાસિકા એ ત્રણ ઈન્દ્રિયે છે, ચતુરિન્દ્રિયના 2 દમાં ચક્ષુ સહિત ચાર ઈનિદ્ર, અને શેષ 535 જીવભેદમાં શ્રેત્રેન્દ્રિય સહિત પાંચ ઈન્દ્રિયે છે. () –દ્વાવર્ણન પ્રસંગે દર્શાવ્યા પ્રમાણે પૃથ્વીકાયના 4 ભેદમાં પૃથ્વીકાય, અપકાયના 4 હેદમાં અપકાય, અગ્નિકાયના 4 ભદમાં અગ્નિકાય, વાયુકાયના 4 ભેદમાં વાયુકાય, ચાર સાધારણ વનસ્પતિ અને બે પ્રત્યેક વનસ્પતિ મળીને 6 ભેદમાં વનસ્પતિકાય, For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 379 અને એ પ્રમાણે એકેન્દ્રિય-સ્થાવરના 22 દ સિવાય શેષ 541 જીવભદમાં ત્રસકાય છે. () યોગ– અપર્યાપ્ત દેવ, ર૦૨ અપર્યાપ્ત મનુષ્ય, 24 અપર્યાપ્તતિર્યંચ, 7 અપર્યાસનારક, અને 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય એ 347 જીવભેદમાં કામણગ છે. અહિં 332 અપર્યાપ્ત જીવભેદમાં પૂર્વભવથી પરભવ જતાં માર્ગમાં અને ઉત્પત્તિને પ્રથમ સમયે કાર્મયોગ છે, અને 15 કર્મભૂમીજ પર્યાપ્ત મનુષ્યમાં કેવલીસમુદઘાત વખતે ત્રીજે અને પાંચમે સમયે કામણગ છે. તેમજ 24 અપર્યાપ્રતિચ, 202 અપર્યાપ્ત મનુષ્ય, અને 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય એ 241 જીવભેદમાં આદારિકમિશ્રગ છે. વળી 24 પર્યાપ્તતિર્યંચ અને 101 પર્યાપ્ત મનુષ્ય એ ૧રપ જીવભેદમાં ઔદારિકકાય છે, અથવા જે મહર્ષિ શરીરપર્યાપ્તિ સમાપ્ત થયાબાદ કાગ માને છે તેઓના અભિપ્રાય પ્રમાણે 24 અપર્યાપ્રતિચ અને 202 અપર્યાપ્ત મનુષ્ય એ રર૬ ભેદ સહિત ૩પ૧ જીવભેદમાં ઔદારિક કાયવેગ છે. 9 અપર્યાપ્ત દેવ, 7 અપર્યાપ્ત નારક, 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, પ પર્યાપ્ત ગર્ભજતિર્થચ, અને 1 બાદરપર્યાયવાયુ એ 127 જીવભેદમાં વૈકિયમિશ્ર ચેગ છે. અહિં પર્યાપ્તતિચિ અને મનુષ્યને ઉત્તરક્રિય દેહ આશ્રયિ વયિમિશ્રગ ગણે છે, પરંતુ પર્યાપ્ત દેવ અને નારકના ઉત્તરદેહ આશ્રયિ વૈકિયમિશ્રયોગ નહિ ગણવાનું કારણ દેવ નારકનું મૂળ શરીર વૈકિય હોવાથી પર્યાપ્ત અવસ્થામાં ઉત્તરવૈક્રિય રચના વખતે પણ મૂળકિયદેહની અપેક્ષાએ વૈકિયગનીજ મુખ્યતા ગણે છે. બન્ને દેહની અપેક્ષાએ વૈકિયમિશ્રગ ગણુએ તે નવગ્રેવેયક અને પાંચ અનુત્તરના 14 અપર્યાપ્ત અને 14 પર્યાપ્ત દેવ સિવાય શેષ 170 દેવ, 14 નારક, 15 પર્યાપ્તકર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિચ, અને 1 પર્યાબાદરવાયુ એ 205 જીવદમાં વૈકિયમિશ્રયોગ હોય. તથા 9 પર્યાપ્ત દેવ, 7 પર્યાખનારક, 15 કર્મભૂ For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 380 મિજ ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય, પ ગર્ભજતિર્યંચ પર્યા, અને 2 પર્યાપ્તબાદરવાયુ એ ૧ર૭ જીવભેદમાં વૈક્રિયાગ હેય, અથવા મતાન્તરે શરીરપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ કાગ અંગીકાર કરીએ તે 9 અપર્યાપ્ત દેવ અને 7 અપર્યાપ્ત નારક એ 106 ભેદ અધિક ગણતા ર૩૩ જીવભેદમાં વૈક્રિયાગ હિય. પર્યાપ્તકર્મભૂમિજ ગજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં આહારકમિશ્ર અને આહારગ છે. તથા 3 પર્યાપ્ત વિલેન્દ્રિય, પ પર્યાપ્ત સમુચ્છિમ તિર્થ પંચેન્દ્રિય, 5 પયગર્ભજતિચ, 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 9 પર્યાપ્ત દેવ, અને છ પર્યાયનારક, એ રર૦ છવભેદમાં વ્યવહાર વચનગ છે. તથા હ પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત મનુષ્ય, અને પ પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ ર૧ પર્યાપ્તસંગ્નિ પંચેન્દ્રિયમાં ચાર મનગ અને વચનગ છે. અહિં અનુત્તરાદિ દેવો શબ્દચ્ચાર કરતા નથી તોપણ લબ્ધિરૂપે વચનગ ગણવાને વ્યવહાર છે. (1) વેદ–૧૦ સનકુમાર વિગેરે સ્વર્ગના દેવ, રૈવેયક, પ અનુત્તર, 9 લોકાન્તિક, અને 2 ઉર્ધ્વકિબિષિક એ 35 અપર્યાપ્ત અને 35 પર્યાપ્ત દેવા મળી 70 દેવ સિવાયના શેષ 128 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 340 છવભેદમાં સ્ત્રીવેદ છે. તથા 198 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 410 જીવભેદમાં પુરૂષદ હોય છે. તથા 198 દેવ અને 172 યુગલિક મનુષ્ય સિવાય શેષ 193 જીવભેદમાં નપુંસકવેદ હોય છે, (6) STપ૩ જીવભેદમાં કોઇ વિગેરે ચારે મૂળ કષાય હોય છે, અને ઉત્તરભેદમાં 38 અગર્ભજતિર્થચ, 101 સમુચિ૭મ મનુષ્ય, 14 નારક, એ 153 કેવળ નપુંસકવેદી, અને 18 કાન્તિક તથા 10 અનુત્તર સંબંધિ 28 દેવભેદ વિના શેષ ૪ર કેવળ પુરૂષવેદી દેવ મળી 15 જીવભેદમાં (બે વિરૂદ્ધ વેદ વિના શેષ) ર૩ કષાય છે. તથા 128 દેવ અને 172 For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 381 યુગલિક મનુષ્ય એ 300 જીવભેદમાં (નપુંસકવેદ વિના) 24 કષાય તથા 30 કર્મભૂમિજ ગર્ભજ મનુષ્ય અને 10 ગર્ભજતિર્યંચ એ 40 જીવભેદમાં 25 કષાય, અને કાતિક તથા 5 અનુત્તરના પર્યાય અપર્યાપ્ત મળી 28 જીવભેદમાં ચાર અનંતાનુબંધિ કષાય સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ 6 કષાય વિના શેષ 19 કષાય છે.* (7) જ્ઞાન–૧૯૮ દેવ, સાતમી પૃથ્વીના અપર્યાપ્તનારક વિના શેષ 13 નારક, 202 ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ કર૩ જીવભેદમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. અહિં 15 પરમાધામી દેવામાં પણ સમ્યકત્વ કહ્યું છે, તે પૂર્વસંગતિક દેવના કારણથી ઉત્પન્ન થાય છે. તથા સાતમી પૃથ્વીના નારકને અપર્યાપ્ત અવસ્થામાં કઈપણ સમ્યકત્વ નહિ હેવાથી જ્ઞાનનો અભાવ કહ્યો છે. એ વાત કર્મગ્રંથના અભિપ્રાયથી કહી અને સિદ્ધાન્તના અભિપ્રાયથી તે ત્રણ અપર્યાપ્ત વિકસેન્દ્રિય અને પાંચ અપર્યાપ્ત સમુચ્છિમ તિચિ પંચેન્દ્રિયરૂપ આઠ ભેદ અધિક ગણતાં 431 જીભેદમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય. તથા 198 દેવ, 13 નારક, 30 કમભૂમિજ ગર્ભજ મનુષ્ય, અને 10 ગર્ભજ તિચિ એ 251 છવભેદમાં અવધિજ્ઞાન હોય. તથા * અહિંથી પ્રારંભીને આગળનાં કેટલાંક દ્વારોમાં પ્રાપ્ત છવભેદોની સંકલન (સળો ) પ૬ 3 આવશે. જેમ આ દ્વારમાં 195+100+40+ 28563 સર્વભેદ થાય છે. તેમ આગળ પણ કેટલાક કારોમાં જાણવું. 1 શ્રી વિચારસાર ગ્રંથમાં કહ્યું છે કે - " ननु परमाधार्मिकेषु कथं सम्यक्त्वमुच्यते ? अत्र प्रव संगतिकदेवताधुपदेशेन प्राप्नोति, इन्द्रकृतनन्दोश्वरात्तवादि दर्शन નિમિત્તમ િકાવ્ય. અર્થ–પરમાધાર્મિક દેવોમાં સમ્યકૃત્વ કેવી રીતે હોય? ઉત્તર-પૂર્વભવની સોબતવાળા દેવ વિગેરેના ઉપદેશથી અથવા ઇન્દ્ર કરેલા નન્દીશ્વરસવ વિગેરેના દર્શનથી પણ પરમાધામિક દેવ સમ્યકૃત્વ પ્રાપ્ત કરે છે. " અહિં પર્યાપ્ત અવસ્થામાં સમ્યત્વે કહ્યું પણ અપર્યાપ્તાવસ્થા સંબંધિ સમ્યક્ત્વનો નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય. For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 382 15 પર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિના મનુષ્યરૂપ 15 જીવભેદમાં મનઃ પર્યવજ્ઞાન અને એજ 15 ભેદમાં કેવળ જ્ઞાન હોય છે. (8) –નવ લોકાન્તિક અને પાંચ અનુત્તરદેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત મળી 28 જીવભેદ અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય છે. માટે તે સિવાયના શેષ પ૩પ જીવલેદમાં મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન હોય. તથા 170 દેવ, 30 કર્મભૂમિના ગર્ભ જ મનુષ્ય, 10 ગર્ભજતિચ, અને 14 નારક એ ર૪ જીવભેદમાં વિર્ભાગજ્ઞાન હોય. () સામ-કર્મભૂમિના પર્યાય ગર્ભજ મનુષ્ય સંબંધિ 15 જીવભેદમાં સામાયિક ચારિત્ર છે, પાંચ મહાવિદેહ વિના કર્મભૂમિના પર્યાપ્ત ગભજમનુષ્ય સંબંધિ 10 જીવભદમાં છેદે પસ્થાપનીય અને પરિવાર વિશુદ્ધિ ચારિત્ર છે. કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય સંબંધિ ૧૫જીવભેદમાં સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્ર છે. તથા પાંચ પર્યાય ગજતિર્યંચ સહિત 20 જીવભેદમાં દેશવિરતિ ચારિત્ર છે, અને પ૩ જીવભેદમાં અવિરતિ ચારિત્ર છે. (20) -પ૬૩ જીવભેદમાં અચક્ષુદર્શન હોય, 1 પર્યાપ્ત ચતુરિન્દ્રિય, પ પર્યાપ્ત સમુચ્છિ મતિર્યચ, 5 પર્યાપ્ત ગજતિર્યંચ, 101 પર્યાપ્ત મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ અને 7 પર્યાપ્ત નારક એ 218 જીવભેદમાં અચક્ષુદર્શન છે. 198 દેવ, 14 નારક, 10 ગર્ભજતિર્યંચ, અને 30 કર્મભૂમિજ ગર્ભજમનુષ્ય એ રપર છવભેદમાં અવધિદર્શન છે. અહિં સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવશ્ય વિભાગજ્ઞાની હોય તે પણ સિદ્ધાન્તમતે વિર્ભાગજ્ઞાનમાં અવધિદર્શન ગયું છે. તથા કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય સંબંધિ 15 જીભેદમાં કેવળ દર્શન છે. 1 અહિં કાતિક દેવામાં અધિપતિ દેવને અવશ્ય સભ્યત્વે હોય છે પરંતુ આત્મરક્ષકદિ પરિવારને અવશ્ય સમ્યક્ત્વનો નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય–( વિચારસાર. ) For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 383 (22) રાજ્યોતિષીથી અનુત્તર સુધીના 96 દેવભેદ, 30 પરમાધામી, અને રત્નપ્રભાદિ ચાર પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ 29 જીવભેદમાં કૃષ્ણ લેશ્યા છે. એજ 126 દેવભેદ અને પહેલી બીજી છઠ્ઠી તથા સાતમી એ ચાર પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ ૪ર૯ જીવભેદમાં નીલલેડ્યા છે. એજ 126 દેવભેદ તથા ચેથી પાંચમી છઠ્ઠી અને સાતમી પૃથ્વીના નારકના 8 ભેદ મળી 134 ભેદ સિવાયના શેષ ૪ર૯ જીવભેદમાં કાપેતલેશ્યા છે. 10 ભુવનપતિ, 16 બખ્તર, 10 સંભક, 10 તિષી, 1 સૌધર્મ, 1 ઈશાન, 1 અધકિબિષિક એ 49 પર્યાપ્ત અને 49 અપર્યાપ્ત મળી 98 દેવ, ર૦૨ ગર્ભજમનુષ્ય, 10 ગર્ભજતિર્યચ, 1 અપર્યાપ્ત બાદર પૃથ્વી, 1 અપર્યાપ્ત બાદર જળ, 1 અપર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિ, એ પ્રમાણે 313 જીવભેદમાં તેજોલેશ્યા છે. તથા 1 સનકુમારદેવ, 1 માહેન્દ્રદેવ, 1 બ્રહ્મદેવ, 1 મધ્યકિલિબષિકદેવ, અને 9 લોકાતિક દેવ, એ 13 પર્યાપ્ત અને 13 અપર્યાપ્ત મળી 26 દેવ, 30 કર્મભૂમિના ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજ તિર્યંચ મળી 66 જીવભેદમાં પાલેશ્યા છે. લાંતકથી અનુત્તર સુધીના 21 પર્યાપ્ત અને 21 અપર્યાપ્ત મળી 42 દેવ, 2 ઉર્ધ્વકિબિષિક, 30 કર્મભૂમિના ગર્ભજમનુષ્ય, અને 10 ગર્ભજતિર્યંચ એ 84 જીવભદમાં શુકલેશ્યા છે. (22) મધ્યપ૬૩ જીવભેદ ભય છે, અને લેકાન્તિક તથા અનુત્તર સંબંધિ 28 ભેદ સિવાયના શેષ 535 જીવદ અભવ્ય છે. અહિં પરમાધામીને ભવ્યકુલકમાં એકાન્ત ભવ્ય ગણાવ્યા છે, માટે પરમાધામી સંબધિ 30 ભેદ પણ બાદ કરીએ તે 505 જીવભેદ અભવ્ય હોય, અથવા સર્વ યુગલિકેને પણ એકાન્ત ભવ્ય કહેલા છે, પરંતુ શ્રી ભગવતિજી વિગેરેમાં તે બન્નેના અભવ્યત્વને નિષેધ અંગીકાર નહિ કરેલ હોવાથી અહિં પ૩પ જીવલેદમાં અભવ્યત્વ કહેલું છે. For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 384 (3) વા–૧૮ કાન્તિક અને 5 પર્યાપ્ત અનુત્તર એ. 23 દેવભેદમાં ઉપશમ સમ્યકત્વ નહિં હોવાથી શેષ 85 પર્યાપ્તદેવ અને 5 અપર્યાપ્ત અનુત્તર, 101 પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, અને છ પર્યાપ્ત નારક એ 203 જીવલેદમાં ઉપશમ સમ્યકત્વ છે. 101 સમુશ્કિમ મનુષ્ય, 10 સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય, 1 સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક, અને 28 અપંચેન્દ્રિય એ 140 જીવભેદ સિવાયના શેષ ૪ર૩ જીવભેદમાં ક્ષપશમ સમ્યક્ત્વ છે. 12 કલ્પ, 9 વૈવેયક, અને 5 અનુઉત્તર એ 24 અપર્યાપ્ત અને 26 પર્યાપ્ત મળી પર, તથા 9 અપર્યાપ્ત કાન્તિક અને પર્યાપ્ત કાન્તિક એ 18 સહિત 70 દેવ, 30 કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય, 60 અકર્મભૂમિના યુગલિક મનુષ્ય (અન્તદ્વીપના યુગલિક મનુષ્યને ક્ષાયિક સમ્યકત્વ ન હોય માટે) 2 ગજ ચતુષ્પદ યુગલિકતિર્યચ, અને 6 પ્રથમની ત્રણ પૃથ્વીના નારક એ સર્વ મળી 168 જીવલેદમાં ક્ષાચિક સભ્યત્વ હોય છે. અહિં પૂર્વભવથી ક્ષાયિક સમ્યક્ત્વ સહિત આવેલ હોય માટે અથવા ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન કરવાની ક્રિયા સમાપ્તિ થાય છે માટે એ જીવભેદમાં ક્ષાયિક સમ્યક્ત્વ પૂર્વ પ્રતિપન્નભાવે અથવા નિષ્ઠાપક ભાવે કહ્યું છે, અન્યથા ક્ષાયિક સમ્યક્ત્વના પ્રારંભિક તો જીનેશ્વરના કાળમાં પ્રથમ સંઘયણવાળા કર્મભૂમિના પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય છે. લોકાન્તિક અને અનુત્તર સિવાયના 85 પર્યાપ્ત દેવ, 101 પર્યાપ્ત મનુષ્ય, 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, અને 7 પર્યાપ્ત નારક એ 198 જીવભેદમાં મિશ્ર સમ્યકત્વ છે. કર્મગ્રન્થમતે 1 બાદર અપર્યાપ્ત પૃથ્વીકાય, 1 બાદર અપર્યાપ્ત અપકાય, 1 બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય, 3 અપયંસ વિકલેન્દ્રિય, છ પર્યાપ્ત નારક ( સાસ્વાદન સહિત જીવ * સપ્તતિ ચૂણમાં અપર્યાપ્ત માં કેવળ અપર્યાપ્ત અનુત્તર દેવોને ઉપશમ સમ્યત્વ કર્યું છે ( જુએ પંચસંગ્રહ પ્રથમદારની 25 મી ગાથાની ટીકા ) For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 385 નરકમાં ન જાય માટે અપર્યાપ્ત નારક નહિં) 5 અપર્યાપ્ત સમુમિ તિર્યંચ પંચેન્દ્રિય, 10 ગર્ભજતિર્યંચ પચેનિદ્રય, 202 ગર્ભજમનુષ્ય, લોકાન્તિક અને અનુત્તર વિના 170 દેવ એ 400 જીવભેદમાં સાસ્વાદન સભ્યત્વ હોય છે. સિદ્ધાન્તમતે 3 અપર્યાપ્ત એકેન્દ્રિય વિના શેષ એજ 397 જીવભદમાં સાસ્વાદન સમ્યકત્વ હોય છે. વળી લોકાન્તિક અને અનુત્તરદેવ સબંધિ 28 ભેદ સિવાય શેષ પ૩પ જીવભેદમાં મિથ્યાત્વ હોય છે. (ર૪) વિ -101 સમુર્ણિમ મનુષ્ય, 28 અપચેન્દ્રિય, અને 10 સમુચિઈમ પંચેન્દ્રિય એ 139 જીવભેદ અસંગ્નિ છે અને શેષ 424 જીવભેદ સંજ્ઞિ છે. (2) મારી–પ૩ જીવભેદ આહારી હોય છે, અને આહારીપણુના સચિત્તાદિ ઉત્તરભેદને અંગે 10 સૂક્ષ્મ એકેન્દ્રિય અને 2 બાદરવાયુ એ 12 જીવભેદમાં 3-4-5-6 દિશિનો અહાર હોય છે. કારણકે એ 12 જી લેકને કિનારે અલેકને સ્પશી રહેલા હોય છે, અને એ બાર જીવસહિત બીજા પણ સર્વે જીવ લોકના કિનારાથી ખસીને લોકની અંદરના ભાગમાં યથાયોગ્ય રહેલા હોય છે માટે પદક જીવભેદમાં 6 દિશિને આહાર હોય છે. તથા સર્વે અપર્યાપ્ત જેમાં એટલે ૩૩ર જીવભેદમાં એજ આહાર હોય છે, કારણકે એજઆહાર અપર્યાપ્ત અવ. સ્થામાં શરીર પર્યાસિ સમાપ્ત ન થાય ત્યાં સુધી જ હોય છે. ત્યારબાદ શરીર પર્યામિ સમાપ્ત થતાં એજ ૩૩ર અપર્યાપ્ત અને 231 પર્યાપ્તજી મળીને પ૬૩ જીવભેદમાં લમઆહાર હોય છે. હેતૂપદેશિકી અને દીર્ઘકાલિકી સંજ્ઞારૂપ વિશિષ્ટ સંજ્ઞાપૂર્વક ગ્રહણ કરાતે આહાર અહિં આશિક લેમ આહાર અને તેવા પ્રકારની વિશિષ્ટ સંજ્ઞાવિના સ્વાભાવિક રીતે ઉપગ શૂન્યપણે ગ્રહણ કરાતે આહાર અનાભોગિક લેમઆહાર કહેવાય છે, માટે પૂર્વે કહેલા 424 સંક્સિજીવ, પ પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રય, અને 3 પર્યાપ્ત વિકલેન્દ્રિય સહિત ૪૩ર છવભેદમાં For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 386 આગિક લેમ આહાર છે, અને પ૩ જીવભેદમાં અનાભોગિક લેમ આહાર છે. તથા 3 પર્યાપ્ત વિકસેન્દ્રિય, 10 પર્યાપ્ત તિચ પંચેન્દ્રિય, અને 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય એ 114 જીવભેદમાં કવ આહાર હોય તે આભોગિકજ હોય છે. અહિં વિશેષ એ કે દેવને મનભશી આહાર પણ કેવળ આ ભોગિકજ હોય છે. તથા તિર્યંચ અને મનુષ્ય સંબંધિ 351 જીવભેદમાં સચિન અને મિશ્ર આહાર હોય છે. અને 198 દેવ તથા 14 નારક એ ર૧ર જીભેદમાં કેવળ અચિત્ત આહાર હોય છે. એ પ્રમાણે આહારીપણું જાણવું. અપર્યાયરૂપ ફિર જીવભેદ પૂર્વભવથી પરભવમાં વકગતિએ જતાં એકાદિ સમય અનાહારી હોય છે, અને 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભ જ મનુષે કેવળી સમુદ્દઘાત વખતે ત્રણ સમય અનાહારી હોય છે માટે એ બને મળી 347 જીભેદમાં અનાહારીપણું હોય છે. () જુoથાન–કાતિક અને અનુત્તર દેવ સંબંધિ 28 ભેદ સિવાયના શેષ પ૩૫ જીભેદમાં મિથ્યાત્વ ગુણ સ્થાન છે. સમ્યક્ત્વ દ્વારની પ્રાપ્તિ પ્રસંગે કહેલા 400 જીભેદમાં સાસ્વાદન ગુણસ્થાન છે, 198 છવભેદમાં મિશ્ર ગુણસ્થાન છે, અને પશમ સમ્યક્ત્વને અનુસરે ૪ર૩ જીવભેદમાં અવિરત સમ્પષ્ટિ ગુણસ્થાન છે. 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ અને 15 કર્મભૂમિના ગર્ભજ પર્યાપ્ત મનુષ્ય એ ર૦ છવભેદમાં દેશવિરતિ ગુણસ્થાન છે. 15 કર્મભૂમિના પયત ગર્ભજ મનુષ્યરૂપ જીવભેદમાં પ્રમત્તથી અગી સુધીનાં નવ ગુણસ્થાને છે. . (27) જામે –અહિં જીવભેદ પ્રાપ્તિમાં કેવળ 14 ભેદ કહેવાશે. કારણકે પાંચસે ત્રેસઠ જીવમેદની પ્રાપ્તિ તે દરેક જીવ દમાં પોતપોતાના નામવાળા એકેક જીવભેદમાં સ્પષ્ટ છે. અને 14 જીવમેદની પ્રાપ્તિ નીચે મુજબ જાણવી. આ * = અહિંથી આગળનાં દ્વાર પ્રકારાન્તરે કહેવાશે કે જેમાં જીવલેદનો સર્વાળા 563 મળી શકશે. For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 387 : અપર્યાપ્ત સૂમ પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, અને સાધારણ વનસ્પતિ એ પ જીવભેદમાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિયરૂપ પહેલે જીવભેદ છે વળી એજ પાંચ પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી વિગેરે 5 જીવદમાં પર્યાપ્ત સૂમ એકેન્દ્રિયરૂપ બીજે જીભેદ છે. અપર્યાપ્ત બાદર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, સાધારણુ વનસ્પતિ, અને પ્રત્યેક વનસ્પતિ એ 6 જીવભેદમાં અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય નામે ત્રીજો ભેદ છે, વળી એજ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય વિગેરે ઇ જીવભેદમાં પર્યાપ્ત બાદર એકેન્દ્રિય નામે ચેાથે જીવભેદ છે, અપર્યાપ્ત દ્વિીન્દ્રિરૂ૫૧ જીવભેદમાં અપર્યાપ્ત દ્વીન્દ્રિય નામે પાંચમે ભેદ, પર્યાપ્ત દ્વાદ્રિયરૂપ 1 જીવસેદમાં પર્યાપ્ત દ્વીન્દ્રિય નામે છો ભેદ, અપર્યાપ્ત ત્રીન્દ્રિયરૂપ 1 જીવભેક્ટમાં અપર્યાપ્ત ત્રિીન્દ્રિય નામે સાતમે ભેદ, પર્યાપ્ત ત્રિીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત ત્રીન્દ્રિય નામે આઠમે ભેદ. અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવદમાં એજ નામને નવમે ભેદ, અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભદમાં એજ નામને 10 મે જીવભેદ છે. તથા 5 અપર્યાપ્ત સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 106 જીવલેદમાં અપર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય નામે 11 મે ભેદ, 5 પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય નામે 5 જીવણેદમાં બારમે ભેદ, 101 અપર્યાપ્ત ગજમનુષ્ય, 999 અપર્યાપ્તદેવ, 7 અપર્યાપ્ત નારક, અને 5 અપર્યાપ્ત ગર્ભ જતિર્યંચ એ 212 જીવભેદમાં અપર્યાપ્ત સંસિ નામે તેરમે ભેદ, અને 99 પર્યાપ્તદેવ, 101 પર્યાપ્ત ગર્ભજમનુષ્ય, 5 પર્યાપ્તગર્ભ જ તિર્થચ, અને છ પર્યાપ્ત નારક એ 212 જીવભેદમાં પર્યાપ્તસંક્ષિ નામે ચિદમે જીભેદ છે. એ પ્રમાણે પાંચસો ત્રેસઠ જીવભેદમાં ચાંદ જીવભેદ કહ્યા. (28) તિ–૧૧ અપર્યાપ્ત એકેન્દ્રિય અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 112 જીવભેદમાં આહાર શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્ત હોય. કારણ કે એકેન્દ્રિને ચાર For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 388 ભર્યાપ્તિ હોવાથી ત્રણ પર્યાપ્ત સમાપ્ત થયેલી હોય અને ચિાથી પર્યાપ્તિ એક સમય જેટલી ન્યૂન હોય તે પણ કરણ અપર્યાપ્ત થયું હોય છે, માટે એકેન્દ્રિયોને કરણ અથવા લબ્ધિ અપર્યાપ્તપણામાં અને સમુર્ણિમ મનુષ્યને લબ્ધિ અપર્યાપ્ત પણામાં સંપૂર્ણ પતિએ તે ત્રણ જ હોય છે, એ રીતે બીજા જીવોને પણ જેટલી પર્યાપ્તિઓ હોય છે તેમાંથી તેજ અપર્યાપ્ત અને છેલ્લી એકેક પર્યાપ્તિ કમી હોય છે, એ પ્રમાણે 3 અપઆંસ વિકલેન્દ્રિય, અને 5 અપર્યાપ્ત સમુમિ પંચેન્દ્રિય, તથા 11 પર્યાપ્ત એકેન્દ્રિય એ 19 જીવભેદમાં પહેલી ચાર પર્યાપ્તિએ સંપૂર્ણ થયેલી હોય છે. તથા 3 પર્યાપ્ત વિકસેન્દ્રિય, ધ પર્યાપ્ત સમુમિ તિર્યંચ પંચેન્દ્રિય, 101 અપર્યાપ્ત ગભ જ મનુષ્ય, 9 અપર્યાપ્ત દેવ, 7 અપર્યાતનારક એ 220 જીવભેદમાં પ પર્યાપ્તએ સંપૂર્ણ હોય છે. તથા 101 પર્યાપ્ત ગર્ભજમનુષ્ય, 5 ગંભંજપર્યાપ્ત તિર્યંચ, 9 પર્યાપ્તદેવ, અને 7 પર્યાપ્ત નારક એ 212 જીભેદમાં 6 પથમિઓ સંપૂર્ણ હોય છે. (22) પ્રા -11 અપસ એકેદ્રિયરૂપ 11 છત્રભેદમાં આયુષ્ય, કાયયોગ, અને સ્પર્શેનિદ્રય એ 3 પ્રાણુ છે. 11 પર્યાપ્તએકેન્દ્રિયરૂપ 11 જીભેદમાં આયુષ્ય, કાયાગ, સ્પર્શેન્દ્રિય અને શ્વાસોચ્છવાસ એ 4 પ્રાણું હોય છે. કારણકે અપર્યાપ્તએકેન્દ્રિયને ઉચ્છવાસપર્યાપ્તિ પૂર્ણ થયેલી હતી નથી, માટે ઉચ્છવાસપ્રાણ હોતું નથી, અને પર્યાપ્તએકેન્દ્રિયને ઉચ્છવાસ પર્યામિ પૂર્ણ થયેલી હોવાથી ઉચ્છવાસપ્રાણુ હોય છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં સ્પર્શેન્દ્રિય, ઇન્ટેન્દ્રિય, આયુષ્ય, કાગ, અને શ્વાસેઅછવાસ એ પાંચ પ્રાણું હોય છે, અને પર્યાપ્તદ્વીન્દ્રિયરૂપ 1 સર્વે લબ્ધિ અપર્યાપ્ત પડેલી ત્રણ પર્યાપ્ત જ સમાપ્ત કરી મરણ પામે છે, અને સમૃમિ મનુ પો લબ્ધિ અપર્યાપ્તજ હોય છે. માટે સમુ િમ મનુષને 3 પર્યાપ્તિઓ હોય, છતાં કોઈ કોઈ ગ્રંથમાં ઉચ્છવાસપ્રાણ કો હોવાથી ઉછવાસપર્યાપ્તિ પણ સૂચવી તે શ્રીમહુધન ગમ્ય For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 389 1 જીભેદમાં વચનગ સહિત 6 પ્રાણ હોય છે. અપર્યાપ્ત ત્રીમિયરૂપ 1 જીવભેદમાં 3 ઈન્દ્રિય, કાયયેગ, ઉચ્છવાસ અને આયુષ્ય એ 6 પ્રાણુ છે, પર્યાપ્તત્રીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં વચનયેગ સહિત સાત પ્રાણુ છે, અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભેદમાં 4 ઈન્દ્રિય, કાયયેગ, ઉચ્છવાસ અને આયુષ્ય એ સાત પ્રાણુ હોય છે, અને પર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવભેદમાં વચનગ સહિત 8 પ્રાણું છે. તથા 5 અપર્યાપ્ત સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય અને 101 સમુછિમ મનુષ્ય અપર્યાપ્ત એ 106 છવભેદમાં પ ઇન્દ્રિય, કાયાગ, ઉચ્છવાસ, અને આયુષ્ય એ 8 પ્રાણુ છે, અહિં 101 સમુર્ણિમ મનુષ્યને પ ઇન્દ્રિય, આયુષ્ય, અને કાયયોગ એ સાત પ્રાણ પણ કહ્યા છે, માટે સમુચિછમ મનુષ્યને 7 અથવા 8 પ્રાણ કહેવા. શ્રી જીવવિચારની અવચરીમાં તો એ વચનથી સાત અથવા આઠ પ્રાણ કહ્યા છે, અને શ્રી દ્રવ્યલોકપ્રકાશમાં પણ “વચન અને મન વિના” એ અર્થ-વચનથી 8 પ્રાણ કહ્યા છે, પરંતુ સમુચ્છિ મ મનુષ્યને આઠ પ્રાણ કેવી રીતે હોય? તે સંબંધમાં બહુ વિચારવા એગ્ય છે, 1 અહીં વિચારવાની વાત એ છે કે કર્મપ્રન્થ વિગેરેના નિયમ પ્રમાણે જે જીવને પરભવમાં લબ્ધિઅપર્યાપ્તપણે ઉત્પન્ન થવું હોય તેવા જીવો પૂર્વભવમાં પર્યાતનામકર્મ બાંધે નહિ, અને પર્યાપ્ત નામકર્મ ન બાંધે તો શ્વાસોચ્છવાસનામકર્મ પણ ન બાંધે એવો નિયમ છે. કારણકે સર્વ લબ્ધિઅપર્યાપ્ત છ પ્રથમની ત્રણ પર્યાપ્તિએજ પૂર્ણ કરી શકે પણ ઉચ્છવાસ વિગેરે આગળની પર્યાઓ પૂર્ણ ન કરી શકે. તથા એ કારણથી જ અપર્યાપ્ત અને ઉચ્છવાસ નામકર્મનો ઉદય પણ સમકાળે હેય નહિં. હવે એ નિયમ પ્રમાણે વિચારીએ તો સમુહિમ મનો લબ્ધિ અપર્યાપ્ત હોય છે એમ તો સર્વ શાસ્ત્રો સ્વીકારે છે, અને પૂર્વ કહેલો નિયમ પણ સંય શાસ્ત્રને પ્રમાણ છે તે લબ્ધિઅપર્યાપ્ત એવા સમુહિમ મનુષ્પો ઉછવાસપર્યાપ્તિ પૂર્ણ કરી શકતા નથી તો તેઓને ઉછવાસ પ્રાણ કેવી રીતે હોય ? કે જેથી સમુરિઝમ મનુષ્યોને 8 પ્રાણુ કહી શકાય ! માટે સાત પ્રાણ હવામાં કોઈ જાતને વિસંવાદ નથી પરંતુ આઠ પ્રાણ હોય એ તો વિચારવા યોગ્ય જ છે. For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 390 વળી સાત પ્રાણ તે અવશ્ય સંભવે છે, માટે આઠ પ્રાણને નિર્ણય શ્રી બહુશ્રુતગમ્ય છે. તથા 5 સમુરિઝમ પર્યાપ્રતિચિ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગજતિચ, 101 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 અપર્યાપ્ત દેવ, અને 7 અપર્યાપ્ત નરક એ ર૧૭ જીવભેદમાં મનગ વિના 9 પ્રાણ હોય. તથા 5 સમુર્ણિમ તિવૈચ વિના એજ ર૧૨ પર્યાપ્ત જીવભેદમાં મનગ સહિત 10 પ્રાણ છે. (20) સં–પ૬૩ જીવભેદમાં આહાર વિગેરે ચારે સંજ્ઞા છે. અહિં અનુત્તર અને પ્રવેયક દેવને શાસ્ત્રમાં અપ્રવિચારી એટલે વિષય રહિત કહ્યા છે, તે પણ તે દેવો સૂક્ષ્મ વેદોદયવાળા હેવાથી મિથુનસંજ્ઞાવાળા હોઈ શકે છે, જેમ શાસ્ત્રાભ્યાસમાં ઉપગવાળા વિરાગી અને ભાવિતાત્મા મુનિરાજ પણ જેમ નિફળ ( બાહ્યફળ રહિત) વેદોદયવાળા છે તેમ તે દેવો પણ નિષ્ફળ મિથુન સંજ્ઞાવાળા છે. તથા 3 પર્યાપ્ત વિલેન્દ્રિય અને 5 પર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિય રહે 8 જીવભેદમાં હેતુ પદેશકી સંજ્ઞા છે. 9 અપર્યાપ્ત દેવ, 6 અપર્યાપ્ત નારક (સપ્તમ નારક વિના), 101 અમુક ગર્ભજ મનુ, અને 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ ર૧૧ જીભેદમાં 1 દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે. તથા 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ, 7 પર્યાપ્તનારક, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 212 જીવભેદમાં દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદેશિકી એ બે સંજ્ઞા છે. કારણકે એ જ મન:પર્યાપ્તિવાળા અને સમ્યગદ્રષ્ટિ પણ હોય છે, માટે મન:પર્યાતિ સમાપ્ત થયાની અપેક્ષાએ દીર્ઘકાલિકીસંજ્ઞાવાળા અને સમ્યગદષ્ટિ હોવાની અપેક્ષાએ દષ્ટિવાદોપદેશિક સંજ્ઞાવાળા છે. તથા 22 એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, 5 અપર્યાપ્ત સમુચ્છિમ તિર્થચ, 101 અપર્યાપ્ત સમુચ્છિક મનુ મા અપર્યાપ્ત ગર્ભજ, દેવ, અને નારકમાં વચનયોગ નહિ હોવા છતાં વચનપ્રાણુ ગણવાનું કારણ અપર્યાપ્તસંક્તિમાં પ્રાણપ્રાતિ પ્રસંગે દર્શાવ્યું છે. For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir , અને 1 અપર્યાપ્ત સપ્તમ નારક એ 132 જીભેદ સંજ્ઞા રહિત છે. (22) ૪પયંગ–કર્મગ્રન્થમતે 22 એકેન્દ્રિય, પ વિલેન્દ્રિય (પર્યાપ્ત ચતુરિન્દ્રિય વિના, અને 101 સમુકિમ મનુષ્ય અને 5 અપર્યાપ્ત સમુરિઝમ તિર્યંચ એ 133 જીવભેદમાં મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને અચક્ષુદર્શન એ 3 ઉપગ છે. 1 પર્યાપ્ત ચતુરિનિદ્રય. અને 5 અપર્યાપ્ત સમુ૭િમ તિચ પંચેન્દ્રિય એ દ જીભેદમાં ચક્ષુદર્શન સહિત પૂર્વોક્ત 4 ઉપગ હિય, 86 અપર્યાપ્ત યુગલિકેરૂપ 86 છવભદમ બે અજ્ઞાન બે જ્ઞાન અને અચક્ષુદર્શન મળી પ ઉપગ હેય, 86 પર્યાપ્ત સુગલિકેરૂ૫ 86 છવભેદમાં ચક્ષુદર્શન સહિત 6 ઉપગ હોય. પ અપર્યાપ્ત ગર્ભ જતિર્યંચ, 15 અપર્યાપ્ત કર્મભૂમિના ગજમનથ, 9 અપર્યાપ્તદેવ, અને 7 અપર્યાપ્ત નારક એ 126 છવભેદમાં 3 અજ્ઞાન અને 3 જ્ઞાન અચક્ષુદર્શન અને અવધિદર્શન એ 8 ઉપગ છે. તથા 99 પર્યાપ્ત નારક, અને 5 ગર્ભજપત્યંત તિર્યંચ એ 111 જીવભેદમાં 3 જ્ઞાન, 3 દર્શન, અને 3 અજ્ઞાન મળી 9 ઉપગ હોય છે. તથા 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજમનુષ્ય રૂપ 15 છત્રભેદમાં 12 ઉપગ છે. (22) -22 એકેન્દ્રિય, 3 પર્યાપ્ત વિલેન્દ્રિય, 5 પર્યાપ્ત સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય, 101 સમુર્ણિમ મનુષ્ય, અને 1 સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક એ 132 જીવભેદમાં મિથ્યાત : દષ્ટિ છે. 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, પ સમુચ્છિમ અપર્યાપ્ત તિચ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગર્ભજતિર્થચ, 9 અપપ્તદેવ, 6 અપર્યાપ્ત નારક, અને 101 અપર્યાપ્ત ગર્ભ જ મનુષ્ય એ 219 છત્રભેદમાં મિથ્યાત્વ અને સમ્યકત્વ એ બે દૃષ્ટિ છે. એમાં ત્રણ વિકેન્દ્રિયને અને પાંચ સમુર્ણિમ - સિદ્ધાન્તમતે ઉપયોગ પ્રાપ્તિ જ્ઞાનાન્નાનદાર પ્રાપ્તિને અનુસાર વતઃ જાગી લેવી. For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 392 તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં કેવળ સાસ્વાદન સમષ્ટિપણું છે. અને 9 દેવ, 6 નારક, તથા છપન અન્ની સિવાયના ઉપ મનુષ્ય અને પ ગજતિચિ મળી 155 અપર્યાપ્તજીને ક્ષપશમ ક્ષાયિક અને સાસ્વાદન સમ્યગદષ્ટિપણું છે. પ૬ અપપ્ત અન્તદ્વીપના યુગલિકોને ક્ષાયિક સમ્યકત્વ (પર્યાપ્ત અવસ્થામાં પણ ) નહિં હોવાથી ક્ષપશમ અને સાસ્વાદન સમ્યગદષ્ટિપણું છે. તથા પ પપ્ત ગર્ભજતિર્યંચ, 101 પર્યાપ્ત દેવ, અને 7 પર્યાપ્તનારક એ 212 જીવભેદમાં ત્રણે દૃષ્ટિ છે. (ર૩) વધ—પ૬૩ જીવભેદમાં મૂળ અને ઉત્તર પ્રકૃતિઓનો બંધ કહેવાથી ગ્રંથ ઘણે વધી જાય માટે જીજ્ઞાસુએ બંધસ્વામિત્વ નામે ત્રીજ કર્મગ્રન્થને અનુસરીને યથાયોગ્ય બંધ જાણ. (ર) 3 -53 જીવભેદમાં સવિસ્તર ઉદયનું સ્વરૂપ 1 કેવળ સારવાદન સમૃત્વ હેવાથી સમ્યગદષ્ટિપણે માનવું એમ સિદ્ધાન્તનો અભિપ્રાય છે. કારણકે સિદ્ધાન્તમાં સાસ્વાદન ભાવે જ્ઞાન માનેલું હોવાથી સાસ્વાદન યુક્ત અપર્યાપ્ત પ્રીયિાદિ જીવને સમ્યગદષ્ટિપણે કહેવું છે તે કર્મ ગ્રન્થને મતે સાસ્વાદન ભાવમાં અજ્ઞાન અંગીકાર કરીને અપર્યાપ્ત વિકસેન્દ્રિયાદિકમાં કેવળ મિથ્યાદષ્ટિપણું કહેવાય કે નહિ ? ઉત્તર –કર્મગ્રન્થના અભિપ્રાય પ્રમાણે તો અપયત યિાદિ જીવમાં કેવળ મિથ્યાષ્ટિપણે માની શકાય છે. પરન્તુ દંડક વિગેરે પ્રકરણોમાં વિરે ટુરિટ થાવર, મિત્તિ ......એ વચનથી દીન્દ્રિયાહિમાં સમદ્રષ્ટિ પણે સ્વીકારેલું છે, તે પ્રમાણે અહિં પણ સ્વીકારેલું છે. શંકા–જ્ઞાન ઉપયોગ વિગેરે દ્વારમાં તે વિકલેન્દ્રિય માટે બે એ મત દર્શાવ્યા અને સભ્યત્વે કારમાં પણ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય માટે બે બે ગત દર્શાવેલા છે તો તેને અનુસારે દષ્ટિકારમાં પણ કર્મ ગ્રન્થ અને સિદ્ધાન્તનો મત કેમ દર્શાવતા નથી ? ઉત્તર-દડક વિગેરે પ્રકરણકારોએ દૃષ્ટિકારના સંબંધમાં સિદ્ધાન્તને અભિપ્રાય વિશેષ સ્વીકારેલો હોવાથી અત્રે પણ તેજ રી માગને અનુસરી સિદ્ધાન્તનો અભિપ્રાય દર્શાવેલ છે. For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 393 શાસ્ત્રમાં ભિન્ન દર્શાવ્યું નથી પણ 14 જવભેદ વિગેરે દ્વારેને અંગે સપ્તતિકા નામે છઠ્ઠા કર્મ ગ્રન્થમાં જે ઉદયવિધિ દશાવી છે તે ઉદયવિધિને અનુસાર યથાયોગ્ય ઉદય જીવભેદમાં વિચારો. (ર) કરના–પ્રાય: ઉદયવતું. (ર૬) સત્તા–સપ્તતિકા નામે છઠ્ઠા કર્મગ્રન્થને અનુસારે પરિશ્રમ પૂર્વક તારવણી કરવાથીજ સર્વ ભેદોમાં (બંધ ઉદય ઉદીરણા અને) સત્તા ઉપજાવી શકાય છે તે સ્વત: વિચારવી. (27) –પયત વાયુ વિના ર૭ અપંચેન્દ્રિય, 10 સમુમિતિર્યંચ પંચેન્દ્રિય, પ અપર્યાપ્ત ગર્ભજતિર્યચ, 101 સમુઈિમ મનુષ્ય, 172 યુગલિક, અને 15 અપર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય એ 330 જીવભેદમાં 3 શરીર ઔદારિક તેજસ અને કાર્મણ છે. 198 દેવ અને 14 નારક એ 212 જીવભેદમાં 3 શરીર વૈકિય સંજસ અને કાર્યણ છે. પર્યાપ્ત વાયુકાય અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 6 છવભેદમાં 4 શરીર ઔદારિક વક્રિય તેજસ અને કાર્યણ છે. અને 15 પર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 5 શરીર છે. (28) હેતુ–નવ લોકાન્તિક અને પાંચ અનુત્તર એ ચદ અપર્યાપ્ત અને ચિદ પર્યાપ્ત મળી 28 જીવભેદમાં અવ્રત, કષાય, અને વેગ એ 3 મૂળ બંધહેતુ છે. અને શેષ 535 જીવભેદમાં 4 મૂળ બંધહેતુ છે. હવે સર્વ જીવભેદમાં ઉત્તર બંધહેતુ નીચે પ્રમાણે– અપર્યાપ્ત એકેન્દ્રિયના 11 જીવભેદમાં 1 અનાગિક મિથ્યાત્વ, દ કાયવધ અવિરતિ, 1 સ્પર્શેન્દ્રિય અવિરતિ, ર૩ કષાય, આદારિકમિશ્ર અને કાશ્મણ એ બે વેગ મળી 33 બંધહેતુ છે. પર્યાપ્ત બાદર વાયુ વિના 10 પર્યાપ્ત એકેન્દ્રિય રૂ૫ 10 જીવભેદમાં ઔદારિક યંગસહિત અને પૂર્વોકત બે ચેાગરહિત 32 બંધહેતુ છે. પર્યાપ્ત બાદર વાયુરૂપ 1 જીવભેદમાં વૈક્રિય For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વૈક્રિયમિશ્ર સહિત 34 બંધહેતુ છે. અપર્યાપ્ત કીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં 1 મિથ્યાત્વ, 6 કાયવધ અવિરતિ, 2 ઈન્દ્રિય અવિરતિ, 23 કષાય, તથા ઔદારિકમિશ્ર અને કાર્પણ એ 2 યેગ મળી 34 બંધહેતુ છે. પર્યાપ્ત દ્વિીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં પૂર્વોકત બે યોગને સ્થાને એક દારિક અને વ્યવહાર વચન ચોગ ગણવાથી 34 બંધહેતુ છે. અપર્યાપ્ત ત્રીન્દ્રિયરૂપ 1 જીવભેદમાં અપર્યાપ્ત હીન્દ્રિયમાં કહેલા ચોત્રીસ બંધહેતુમાં 1 ઈન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 35 બંધહેતુ થાય. પર્યાપ્ત ત્રીન્દ્રિય રૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત હીન્દ્રિયમાં કહેલા ચોત્રીસ બંધહેતુમાં 1 ઈન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 35 બંધહેતુ થાય. અપર્યાપ્ત ચતુરિન્દ્રિયરૂપ 1 જીવમેમ! અપર્યાપ્ત ત્રિીન્દ્રિયમાં કહેલા પાંત્રીસ બંધહેતુ સહિત 1 ઇન્દ્રિય અવિરતિ અધિક ગણવાથી 36 બંધહેતુ હેાય. પર્યાપ્ત ચતુરિન્દ્રિય રૂપ 1 જીવભેદમાં પર્યાપ્ત ત્રીન્દ્રિયમાં કહેલા 35 બંધહેતુ સહિત 1 ઇનિદ્રય અવિરતિ અધિક ગણવાથી 36 બંધહેતુ હોય. 5 અપર્યાપ્ત સમુચિછમ તિ. પંચેનિદ્રય, અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 106 છત્રભેદમાં ૧૧મથ્યાત્વ, 6 કાયવધ, 5 ઈન્દ્રિય, 23 કષાય, અને દારિક મિશ્ર તથા કામણ એ 2 વેગ મળી 37 બંધહેતુ હોય. 5 પર્યાપ્ત સમુચ્છિમતિર્યંચ પંચેન્દ્રિયરૂપ પ જીવભેદમાં પૂર્વોકત બે યેગને સ્થાને ઔદારિક તથા વ્યવહાર વચનગ ગણતાં એજ 37 બંધહેતુ હેય. 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચરૂપ 5 જીવલેદમાં 1 મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, 25 કષાય, અને દારિકમિશ્ર તથા કાર્મણ એ ગ મળી 39 બંધહેતુ હોય. 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચરૂપ 5 જીવભેદમાં 5 મિથ્યાત્વ, 12 અશ્વત, 25 કષાય, દારિકમિશગ કાર્મણગ તથા આહાકદ્ધિક વિના શેષ 11 યુગ એ પ૩ બંધહેતુ છે. તથા નવ કાતિક અને પાંચ અનુત્તર એ 14 અપર્યાયરૂપ 14 જીવભેદમાં મનવિના 11 અત્ર, તથા નપુંસકવેદ સ્ત્રીવેદ અને 4 અનંતાનુબંધિ એ છ કષાય વિના શેષ 19 કષાય, વૈકિયમિશ્ર For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 35 અને કાશ્મણ એ 2 ગ, એ સર્વ મળી ૩ર બંધહેતુ છે. અને એજ 14 પર્યાપ્ત દેવરૂપ 14 જીભેદમાં 12 અવ્રત, 19 કષાય, 8 મનગ, 4 વચનગ, અને 1 વૈક્રિયગ એ સર્વ મળી 40 બંધહેતુ છે. સનતકુમારથી અશ્રુત સુધીના 10 ક૯૫ના દેવ, 2 ઉધ્વકિલિબષિક, અને 9 વૈવેયક એ 21 અપઆંસ દેવરૂપ 21 જીવભેદમાં 1 અનાભેગિક મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક અને સ્ત્રીવેદ વિના 23 કષાય, તથા વેકિયમિશ્ર અને કાર્પણ એ 2 વેગ મળી 37 બંધહેતુ છે. તથા એજ ર૧ પર્યાપ્ત દેવરૂપ ર૧ જીવભેદમાં 5 મિથ્યાત્વ, 12 અત્રત, 23 કષાય, અને 9 વેગ એ 49 બંધહેતુ છે. 7 અપર્યાપ્ત નારકમાં પણ એકવીસ અપર્યાપ્ત દેવભેદની પેઠે 37 બંધહેતુ છે, પરંતુ પુરૂષદને બદલે નપુંસક વેદ કહે. અને 7 પર્યાપ્ત નારકમાં એકવીશ પર્યાપ્ત દેવભેદની પેઠે 49 બંધહેતુ છે પરંતુ પુરૂષદને બદલે નપુંસકવેદ કહે. પૂર્વે કહેલા 14 તથા 21 મળી 35 દેવ સિવાયના શેષ 64 અપર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક વેદ વિના 24 કષાય, તથા વૈકિયમિશ્ર અને કામણગ એ 38 બહેતુ છે. એજ 64 પર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 5 મિથ્યાવ, 12 અવ્રત, 24 કષાય, અને 9 યુગ મળી 50 બંધહેતુ છે. 86 ઉપયોત યુગલિક રૂ૫ 86 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવ્રત, નપુંસક વેદ વિના 24 કષાય, દારિકમિશ્ર અને કામણગ મળી 38 બંધહેતુ છે. તથા 86 પર્યાપ્ત યુગલિકામાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 24 કષાય, 4 મનાયેગ, 4 વચનગ, અને 1 દારિક વેગ મળી 50 બંધહેતુ છે. 15 અપર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં અપર્યાપ્ત યુગલિકમાં કહેલા 38 બંધહેતુમાં 1 નપુંસકવેદ અધિક ગણવાથી 39 બંધહેતુ છે, અને 15 પર્યાપ્ત કર્મભૂમિગર્ભજ મનુષ્ય રૂપ 15 જીવભેદમાં પ૭ બંધહેતુ છે. For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 396 અહિં ઉત્તરબંધહેતુ જુદી જુદી રીતે પણ એક સરખી સંખ્યાવાળા હોવાથી ત્રીસ વિગેરે કેટલાએક આંકડા સંખ્યામાં સરખા છે, પરંતુ ગણત્રી ભિન્ન ભિન્ન છે. (ર૬) દયાન–૨૮ અપંચેન્દ્રિય, 10 સમુમિ પચેનિદ્રય તિચ, 101 સમુરિઝમ મનુષ્ય, 5 ગભ જતિચિ અપર્યાપ્ત, 99 અપર્યાપ્તદેવ, 7 અપર્યાપ્ત નારક, અને 101 અપર્યાપ્તગજ મનુષ્ય એ 351 જીભેદમાં ધ્યાન હેય નહિ, કારણકે એ સર્વે જીવે મનસંજ્ઞા રહિત છે, અને મન વિના પાન હોય નહિ. 5 પર્યાપ્ત ગજતિર્થય, 9 પર્યાપ્તદેવ, 7 પયાસનારક અને 86 પર્યાપ્ત યુગલિક એ 17 જીભેદમાં આધ્યાન અને શિધ્યાન છે, કારણકે અપ્રમત્તાદિ મુનિ વિના સર્વે મનવાળા જીને આર્ત રૌદ્રધ્યાનનીજ મુખ્યતા હોય છે. અને 15 કર્મભૂમિના પર્યાપ્ત જ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 4 ધ્યાન હોય છે. (20) સંઘા–રર એકેન્દ્રિયરૂપ રર જીવદમાં સંઘયણ ન હોય, કારણકે સંઘયણ તે હાડની સંધીનું બંધારણ છે, અને એકેન્દ્રિયને હાડ હેય નહિ. તેમજ 198 દેવ અને 14 નારકને પણ હાડના અભાવે સંઘયણ નહિ હોવાથી એ ર૩૪ જીવભેદ સંઘયણ રહિત છે. 6 વિકસેન્દ્રિય, 10 સમુરિઝમ પંચેન્દ્રિય તિર્યચ, અને 101 સમુમિ મનુષ્ય એ 117 જીવભેદમાં સેવા સંઘયણરૂપ 1 સંઘપણ હોય. 172 યુગલિકરૂપ 172 જીવભેદમાં વર્ષભનારાચ રૂપ 1 સંઘયણ હોય. અને 10 ગર્ભ જતિર્યંચ, તથા 30 કર્મભૂમિના ગર્ભજ મનુષ્ય એ 40 જીવદમાં 6 સંઘયણ છે. (32) થાન-રર એકેન્દ્રિય, 6, વિકસેન્દ્રિય, 10 સમુ છિમ તિર્યંચ પંચેન્દ્રિય, 101 સમુસ્કિમ મનુષ્ય, અને 14 નારક એ ૧પ૩ જીવભેદમાં હંડક સંસ્થાનરૂપ 1 સંસ્થાન છે. 198 દેવ અને 172 યુગલિક એ 370 જીવભેદમાં સમ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 397. ચતુરસરૂપ 1 સંસ્થાન છે. 10 ગર્ભજતિચિ અને 30 કમભૂમિના ગર્ભજ મનુષ્ય એ જ જીવભેદમાં 6 સંસ્થાન છે. (૩ર) સમુથાર - અપર્યાપ્તદેવ, અને 7 અપર્યાપ્તનારક તથા 86 અપર્યાપ્ત યુગલિક એ 190 જીવભેદમાં વેદના અને કષાય એ બે સમુદ્યાત છે. પર્યાબાદર વાયુ વિના ર૭. અપચેન્દ્રિય, 10 સમુર્ણિમ તિચિ પંચેન્દ્રિય, 101 સમુર્ણિમ મનુષ્ય, પર્યાપ્ત સૈવેયકદેવ, 5 પર્યાપ્ત અનુત્તરદેવ, 5 અપર્યાપ્ત ગર્ભજતિર્યંચ, 86 પર્યાપ્ત યુગલિક, અને 15 અપર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય એ 258 જીવભેદમાં વેદના, કષાય, અને મરણ એ 3 સમુદ્રઘાત છે. પર્યાપ્તબાર વાયુરૂપ ૧છવભેદમાં વેદના, કષાય, મરણ, અને વૈક્રિય એ જ સમુદ્યાત છે. પ્રેક અને અનુત્તર સિવાયના 85 પર્યાદેવ, 5 પર્યાપ્ત ગર્ભજતિર્થચ, અને 7 પર્યાપ્તનારક એ 97 જીવભેદમાં વેદના, કષાય, મરણ, વૈક્રિય, અને તેજસ એ 5 સમુદ્યાત છે. અને 15 પર્યાપ્તગજ કર્મભૂમિ મનુષ્યરૂપ 15 જીવભેદમાં 7 સમુદ્યાત છે. (23) મા–બાદર અપર્યાપ્ત પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનસ્પતિ એ ત્રણ સિવાયના શેષ ઓગણીસ એકેન્દ્રિય, પર્યાપ્ત શ્રીન્દ્રિય, પર્યાયત્રીન્દ્રિય અને 101 સમુચિઠ્ઠમ મનુષ્ય એ 122 જીવભેદમાં 3 મૂળભાવ (ક્ષપશમ ઔદયિક અને પરિણામિક) છે, અને ઉત્તરભાવમાં અજ્ઞાન 2, દાનાદિ 5, અચક્ષુદર્શન 1, અજ્ઞાન વિગેરે 5, ગતિ 1, વેશ્યા 3 (પ્રથમની), કષાય 4, વેદ 1 - 1-2, અપર્યાપ્ત યુગલિકે કર્મપ્રકૃતિ, શ્રી આચારાંગજીની ટીકા, તથા સૂયગડાંગસૂત્ર વિગેરેના અભિપ્રાયથી મરણ પામે છે, પરંતુ વિશેષતઃ તેઓને અનપવર્તનીય આયુષ્ય હોવાથી અહિં અપર્યાપ્ત યુગલિકને મરણની વિવક્ષા કરી નથી. 3. અહિં “અજ્ઞાન વિગેરે 4" એટલે અજ્ઞાન, અસિદ્ધત્વ, અને સંયમ, અને મિથ્યાત્વ એ ચાર ઔદયિકભાવ જાણવા. 4. તફાવત એ છે કે 101 સમુર્ણિમ મનુષ્યમાં મનુષ્યતિ કહેવી, અને શેષ 21 ભેદમાં તિર્યંચગતિ કહેવી. For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 398 (નપુંસક), અને પરિણામિકભાવ 3 એ સર્વ મળી 24 ઉત્તરભાવ છે. બાદરઅપર્યાપ્ત પૃથ્વી, બાદરઅપર્યાપ્ત જુળ, અને બાદર અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ એ 3 જીવભેદમાં એજ 3 મૂળભાવ અને તેજલેશ્યા સહિત 25 ઉત્તરભાવ છે, કારણકે ઈશાન સુધીના દેમાને કેઈ તેજેશ્યાવાળે દેવ એ ત્રણ એકેનિદ્રયમાં ઉત્પન્ન થાય ત્યારે દેવપણાની તેજેક્યા સહિત ઉત્પન્ન થાય છે તેથી એ ત્રણ અને અપર્યાપ્તપણુમાં તેજેશ્યા પણ હોઈ શકે છે. ત્યારબાદ પર્યાપ્તપણામાં તભવપ્રત્યયિક 3 અશુભલેશ્યા પ્રાપ્ત થાય છે તેથી એ 3 ભેદમાં અને શેષ 16 એકેન્દ્રિયમાં ભવસ્વભાવેજ તેલેશ્યા વિગેરે શુભ લેહ્યા હોતી નથી. 3 અપર્યાપ્ત વિલેન્દ્રિય અને ય અપર્યાપ્ત સમુચ્છિમ પંચે. ન્દ્રિય એ 8 જીવભેદમાં 3 મૂળભાવ પૂર્વોક્ત રીતે છે, અને 2 જ્ઞાન સહિત વીસ ભાવ જે પ્રથમ ઓગણીસ એકેનિદ્રામાં કહ્યા છે તે રીતે હોવાથી 26 ઉત્તરભાવ હોય છે. કારણકે ઉપશમ સમ્યક્ત્વથી પતિત થઈ સાસ્વાદન સહિત જીવ એ આઠ ભેદમાં ઉત્પન્ન થઈ શકે છે, માટે એ જીવોને અપર્યાપ્ત અવસ્થામાં સાસ્વાદન ભાવ હોય છે, અને સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદનભાવે જ્ઞાન હોય છે. તથા કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે સાસ્વાદનભાવ છે, પરંતુ સાસ્વાદનપણમાં અજ્ઞાન જ ગણાય તેથી પૂર્વોક્ત ર૪ ઉત્તરભાવ હેય. 1 પર્યાપ્ત ચતુરિદ્રિય અને 5 પર્યાપ્ત સમુચિઈમ તિર્યંચ પંચેનિદ્રય એ 6 છવભેદમાં 3 મૂળભાવ પૂર્વોક્ત રીતે છે, અને ચક્ષુદર્શન સહિત 25 ઉત્તરભાવ છે. 1 અપર્યાગર્ભજ ચતુષ્પદ અને 15 અપર્યાપ્તગજ કર્મભૂમિ મનુષ્ય એ 16 જીવભેદમાં ક્ષાયિકભાવ સહિત 4 મૂળભાવ અને ઉત્તરભેદમાં પૂર્વોક્ત ચેસ સહિત સ્ત્રીવેદ, ક્ષપશમ સમ્યકત્વ, ક્ષાયિકસમ્યકત્વ, તેજે. પવ, અને શુક્લલેશ્યા, અવધિજ્ઞાન, અવધિદર્શન, વિર્ભાગજ્ઞાન, મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન એ સર્વ For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 મળી 36 ઉત્તરભાવ છે. કારણકે ગર્ભજને ત્રણે વેદ હોય છે, પૂર્વભવમાંથી સમ્યક્ત્વ અવધિ અને વિભંગ સહિત અવતરે છે, પરન્તુ ક્ષાયિક સમ્યકત્વ સહિત તિર્યંચમાં ઉત્પન્ન થાય તે યુગલિક ચતુષ્પદમજ અવતરે છે. પર્યાસગર્ભ જ ચતુષ્પદ યુગલિક ચતુષ્પદ) રૂપ 1 છત્રભેદમાં 5 મૂળભાવ અને ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યક્ત્વ સહિત 38 ઉત્તરભાવ હોય છે. કારણકે એ બન્ને ભાવ પર્યાપ્ત અવસ્થામાં હોઈ શકે છે. અપર્યાપ્ત ગર્ભજ જળચર, ઉર:પરિસર્પ, ભુજપરિસર્પ, અને બેચરરૂ૫ 4 જીવભેદમાં ઉપશમ અને ક્ષાયિક વિના 3 મૂળભાવ, અને ક્ષાયિક સમ્યક્ત્વ નહિ હોવાથી પૂર્વોક્ત છત્રીસમાંથી ક્ષાયિકમ્યકુત્વ બાદ કરતાં શેષ 35 ઉત્તરભાવ હોય છે. તથા પર્યાપ્તગર્ભજ જળચર; ઉર:પરિસર્પ, ભુજપરિસર્પ, અને ખેચર એ જ જીવભેદમાં જ મૂળભાવ ( ક્ષાયિક વિના), અને ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યકત્વ સહિત 37 ઉત્તરભાવ હોય છે. પદ અપર્યાપ્ત અતદ્વીપના યુગલિક મનુષ્યરૂપ પદ જીવભેદમ ઉપશમભાવ અને ક્ષાયિકભાવ રહિત 3 મૂકીભાવ છે અને ઉત્તરભેદમાં એકેન્દ્રિયને કહેલા ગ્રેવીસભાવમાંથી નપુંસકવેદ વિના 23 ભાવ સહિત 3 શુભ લેશ્યા, 2 વેદ (સ્ત્રી, પુરૂષ), 1 ક્ષપશમ સમ્યક્ત્વ, અને 2 મતિશ્રુતજ્ઞાન એ 31 ઉત્તરભાવ છે. પર્યાપ્ત અન્તરપના યુગલિક મનુષારૂપ 56 છવભે માં ઉપશમ, પશમ, દયિક, અને પરિણામિક એ 4 મુળીભાવ છે, અને ઉત્તરભેદમાં ચક્ષુદર્શન તથા ઉપશમ સમ્યકત્વ 1. તિચિના 48 ભેદમાંથી ગમજ ચતુષદરૂપ 1 તિચિનેજ ક્ષાવિક સમ્યક્ત્વ હોય, અને તે પણ યુગલિક ચતુષ્પદનેજ, પરંતુ કર્મભૂમિગત ચતુષ્પદ તિયયને ક્ષાયિકસભ્યત્વે ન હોય. 1 પરંતુ ગતિને સ્થાને મનુષ્ય ગતિ કહેવી. 2 મનુષ્યના 703 ભેદમાં અન પના યુગલિક મનુષ્ય સંબંધિ '112 મનુષ્યભેદમાં ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય. For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહિત 33 ઉત્તરભાવ છે. 30 અપર્યાપ્ત દેવકુરૂ આદિ ક્ષેત્રના યુગલિક મનુષ્યરૂપ 30 જીવદમાં મૂળભાવ (ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં અાપના અપર્યાપ્ત મનુષ્યને કહેલા 31 ભાવ સહિત ક્ષાયિક સમ્યકત્વ ગણતાં ૩ર ઉત્તરભાવ છે. અને એજ ત્રીસ પર્યાપ્ત યુગલિક મનુષ્યરૂપ 32 જીભેદમાં ઉપશમભાવ સહિત 5 મૂળભાવ, અને ચક્ષુદર્શન તથા ઉપશમ સભ્યત્વ સહિત 34 ઉત્તરભાવ છે. પંદર અપર્યાપ્ત પરમાધામી દેવરૂપ 15 જીવભેદમાં 3 મૂળભાવ (ક્ષાયિક અને ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં 3 જ્ઞાન, 3 અજ્ઞાન, 1 ક્ષપશમ સમ્યક્ત્વ, 5 દાનાદિ, 2 અચક્ષુ અને અવધિ, 4 અજ્ઞાન વિગેરે, 1 ગતિ, 1 કૃષ્ણલેશ્યા (અથવા 3 અશુભ લેસ્યા), 4 કષાય, 2 વેદ (સ્ત્રી, પુરૂષ), અને 3 પારિણામિકભાવ એ સર્વ મળી 29 ( અથવા 31 ) ઉત્તરભાવ છે. તથા એજ પર્યાપ્ત પરમાધામીરૂપ 15 જીવભેદમાં 4 મૂળભાવ ( ક્ષાયિક વિના) છે, અને ઉત્તરભેદમાં ચક્ષુદર્શન અને ઉપશમ સમ્યકત્વ સહિત અપર્યાપ્ત પરમધામીને કહેલા એગણત્રણ અથવા એકત્રીસ ભાવ ગણતાં 31 (અથવા 33) ઉત્તરભાવ છે. 10 અપર્યાપ્ત ભુવનપતિ, 10 અપર્યાપ્ત તિર્થંભક, અને 16 અપર્યાપ્ત વ્યન્તર એ 36 જીવભેદમાં 3 મૂળભાવ, અને ઉત્તરભેદમાં તેજે લેસ્યા સહિત અપર્યાપ્ત પરમાધામીમાં કહેલા 31 ભાવ પ્રમાણે ૩ર ઉત્તરભાવ છે. અને એજ પર્યાપ્ત ભુવનપતિ વિગેરે 36 છત્રભેદમાં 4 મૂળભાવ ( ક્ષાયિક વિના) છે, અને ચક્ષુદર્શન તથા ઉપશમ સભ્યત્વ સહિત પર્યાપ્ત પરમાધામીવત્ 34 ઉત્તરભાવ છે. * દેવગતિમાં કિબષિક સિવાયના સૌધર્માદ વિમાનવાસી દેનેજ સાયિક સમ્યકત્વ હોય, બીજા દેને નહિ. 1 વિચારસર ગ્રંથને અનુસારે 3 લેસ્યા, અને ઘણુ ગ્રંથને અનુમારે કેવળ કૃષ્ણલેશ્યા. For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 401 અપર્યાપ્ત સધર્મ, અપર્યાપ્ત ઈશાન, એ 2 જીવભેદમાં 4 મૂળભાવ (ઉપશમ વિના) છે, અને ઉત્તરભેદમાં અપર્યાપ્ત ભવનપત્યાદિને કહેલા ૩ર ભાવમાંથી 3 અશુભ લેણ્યા બાદ કરી ક્ષાયિકસમ્યકત્વ ઉમેરતાં 30 ઉત્તરભાવ હોય છે. તથા એજ પર્યાપ્ત ર જીવભેદમાં 5 મૂળભાવ અને ૩ર ઉત્તરભાવ (ચક્ષુદર્શન અને ઉપશમ સભ્યત્વ સહિત) છે. 10 તિષી અપર્યાય અને અધકિટિબષિક અપર્યાયરૂપ 11 જીવભેદમાં 3 મૂળભાવ અને ક્ષાયિક સમ્યત્વ રહિત અપર્યાપ્ત સૌધર્મવત્ 29 ઉત્તરભાવ છે, એજ પર્યાપ્ત 11 જીવભેદમાં જ મૂળભાવ (ક્ષાયિક વિના), અને ક્ષાયિકસમ્યકત્વ રહિત પર્યાપ્ત સૌધર્મવત્ 31 ઉત્તરભાવ છે. અપર્યાપ્ત મધ્યમ કિબિષિક અને અપર્યાપ્ત ઉર્ધ્વ કિબિષિકરૂપ 2 જીવભેદમાં 3 મૂળભાવ અને સ્ત્રીવેદ વિના અપર્યાપ્ત અધ:કિબિષિકવત્ 28 ઉત્તરભાવ છે. એજ પર્યાપ્ત કિલિબષિકરૂપ ર છવભેદમાં 4 મૂળભાવ અને સ્ત્રીવેદ વિના પર્યાય અધકિટિબષિકવત્ 30 ઉત્તરભાવ છે. - તથા સનત્કુમાર વિગેરે 10, અને રૈવેયક 9, એ 19 અપર્યાયરૂપ 19 જીવભેદમાં જ મૂળભાવ (ઉપશમ વિના) છે, અને અપર્યાપ્ત ધર્મમાં કહેલા 30 ભાવમાંથી સ્ત્રીવેદ બાદ કરતાં શેષ 29 ઉત્તરભાવ છે, અને એજ પર્યાપ્ત 19 જીવભેદમાં પ મૂળભાવ, અને સ્ત્રીવેદ રહિત પર્યાપ્ત સૌધર્મવત્ 31 ઉત્તરભાવ છે. 9 અપર્યાપ્ત લેકાન્તિકરૂપ 9 જીવભેદમાં 4 મૂળભાવ અને ક્ષાપશમિક અજ્ઞાન 3, ઔદયિક અજ્ઞાન 1, અભવ્યત્વ 1, મિથ્યાત્વ 1, અને સ્ત્રીવેદ 1 એ 7 ભાવ 1. ત્રીજ સનતકુમાર સ્વર્ગથી ઉપરના સર્વ દેવલોકમાં સ્ત્રીવેદનો (દેવાંગનાનો) અભાવ છે માટે. 2. પરંતુ અહિંથી આગળ જે દેવોને જે લેસ્યા સંભવતી હોય તેજ 1 લેશ્યા કહેવી, જેથી મધ્ય કિટિબષિકને પદ્મલેશ્યા, અને ઉર્વકિલ્બિષિકને શુકલલેસ્યા. For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિના અપર્યાપ્ત સાધર્મવત્ ર૩ ઉત્તરભાવ છે. એ જ પર્યાપ્તરૂપ 9 છવભેદમાં 4 મૂળભાવ અને ચક્ષુદર્શન સહિત 24 ઉત્તરભાવ છે. પ અપર્યાપ્ત અનુત્તરરૂપ 5 જીવભદમાં 5 મૂળભાવ અને ચક્ષુદર્શન વિના ઉપશમ સમ્યકત્વ સહિત પયોત કાન્તિકવત્ 24 ઉત્તરભાવ હોય. અને બહુમતે ઉપશમ વિના 4 મૂળભાવ અને ઉપશમ સમ્યક્ત્વ વિના ર૩ ઉત્તરભાવ છે. તથા 5 પર્યાપ્ત અનુત્તર દેવરૂપ પ જીવલેદમાં 4 ઉત્તરભાવ ( ઉપશમ વિના ) હોય, ઉત્તરભેદમાં ચક્ષુદન સહિત અને ઉપશમ સમ્યક્ત્વ રહિત અપર્યાપ્ત અનુત્તરવત્ 24 ઉત્તરભાવ હાય. રત્નપ્રભા વિગેરે પ્રથમની પૃથ્વીના અપર્યાપ્ત નારકરૂપ ર જીવભેદમાં 4 મૂળભાવ (ઉપશમ વિના) હોય, અને ઉત્તરલેદમાં અપર્યાપ્ત પરમાધામી દેવને જે 31 ભાવ કહ્યા છે તેમાંથી 3 લેશ્યાને સ્થાને 1 કાપતલેશ્યા, 2 વેદને સ્થાને 1 નપુંસકવેદ, અને એજ પર્યાપ્ત 2 જીવભેદમાં 5 મૂળભાવ, તથા ચક્ષુદર્શન અનેઉપશમસમ્યક્ત્વ સહિત 31 ઉત્તરભાવ હેય. અપર્યાપ્ત વાલુકાપ્રભાના નારકરૂપ 1 જીવલેદમાં અપયોત રત્નપ્રભા નારકવતુ, પરનું કૃષ્ણને બદલે કાપોત અને નીલ એ 2 લેફ્સા ગણવાથી 4 મૂળભાવ, અને 30 ઉત્તરભાવ હોય છે. એ જ પર્યાપ્ત 1 જીવભેદમાં પયોત રત્નપ્રભાવ; પરન્તુ 2 લેડ્યા ગણવાથી 1 જ કારણકે લોકાતિક દેવો અવશ્ય ભવ્ય અને સમ્યગદષ્ટિજ હોય છે માટે અહિં અવશ્ય ભવ્યવાદિ અધિપતિ કાન્તિકની અપેક્ષાએ જાણવું. વળી કાતિક દેને ક્ષાયિક અથવા સોપશમ સમ્યક્ત્વ હોય, પણ બીજાં સંખ્યત્વ ન હોય 1. કારણકે સર્વે અનુર દેવો અવશ્ય ભવ્ય અને સમ્યગદૃષ્ટિજ હોય છે. વળી ઇટ્ટાકર્મગ્રન્થને મને ઉપશમ સકૃત્વ સહિત પરભવમાં ઉત્પન્ન થાય તો આ પાંચ અનુત્તર દેવજ ઉત્પન્ન થઈ શકે છે, એ સર્વે અપર્યાપ્ત જીવોને ઉપશમ સમ્યક્ત્વનો અભાવ કહ્યો છે. અને ઘણા ગ્રંથ પ્રમાણે તો અપર્યાપ્ત અનુત્તરને પણ ઉપશમ સમ્યક્ત્વ ન હોય. અને ક્ષપશમ તથા સાયિક એ બે સંખ્યત્વજ હોય. For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 403 5 મૂળભાવ અને ૩ર ઉત્તરભાવ હોય. અપર્યાપ્ત પંકપ્રભાના નારકરૂપ 1 છવભેદમાં 3 મૂળભાવ ( ક્ષાયિક અને ઉપશમ વિના) છે. કારણકે ક્ષાયિકસમ્યફવ પ્રથમની 3 પૃથ્વી સુધી જ હોય છે. અને ઉત્તરભેદમાં અપર્યાપ્ત રત્નપ્રભા નારકાવત્, પર તુ ક્ષાયિક સમત્વ બાદ કરતાં શેષ 28 ઉત્તરભાવ હોય. એજ પર્યાપ્ત પંકપ્રભાના નારકરૂપ ૧છવભેદમાં 4 મૂળભાવ (ક્ષાયિક વિના), અને ચક્ષુદર્શન તથા ઉપશમસમ્યકત્વ સહિત અપર્યાપ્ત પંકપ્રભા નારકાવત્ 30 ઉત્તરભાવ હેય. પાંચમી પૃથ્વીના અપર્યાપ્ત નારક રૂપ 1 છત્રભેદમાં 3 મૂળભાવ છે, અને અપયોસ પંક પ્રભાનારકવતું, પરંતુ કૃણલેફ્સા અધિક હોવાથી 29 ઉત્તરભાવ હોય. એજ પાંચમી પૃથ્વીના પર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં મૂળભાવ (ક્ષાયિક વિના), અને ઉપશમ સમ્યકત્વ તથા ચહ્યુંદર્શન સહિત અપર્યાપ્ત પાંચમી પૃથ્વીના નારકાવત્ 31 ઉત્તરભાવ હેય. છઠ્ઠી પૃથ્વીના અપયોપ્તનારકરૂપ 1 જીવભેદમાં 3 મૂળભાવ છે, અને અપર્યાપ્ત પંકપ્રભાના નારકાવત્ 28 ઉત્તરભાવ છે, પરંતુ નીલ ગ્લેશ્યાને બદલે કૃષ્ણ લેસ્યા કહેવી, એજ છઠ્ઠી પૃથ્વીને પર્યાપ્ત નારકરૂપ 1 જીવલેદમાં 4 મૂળભાવ, અને પર્યાપ્ત પંકપ્રભાનારકવત્ 30 ઉત્તરભાવ છે, પરંતુ નલલેશ્યાને બદલે કૃણ લેશ્યા કહેવી, સાતમી પૃથ્વીના અપર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં 3 મૂળભાવ, અને અવશ્ય મિથ્યાદષ્ટિ હોવાથી અપર્યાપ્ત પંકપ્રભા સંબંધિ 28 ભાવમાંથી 1 ક્ષયપશમ સમ્યક્ત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન બાદ કરી નલલેશ્યાને સ્થાને કૃષ્ણલેશ્યા ગણતાં 24 ઉત્તરભાવ હોય, એ જ સાતમી પૃથ્વીના પર્યાપ્ત નારકરૂપ 1 જીવભેદમાં મૂળભાવ (ક્ષાયિક વિના), ચક્ષુદર્શન, ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમ સમ્યકત્વ અને 3 જ્ઞાન એ 6 ભાવસહિત અપર્યાપ્તભાવી ર૭ ભાવ ગણતાં કુલ 30 ઉત્તરભાવ હોય છે. તથા પર્યાપ્ત કર્મભૂમિના ગભજ મનુષ્ય સંબંધિ 15 છત્રભેદમાં 5 મૂળભાવ અને ત્રણ ઈતરગતિ વિના 50 ઉત્તરભાવ હોય. For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 404 (34) પ૬૩ જીવભેદમાં અવગાહના. 48 તિર્યંચમાં. જીવભેદમાં. જઘન્ય અવગાહના. ઉત્કૃષ્ટ અવગાહના. અંગુલનો અT અંગુલનો અસંખ્યાતમો ખાતમો ભાગ | ભાગ અમુલના * સાધક 1000 એજન અંગુલના અસંખ્યાત ભાગ. 12 યોજન 3 ગાઉ 4 ગાઉ 1. સૂક્ષ્મ એકેન્દ્રિયમાં 11 બાદર એકેન્દ્રિયમાં (પ્રત્યેક વનસ્પતિ વિના) , ૧બા પ૦ પ્રત્યેક વનસ્પતિમાં 3 અપર્યાપ્ત વિકાિમાં 1 પર્યાપ્ત દ્વીન્દ્રિય 1 પર્યાપ્ત ત્રીન્દ્રિય 1 પર્યાપ્ત ચતુરિન્દ્રિય 10 અપર્યાપ્ત તિર્યંચ પંચે. 2 પર્યાપ્ત સમૂ૦ જલચર અને ગર્ભજ જળચર 1 પર્યા. સમૂ૦ ચતુષ્પદ 1 , ગ, ચતુષ્પદ 2 પર્યાપ્ત (ગ, સમૂહ) પક્ષી 1 સમૂ પર્યા. ભુજ પરિ૦ 1 ગર્ભ , ભુજપરિ૦ 1 સમૂછ પર્યા. ઉરપરિ. 1 ગર્ભજ પર્યાઉરપરિ૦ અંગુલને અસંખ્યાતમો ભાગ 1000 એજન 9 ગાઉ 6 ગાઉ 9 ધનુષ્ય 9 ગાઉ 9 જન 1000 યોજન 48 For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 45 303 મનુષ્યમાં જીવભેદમાં. જઘન્ય અવગાહુના. ઉત્કૃષ્ટ અવગાહના, - - 800 ધનુ 1 202 અપર્યાપ્ત મનુષ્યની અંગુલનો અસં- | અંગુલનો અસંખ્યાતમો ખ્યાતમો ભાગ. ભાગ 56 પર્યાપ્ત અન્તપ નરની | 800 ધનુષ્પ 10 દેવકર –ઉત્તરકુરૂ નરની | 3 ગાઉ 3 ગાઉ 10 હરિવર્ષ-રમ્યફ નરની | 2 ગાઉ 2 ગાઉ 10 હિમવંત-હિરણ્યવંત નરની 1 ગાઉ 1 ગાઉ 15 કર્મભૂમિ નરની અંગુલનો અસં- 500 ધનુષ્ય ખ્યાતમે ભાગ 30 3 14 નારકમાં. અંગુલને અસં- | | અંગુલનો અસંખ્યાતમો ખાતમો ભાગ. | ભાગ 3 હાથ છા ધ૦ 6 અંબે 7 અપર્યાપ્ત નારકની 1 પર્યાપ્ત પ્રથમ નારકની 1 , દ્વીતીય નારકની 1 , તૃતીય નારકની , ચતુર્થ નારકની , પંચમ નારકની 1 , ૨ષ્ઠ નારકની છા ધ૦ 6 અં૦ | 15 ધ. 12 અં. ઉપાધ૦ 12 અં” 31 ધ૦ 31 ધo કરા ધ૦ ૬રા ધ 125 50 125 ધ. 250 ઘ૦ 250 50 1 , સપ્તમ નારકની 500 ધ 14 For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસંગે નરકમાં દરેક પ્રતરે નારકની અવગાહના, (1) રત્નપ્રભાના 13 પ્રતરમાં 8 13-1-3 10 11 14-3-9 ૧૫-ર-૧૨ પ્રતરે ધ હસ્ત અંગુલ 1 0-3-0 1-1-4 1-3-17 2-2-1 3-0-10 3-2-18 4-1-3 4-3-11 5-1-20 ૬–––જા 6-2-13 12 -0-21 13 7-3- પ્રત્યેક પ્રતરમાં પદા અંગુલની વૃદ્ધિ કરવાથી. (3) વાલુકાપ્રભાના 9 પ્રતરમાં પ્રતરે ધ હસ્ત અંગુલ 1 15-2-12 2 17-2-o 3 19-2-3 4 21-1-22 23-1-18 6 25-1-13 7 -1-9 8 ૨૯-૧-જા 9 31-10 પ્રત્યેક પ્રતરમાં છ હાથ ના અંગુલની વૃદ્ધિ કરવાથી (2) શર્કરામભાના 11 પ્રતરમાં (i4) પંકપ્રભાના 7 પ્રતરમાં પ્રતરે ધ હસ્ત અંગુલ Jતરે ઈ. હસ્ત અંગુલ | 1 31-1-0 2 8-2-9 2 36-1-20 3 9-1-12 3 ૪૧–ર–૧૬ 10-0-15 4 46-3-12 5 10-3-18 પ પર–૦૯–૮ 6 ૧૧–ર–૨૧ 57-1-4 7 12-2-0 7 62-2-0 પ્રત્યેક પ્રતરમાં 75 અંગુલની વૃદ્ધિ કરવાથી દરેક પ્રતરે 5 ધ. 20 અંની વૃદ્ધિ કરવાથી. For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 407. (6) તમઃ પ્રભાના 3 પ્રતરમાં (5) ધૂમપ્રભાના 5 પ્રતરમાં પ્રતરે પ૦ હસ્ત અંગુલ 1 62-2-0 2 78-0-12 3 97-3-1 4 109-1 12 દરેક પ્રતરે 15 ધનુર ની વૃદ્ધિ. 1 125-0-0 2 187-2-0 3 250--0 કરા ધનુ ની વૃદ્ધિ. 5 125-2-0 (7) તમતમપ્રભાના 1 પ્રતરમાં. 1 500-8-0 108 દેવમાં. જીવભેદમાં. જઘન્ય અવગાહના, ઉત્કૃષ્ટ અવગાહના. 99 અપર્યાપ્ત દેવની અંગુલનો અસં- અંગુલનો અસંખ્યાતમો પ્રખ્યાતમો ભાગ | ભાગ 7 હાથ હાથ 10 પર્યાભુવનપતિ 15 , પરમાધામી 10 , તિર્યગજુંભક , વ્યન્તર જ્યોતિષી , સૌધર્મ–ઈશાન અધકિબિષિક , સનત-મોહેન્દ્ર , મધ્ય કિટિબષિક , બ્રહ્મ–લાન્તક , કાન્તિક 2 , શુક્ર-સહસ્ત્રાર 4 , આનતાદિ 9 ,, ઐયુવક 5 , અનુત્તર હાથ 5 હાથ و په یمانی به قمقمه 4 હાથ 3 હાય 2 હાથ 1 હાથ 46 હાથ 3 હાથ 2 હાથ 1 હાથ For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 408 પ્રસંગે સનતકુમારાદિ સ્વર્ગમાં આયુષ્યને અનુસાર અવગાહનાનું પ્રમાણ 3-4 સ્વર્ગમાં. 9-1-11-12 સ્વર્ગમાં. સાગરેપમે હાથ / 10 સાગરો સાગરેપમે | 20 , નવયમાં. સાગરા પ-૬ સ્વગમાં. સાગર પ પ 5 પક 5 >> 7-8 સ્વર્ગમાં. સાગરો પાંચ અનુત્તરમાં. 15 છે 16 همه مهمی 80 17 18 - --- - - For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 409 (35) 563 જીવભેદમાં સ્થિતિ. 48 તિર્યંચમાં. જીવભેદમાં. જ ઘન્ય સ્થિતિ. ઉત્કૃષ્ટ સ્થિતિ. અન્તર્મુહૂર્ત 22000 વર્ષ 7000 વર્ષ દિવસ 10 સૂક્ષ્મ એકેન્દ્રિયની | અમું દૂર્ત 6 અપર્યાપ્તબાદર એકેન્દ્રિય 1 પર્યાપ્તબાદર પૃથ્વી 1 પર્યાપ્ત બાદર જળ 1 પર્યાપ્તબાદર અગ્નિ 1 પર્યાત બાદર વાયુ 1 પર્યાબાદર સાધારણ વનસ્પતિ 1 પર્યાપ્તબાદર પ્રત્યેક વન- સ્પતિ 3 અપર્યાપ્ત વિલેન્દ્રિય 1 પર્યાપ્ત ક્રોન્દ્રિય 1 પર્યાપ્ત ત્રીન્દ્રિય 1 પર્યાત ચતુરિન્દ્રિય 10 અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યંચ 1 પર્યાપ્ત સમુમિ જળચર 1 પર્યાપ્ત ગર્ભજ જળચર 1 પર્યા. સમુદ્ર સ્થલચર | (ચતુષ્પદ) | 3000 વર્ષ અન્તર્મુહૂર્ત 10000 વર્ષ અનર્મદ 12 વર્ષ 49 દિવસ 6 માસ અન્તર્મુહૂર્ત 1 કોડ પૂર્વ 84000 વર્ષ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 410 3 પોપમ 72000 વર્ષ 1 પર્યા. ગ. સ્થલચર (ચતુ- 1 અનમું દુર્ત | પદ ) 1 પર્યા. સમુ. બેચર 1 પર્યા. ગર્ભજ બેચર 1 પર્યા. સમુ ઉર પરિસર્પ 1 પર્યાય ગ૦ ઉપસિપ 1 પર્યા. સમુ. ભુજપસિપી 1 પર્યા. ગ૦ ભુજપરિસપ પોપના અસંખ્યા તમે ભાગ 53000 વર્ષ ' 1 કોડ પૂર્વ વર્ષ 42000 વર્ષ 1 પૂર્વોડ વર્ષ 48 14 નારકમાં. 7 અપર્યાપ્ત નારક અતર્મુહૂર્ત અન્તર્મ * 1 પર્યાપ્ત પ્રથમ નારક | 10000 વર્ષ 1 સાગરોપમ 1 , દ્વિતીય નારક 1 સાગરોપમ 3 સાગરોપમ 1 , તૃતીય નારક 3 સાગરોપમ છ સાગરેપમ , ચતુર્થ નારક 7 સાગરોપમ 10 સાગરોપમ 1 , પંચમ નારક 10 સાગરેપમ 17 સાગરોપમ - 1 , ષષ્ઠ નારક 17 સાગરોપમ 22 સાગરેપમાં 1 , સપ્તમ નારક 22 સાગરોપમ 33 સાગરોપમ 14 * નારક છવો કરણઅપર્યાપ્ત હોય છે, પણ લબ્ધિઅપર્યાપ્ત નહિં, માટે એ અન્તર્મુહૂર્ત કરણઅપર્યાપ્ત અવસ્થા સંબંધી જણવું. For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કા. 33 મનુષ્યમાં મનુષ્યભેદ. જઘન્ય સ્થિતિ. "ઉત્કૃષ્ટ સ્થિતિ. મનુષ્ય 11 સમૃદ્ધિમ મનુષ્ય અન્તર્મુહૂર્ત | | અન્નમુહૂર્ત 101 અપર્યાપ્ત ગર્ભજ મનુષ્ય | " 15 કમભૂમિના પર્યાપ્ત રજા 1 પૂર્વદોડવ 5 પર્યાપ્ત ગ૦ દેવકુફ મનુષ્ય પલ્યોપમમાં 5-T3 પલ્યોપમ નો અસંબ મે ભાગ હીન 5 , ઉત્તરકુર મનુષ્ય 5 ,, હરિવર્ષ મનુષ્ય i પલ્યાસંખ્યભાગ | 2 પલ્યોપમ હીન 2 પલ્યોપમ 5 , રમ્યફ મનુષ્ય , હિમવંત નર પલ્યાસખ્યભાગ 1 પલ્યોપમ | હીન 1 પલ્યોપમાં 5 , હિરણ્યવંત નર 56 , અન્તપ નર કિંચિત ચૂન્ન 5-1 પલ્યોપમાશંખેય ભાગ લ્યોપમાસંપેય ભાગ . 306 * 86 યુગલિકામાં કરણઅપર્યાપણું ગણવું. For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 42 188 દેવામાં વિભેદ. | જઘન્ય સ્થિતિ.] | ઉત્કૃષ્ટ સ્થિતિ. 99 કરણઅપર્યાપ્ત દેવમાં અન્તમુહૂર્ત | અન્તર્મુહૂર્ત [ અસુર દેવ દક્ષિણના (15] 10000 વર્ષ | 1 સાગરેપમ પરમાધામી સહિત) ' , ઉત્તરના પોપનાખેય ભાગ- 1 ધિક 1 સાગરેપમ અસુર દેવી દક્ષિણની ટા પલ્યોપમ , ઉત્તરની કા પલ્યોપમ નાગાદિ દેવ દક્ષિણના 1 પલ્યોપમ , ઉત્તરના દેશોન 2 પોપમ નાગકુમારીઆદિ દક્ષિણની બે પોપમ ( ઉત્તરની દેશન 1 પશે પમ ક ( વ્યક્તર દેવ 26 નું (10 | 1 પોપમ ર૬૭ તિર્યંગ ભક સહિત) વ્યક્તર દેવી 26 નું બે પલ્યોપમ * | ચન્દ્રવિમાને દેવોનું બે પલ્યોપમ 100000 વર્ષાધિક 1 પલ્યોપમ , દેવીઓનું બે પલ્યોપમ 50000 વર્ષાધિક લો પો સૂર્ય વિમાને દેવોનું (2) 1000 ,, 1 પર , દેવીઓનું (2) 500 , 1 પોઇ + પરમાધામીએ અસુરનિકાયના છે માટે 16 અસુરદેવ ગયા છે. * દરેક જતિષી દેવના ભેદમાં જે 2 (બે) ને આંકડે છે તે ચર અને સ્થિર એમ બે પ્રકારના જ્યોતિષીના ભેદસૂચક છે. For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - 3 _ગ્રહવિમાને દેવોનું (2) | T6 પલ્યોપમ ? , દેવીઓનું (2) | મા પલ્યોપમ LI નક્ષત્રવિમાને દેવોનું (2) ના પલ્યોપમ I , દેવીઓનું (2) - પોપમ (તા. વિમાને દેવેનું (2) | 5 પલ્યોપમ બ પોપમ ,, દેવીઓનું (2) સાધિક પો સૌધર્મ દેવ 1 પોપમ | 2 સાગરેપમ 1 સૌધર્મ પરિગૃહિતા દેવી 7 પલ્યોપમ ( સૌધર્મ અપરિગ્રહિતાદેવી 50 , ઈશાન દેવ પલ્યાસંમેય ભા પલ્યાસંપેયભાગાધિક ગાધિક 1 પલ્યો 2 સાગરોપમ ઈરાન પરિગૃહિતા દેવી 9 પલ્યોપમ ઇશાન અપરિગૃહિતાદેવી પપ પલ્યોપમ 1 અધકિટિબષિક 1 પોપમ 3 પલ્યોપમ 1 સનતકુમાર 2 સાગરોપમ 7 સાગરેપમ 1 માહેન્દ્ર પોપમાંસ-1 પલ્યોપમાસંપેયભાગામેય ભાગાધિક ધિક 7 સાગરોપમ 2 સાગરોપમ 1 મિિબષિક 2 સાગરેપમ | 3 સાગરોપમ 1 બ્રહ્મ , 9 7 >> . ,, T10 | 8 9 લેકનિક , * તિર્થગજભક દેવ ચન્તર નિકાયના છે માટે 16 વ્યતર અને 10 તિર્યંગ જભક મળી 26 વ્યતર ગયા છે. For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 14 1 લાંતક 1 ઉકિબિષિક 1 શુક્ર 1 સહસ્ટાર 1 આનત 1 પ્રાણત 1 આરણ 1 અચુત 1 હેલે ચૈવેયકે 1 બીજે શ્રેય 1 ત્રીજે ગ્રંયકે 1 ચેલે રૈવેયકે 1 પાંચમે રૈવેયકે 1 છઠે ગ્રેવેયકે સાતમે રૈવેયકે 1 આઠમે વેકે 1 નવમે રૈવેયકે 1 વિજય 1 વિયંત 1 જયંત 1 અપરાજીત 1 સર્વાર્થસિધ્ધ 198 For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસંગે દેવલોકના દરેક પ્રતરે સ્થિતિ. સંધમઇશાન સ્વર્ગના 13 પ્રતરમાં. પ્રતરે. જઘન્ય. ઉત્કૃષ્ટ. 1 1 પલ્યો કે સાવ 2 , , બ્રહ્મ વગના 6 પ્રતરમાં. 16 - 1 7 સા રે સારુ સનકુમાર અને મહેન્દ્રના 12 પ્રતરમાં. 1 ર સા રે સા, For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાન્તક સ્વર્ગના 5 પ્રતરમાં. પ્રતિરે જઘન્ય. ઉત્કૃષ્ટ 1 10 સાવ 10 સારુ 2 , 13 , 3 - 12 પ્રાણુત સ્વર્ગના 4 પ્રતરમાં. 1 19 સ. ૧લા , 2 , હા , 3 , 1 - 19ii 5 , 14 શુક સ્વર્ગના 4 પ્રતરમાં. 1 14 સારા 14 સાવ 2 , 15 , આરણ સ્વર્ગના 4 પ્રતરમાં. 15 20 સા. 20 ર રા ! 4 ,, 17 ,, 2 ,, રા - સહસ્ત્રાર સ્વર્ગના પ્રતરમાં. 1 17 તા. ૧બ સારા 4 , 21 , 2 , ૧છા , અશ્રુત સ્વર્ગના 4 પ્રતરમાં. 3 , ૧છો , 1 ર૧ સાજે 21 સાવ 4 , 18 | 2 , રા , આનત સ્વગના 4 પ્રતરમાં. 3 , ર , 1 1 સા. 14 સારુ | 4 ) રર ) For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 417 પ્રસંગે દરેક નરક પ્રતરમાં સ્થિતિ. 1 રત્નપ્રભામાં. [ 3 1 , પ્રતરે. જઘન્ય સ્થિતિ. ઉત્કૃષ્ટ | 4 11 1 10000 વર્ષ. 10 લાખ વર્ષ 51 2 1000000 વર્ષ. 90 લાખ વર્ષ 6 11 3 9000000 વર્ષ. 1 ક્રોડપૂર્વ વર્ષ 4 1 ક્રોડપૂર્વ વર્ષ. છે સાગરો |8 2 પ . સાગરો જ , | રમ 1 >> , - 1 26 , | 3 વાલુકાપ્રભામાં. 1 3 સારુ * เป็น เงิน & % 8- >> ง เสื% เงิน a , & น 13 6 , 1 ર શરામભામાં. 1 1 સાગરે 11 | 2 1 , 1 , สั |8 68 สี For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 418 9 64 સા 7 4 પંકપભામાં. સાવ છરું , , 1 7 ] 3 12 , 143. | 4 14 , 15 પ ૧૫ણું , 17 6 તમભામાં. 1 7 , 8 સારુ 3 7 , 84 , સારુ 3 20 , 22 ,, 7 :મતમપ્રભામાં. | 1 22 સા. 33 સારુ ,, 7 9 ) 10 5 ધુમપ્રભામાં. 1 10 સા૦ 112 2 11 , 12 સા. , (36) શનિ-સાત લાખ પૃથ્વીકાય સાત લાખ અપકાય ઈત્યાદિ પદવાળા પ્રતિક્રમણ સૂત્રના પાઠને અનુસાર તે તે જીવના સર્વ પ્રતિભેદેમાં તેટલી તેટલી યેનિયે જાણવી. જેમ પૃથ્વી વિગેરે કાયમાં 700000 એનિ, 14 નારકની 400000 ની વિગેરે. તેમજ સચિત્ત વિગેરે નિભેદ નીચે પ્રમાણે 198 દેવ અને 14 નારક એ 212 જીવભેદમાં 1 અચિ ની. 10 ગર્ભજ તિર્યચ, અને ર૦૨ ગર્ભજ મનુષ્ય એ ર૧ર છવભેદમાં 1 મિશ્રનિ. એ સિવાય શેષ 101 સમુઈિમ મનુષ, 10 સમુચિમ તિચિ પંચેન્દ્રિય, અને 28 અપંચેન્દ્રિય એ 139 જીભેદમાં 3 ચેનિ (સચિત્ત, અચિત For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 410 અને મિનિ ) છે. તથા પહેલી ત્રણ પૃથ્વીના નારક સંબંધી 6 છવભેદમાં શીતની. 4 અગ્નિકાય રૂ૫ 4 જીવભેદ તથા છ૩ી અને સાતમી પૃથ્વીના નારક . સંબંધી 4 જીવભેદ એ 8 જીવભેદમાં 1 ઉણનિ છે. 198 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, અને 10 ગજ તિર્યંચ એ 410 જીવભેદમાં 1 શીતષ્ણુ યોનિ છે. એથી અને પાંચમી નરકના નારક સંબધિ ૪જીવભેદમાં શીત અને ઊણ એ 2 ની છે. 101 સમુર્ણિમ મનુષ્ય, 10 સમુચિઈમ તિર્યંચ પંચેન્દ્રિય, અને અગ્નિના ચાર ભેદ વિના ર૪ અપચેન્દ્રિય, એ 135 છવભેદમાં 3 એનિ (શીત, ઉષ્ણ, અને શીતોષ્ણ છે. 198 દેવ, રર એકેન્દ્રિય, અને 14 નારક એ 234 છવભેદમાં 1 સંવૃતયોનિ છે. દ વિકલેન્દ્રિય, અને 111 સમુચિઈમ પંચેન્દ્રિય એ 117 જીવભેદમાં 1 વિવૃતા નિ છે. ગર્ભજ જીવ સંબંધ 212 જીવભેદમાં 1 સંવૃત્તવિવૃત નિ છે. 15 કર્મભૂમિના ગજ અપર્યાપ્ત મનુષ્યરૂપ 15 જીવભેદમાં 3 નિ (શંખા. વર્ત વિગેરે) છે, 15 પર્યાપ્ત ગર્ભજ કર્મભૂમિ મનુષ્ય અને 10 ગર્ભજ તિર્યંચ એ સંબંધિ 25 છવભેદમાં 2 ચેનિ (કૂર્મોત્રતા અને વંશીપત્રા) છે. યુગલિક મનુષ્ય સંબંધિ ૧૭ર જીવભેદમાં 1 વંશી૫ત્રા ચેનિ છે. 111 સમુલ્ડિંમ પંચેન્દ્રિય, 198 દેવ, 14 નારક અને રટ અપંચેન્દ્રિય એ ૩પ૧ જીવભેદ શંખાવર્તાદિ નિ રહિત છે. (18) 6 पर्याप्तिमा 36 द्वारनी प्राप्ति. છ પતિઓમાં જતિ વિગેરે ર૭ દ્વારે સર્વ ઉત્તરભેદ સહિત છે. પરંતુ જે 9 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે– (2) –આહાર, શરીર, ઈન્દ્રિય, અને ઉચ્છવાસ એ પ્રથમની 4 પર્યાસિએમાં 1-2-3-4-5 ઈન્દ્રિયે છે, ભાષા For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પતિમાં 2-3-4-5 ઈન્દ્રિયો છે, કારણ કે ભાષા પર્યાપ્તિ સર્વ ત્રસ જીવેને હોય, અને મનઃ પર્યાપ્તિમાં એક પંચેન્દ્રિયપણું જ છે. (3) કાય–પહેલી ૪પતિઓમાં 6 કાય, અને ભાષા તથા મનઃ પર્યાપ્તિમાં 1 ત્રસકાય હોય. ' (24) સંક્ષિા –હેલી પ પર્યાપ્તિઓમાં અસંક્ષિપણું, અને મનઃ પર્યાપ્તિમાં સંક્ષિપણું હોય છે. (26) આહારી–પહેલીકસ્પતિઓમાં 3-4-5-6 દિશિને આહાર હાય, કારણ કે એ પર્યાપ્તિએ એકેન્દ્રિયને પણ હોય છે. ભાષા અને મનઃ પર્યાપ્તિઓમાં કેવળ 6 દિશિને આહાર હોય, કારણ કે એ બે પર્યાપ્તિએ ત્રસ જીવેમાં જ હોય છે. વળી એક આહાર પર્યાપ્તિમાં એજ, લેમ, અને કવળ એ ત્રણે આહાર છે, કારણકે આહાર પર્યાપ્તિમાં શરીર અપર્યાપ્તપણું પણ હોઈ શકે છે. અને શેષ 5 પથતિઓમાં શરીર અપર્યાપ્તપણુંજ હેવાથી જ આહાર ન હોય. પરંતુ લેમ અને કવલ આહાર હોય. શેષ સ્વરૂપ છએ પર્યાસિઓમાં સર્વ ઉત્તર ભેદપૂર્વક યથાયોગ્ય જાણવું (27) નામેર–પડેલી 3 પર્યાતિઓમાં 14 જીવભેદ છે, અને 563 જીવભેદ પણ છે. ઉચ્છવાસ પર્યાપ્તમાં 2 અપર્યાપ્ત એકેન્દ્રિય વિના ચાંદ ભેદમાંના 12 ભેદ છે, અને પાંચસે ત્રેસઠ ભેદમાંથી 11 અપર્યાપ્ત એકેન્દ્રિય સિવાયના પપર છવભેદ છે. ભાષા પથમિમાં ચંદ ભેદમાંથી 4 એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકલેન્દ્રિય, અને 1 પર્યાપ્ત અગ્નિ પંચેન્દ્રિય સિવાયના શેષ 6 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 3 અપર્યાપ્ત વિકલેન્દ્રિય, 5 અપર્યાપ્ત સમુમિતિર્થચ, 101 સમુક્કિમ મનુષ્ય અને 22 એકેન્દ્રિય એ 131 સિવાયના શેષ ૪૩ર જીવભેદ છે. મન:પર્યા. પ્તિમાં ચાદભેદમાંને સંક્ષિપર્યાપ્તરૂપ 1 જીવભેદ છે, અને પાંચ ત્રેિસઠમાંથી 9 પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત ગજ મનુષ્ય, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્યંચ એ 212 જીવભેદ છે. (20) –સર્વે પર્યાપ્તિમાં સર્વે સંજ્ઞાઓ છે, પરંતુ For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર૧ . મન:પર્યાપ્તિમાં હેતૂપદેશિકી સંજ્ઞા ન હોય એ વિશેષ છે. () માળના—પતિઓમાં જન્મદેહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાત ભાગ છે, પડેલી 4 પતિઓમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તબાદર પ્રત્યેકવનસ્પતિ આશ્રયિ સાયિક 1000 એજન, અને ભાષા તથા મન:પર્યાતિમાં પર્યાપ્ત ગર્ભજ મસ્યાદિકની અપેક્ષાએ 1000 ચાજન પ્રમાણ છે. તથા પહેલી 4 પર્યાપ્તિઓમાં ઉત્તરદેહની જઘન્ય અવગાહના પર્યાપ્ત બાદરવાયુના વૈકિયદેહની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ભાષા તથા મન પયાપ્તિમાં ઉત્તરદેહની જઘન્ય અવગાહના સંન્નિના ઉત્તર વક્રિયની અપેક્ષાએ અંગુલને સંખ્યામાં ભાગ છે. સર્વ પર્યાપ્તિઓમાં ઉત્તરદેહની ઉત્કૃષ્ટ અવગાહના 4 અંગુલ અધિક લાખ જન છે, અને સમુદઘાતકૃત ઉત્કૃષ્ટ તૈજસકાણની અવગાહના કેવલિ સમુદુઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (6) શિતિ–પહેલી 3 પર્યાપ્તિઓની જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને શેષ 3 પર્યાપ્તિઓની જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. સર્વે પર્યાપ્તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર દેવ અથવા સપ્તમ નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. પહેલી 3 પર્યાપ્તિએની જઘન્ય કાયસ્થિતિ કિંચિત્ જૂન 256 આવલિકા છે, કારણકે 256 આવલિકા જેટલા આયુષ્યવાળા એકેન્દ્રિયાદિ જીવે પૂર્વભવમાંથી નિકળી વકગતિએ સ્વભવમાં ચોથે અથવા પાંચમે સમયે ઉત્પન્ન થાય, અને તે જ સમયે આહાર પર્યાપ્તિ પણ પૂર્ણ કરે, માટે 256 આવલિકામાં 3-4 સમય ન્યૂન એટલી આહાર પર્યાતિની જઘન્ય કાયસ્થિતિ છે. એ પ્રમાણે શરીર પર્યાપ્તિની જઘન્ય કાયસ્થિતિ 256 આવલિકામાંથી શરીર અપર્યાપ્ત અવસ્થાનું અન્ત હર્ત (ચાર પાંચ સમય સહિત) બાદ કરીએ તેટલા કાળ પ્રમાણની છે, અને ઇન્દ્રિયવિગેરે ચારે પર્યાપ્તિઓની પણ જઘન્ય કાયસ્થિતિ તે તે પર્યાપ્તિવડે અપર્યાપ્તપણાને કાળ જઘન્ય ભવસ્થિતિમાંથી For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪રર બાદ કરીએ તેટલી હેય. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સર્વ પર્યાતિએની પૂર્વોક્ત પદ્ધતિએ કિચિક્યૂન 33 સાગરોપમ પ્રમાણ છે. (36) એrf–પહેલી ચાર પર્યાપ્તિઓમાં દરેકની 84 લાખ 84 લાખ યોનિ છે, ભાષાપતિમાં ત્રણ સંબંધિ 32 લાખ મેનિ છે, અને મન:પર્યાપ્તિમાં પંચેન્દ્રિય સંબંધિ 26 લાખ એનિ છે. વળી પહેલી પ પર્યાપ્તિઓમાં સચિત્તાદિ સર્વ ભેદવાળી નિઓ ( 12 ચેનિઓ) છે, અને મન:પર્યાપ્તિમાં સચિત્ત વિવૃત અને શંખાવર્ત નિ ન હોય કારણકે સંક્ષિપર્યાપ્તને અસંસિ અને અપર્યાપ્ત એગ્ય સચિત્ત વિવૃત અને શંખાવર્ત યોનિ ન હોય. | | તિ પffaષ રૂદ દરબાર માસ છે (19) 10 प्राणमा 36 द्वारोनी प्राप्ति. ગતિ વિગેરે 19 દ્વારા સર્વે ઉત્તરદ સહિત છે. શેષ 17 દ્વારમાં જે જે તફાવત છે તે નીચે પ્રમાણે— (ર) સુન્દ્રા સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ આયુષ્ય અને કાયમ એ 4 પ્રાણમાં 1-2-3-4-5 ઈન્દ્રિયે છે, કારણકે એ જ પ્રાણ એકેન્દ્રિયોને પણ હોય છે. રસનેન્દ્રિય અને વચન પ્રાણમાં 2-3-4-5 ઈનિદ્રિ છે, કારણ કે એ બે પ્રાણ સર્વ ત્રસજીવને છે. ઘણેન્દ્રિય ત્રીનિદ્રયાદિને હોય છે, એ પ્રમાણે ચક્ષુમાણમાં 4-5 ઈન્દ્રિ, અને શ્રેગ્નેન્દ્રિય તથા મન પ્રાણમાં એક પંચેન્દ્રિય પણ હોય. (3) –સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ કાયોગ, અને આયુષ્ય એ 4 પ્રાણમાં 6 કાય, અને શેષ 6 પ્રાણમાં 1 ત્રસકાય છે. (7) જ્ઞાન–પ ઈન્દ્રિય પ્રાણમાં કેવળ જ્ઞાન વિના જ્ઞાન છે, કારણકે સર્વજ્ઞને અતીન્દ્રિય જ્ઞાન હોવાથી ઇન્દ્રિય પ્રાણનો અભાવ ગણાય છે. અને શેષ 5 પ્રાણમાં પાંચ જ્ઞાન છે. (20) રર–પ ઈન્દ્રિય પ્રાણમાં કેવળ દર્શન વિના 3 દર્શન, અને શેષ 5 પ્રાણમાં 4 દર્શન છે. For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૩ () સંજ્ઞા –મનઃપ્રાણમાં સંસિત્વ, શેષ 9 પ્રાણમાં સંજ્ઞિત્વ અને અસંજ્ઞિત્વ બને હોય છે. (6) સદારા સ્પર્શેન્દ્રિય, ઉચ્છવાસ, આયુષ્ય, અને કાયવેગ એ જ પ્રાણમાં (એકેન્દ્રિયપણુ પણ હોવાથી) 3-4-5-6 દિશિને આહાર છે, શેષ 6 પ્રાણમાં કેવળ 6 દિશિને આહાર છે અને કાયયોગ તથા આયુષ્ય એ બે પ્રાણમાં એજ વિગેરે ત્રણે પ્રકારને આહાર છે, કારણકે શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પહેલાં પણ એ બે પ્રાણ હોય છે, અને શેષ 8 પ્રાણમાં લેમ અને કેવળ એ બે આહાર છે. સર્વે પ્રાણમાં આગાદી 2 આહાર અને સચિરાદિ ત્રણે પ્રકારનો આહાર છે. 5 ઈન્દ્રિયપ્રાણમાં અનાહારીપણું નથી અને શેષ 5 પ્રાણમાં સર્વપણું હોવાથી સમુદ્દઘાતવતી અનાહારીપણું હોય છે. (6) ગુજરથાન-૫ ઈન્દ્રિય પ્રાણમાં પ્રથમનાં 12 ગુણ સ્થાન છે; કાયયેગમાં 13 ગુણસ્થાન, અને આયુષ્ય પ્રાણમાં 14 ગુણસ્થાન છે. (27) જમેર–સ્પર્શેન્દ્રિય. આયુષ્ય, અને કાગ એ 3 પ્રાણમાં 14 અને 563 ભેદ છે. રસનેન્દ્રિયમાં ચૌદમથી ચાર એકેન્દ્રિય વિના 10, અને પાંચસો ત્રેસઠમાંથી 22 એકેન્દ્રિય વિના પ૪૧ જીવદ છે. ધ્રાણેન્દ્રિયમાં ચૌદમાંથી ચાર એકેન્દ્રિય અને બે દ્વીન્દ્રિય વિના 8 જીવભેદ અને પાંચસો ત્રેસઠમાંથી બાવીસ એકેન્દ્રિય અને બે દ્વીન્દ્રિય વિના પ૩૯ જીવભેદ છે. ચક્ષુ ઈન્દ્રિયમાં ત્રીન્દ્રિયને બે ભેદ વિના ધ્રાણેન્દ્રિયવત 6 અને પ૩૭ જીવભેદ છે. ત્રેન્દ્રિયમાં બે ચતુરિન્દ્રિય વિના ચક્ષુ ઇન્દ્રિયવત્ 4 અને 535 જીવભેદ છે. ઉચ્છવાસ પ્રાણમાં બે અપર્યાપ્ત ( સૂક્ષમ–બાદર ) એકેન્દ્રિય વિના તથા અગીયાર અપર્યાપ્ત એકેન્દ્રિય વિના પર છવભેદ છે. વચન પ્રાણમાં ચૌદમથી ચાર એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, અને 1 અપર્યાપ્ત અસંગ્નિ એ 8 વિના શેષ 6 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 22 For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ર૪ એકેન્દ્રિય, 3 અપર્યાપ્ત વિકસેન્દ્રિય, પ અપર્યાપ્ત સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રય અને 101 સમુર્ણિમ મનુષ્ય એ 131 વિના શેષ ૪૩ર વદ છે. તથા મન:પ્રાણમાં ચૌદ ભેદમાંથી 1 સંક્ષિપર્યાપ્ત, અને પાંચ ત્રેસઠમાંથી 99 પર્યાપ્તદેવ, 7 પર્યાપ્ત નારક, 101 પર્યાપ્ત મનુષ્ય, અને 5 પર્યાપ્ત ગર્ભજતિર્થી એ 212 જીવભેદ છે. અહિં ચક્ષુપ્રાણમાં અને વચનપ્રાણમાં અપર્યાપ્ત જીવભેદની પ્રાપ્તિ છે, પરતુ ચક્ષુદર્શનમાં અને વચનગમાં અપર્યાપ્તપણની પ્રાપ્તિ નથી. વળી પ્રથમ દર્શન અને ગદ્વારમાં જીવભેદ ઉતારતાં અપર્યાપ્ત જીવભેદ કહ્યા નથી, તે પણ અહિં ચક્ષુ પ્રાણમાં અને વચન પ્રાણમાં અપર્યાપ્ત જીવમેદની પ્રાપ્તિ કહેવામાં વિરોધ જાણ નહિ. (ર૦) સંક્ષ–સર્વે પ્રાણેમાં આહારાદિ તથા હેતુપદેશિકી વિગેરે સર્વે સંજ્ઞાઓ છે, પરંતુ મન:પ્રાણમાં હેતુપદેશિક સંજ્ઞા ન હોય એ વિશેષ છે. (22) થાન–કાયથેગ પ્રાણમાં શુકલધ્યાનના ચોથા ભેદ સિવાયનાં 15 ધ્યાન છે, કારણ કે કાગ સગી ગુણસ્થાનના અન્ત સમય સુધી છે, અને ૧૫મું ધ્યાન પણ સયાગી ભગવાનને યોગનિરોધ કાળે મન વચન ગ રૂંધ્યાબાદ કેવળ સૂક્ષમ કાયયેગ પ્રવર્તતી વખતે હેાય છે, અને ત્યારબાદ અગીપણું પ્રાપ્ત થતાં શુકલધ્યાનને ચે ભેદ પ્રવર્તે છે, માટે એ 16 મું ધ્યાન કાયાગીને નથી. આયુષ્ય પ્રાણુ અગી ગુણસ્થાનના અન્ત સમય સુધી છે. અને શેષ પ્રાણમાં ઉપરોક્ત બે સિવાયનાં છાવ 1 તાત્પર્ય એ છે કે ચક્ષુનો દેખવારૂપ વ્યાપાર તે ચક્ષુદર્શન અને વચનનો ઉચ્ચારરૂપ વ્યાપાર તે વચનયોગ એ બન્ને તો કરણપર્યાપ્ત જીવમાં જ હોઇ શકે, અને તે વ્યાપાર કરવાની શક્તિરૂપ ચક્ષુપ્રાણ અને વચનપ્રાણ તે અનુક્રમે ઈન્દ્રિયપર્યાપ્તિ અને ભાષાપર્યાપ્તિ સમાપ્ત થયા બાદ તુર્તજ હોય છે માટે એ બે પ્રાણુ અપર્યાપ્ત જીવોને હોય છે પણ એ બે યોગ તો અપર્યાપ્ત જીવોને ન હોય. For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 465 થિક 14 ધ્યાન હોય છે. અહિં 5 ઈન્દ્રિય પ્રાણ સર્વજ્ઞપણામાં નહિ ગણેલા હોવાથીજ એ 5 ઈન્દ્રિયપ્રાણમાં સર્વજ્ઞપણાનાં બે ધ્યાન નથી, અને મન પ્રાણ વચન પ્રાણ તથા ઉચ્છવાસ પ્રાણ સર્વજ્ઞપણામાં (સગી કેવલીને) છે પરન્તુ સર્વજ્ઞને એ ત્રણ પ્રાણ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી ધ્યાનાન્તરિક કાળ પ્રવર્તે છે માટે પણ એ ત્રણ પ્રાણમાં સર્વરૂપણનાં બે ધ્યાન નથી. (રૂર) સમુપાતિ- ઈન્દ્રિયપ્રાણમાં કેવળી સમુદઘાત વિના 6 સમુઘાત છે, શેષ પાંચ પ્રાણમાં છ સમુઘાત છે. અહિં પણ પૂર્વે મનગ વચનગમાં કેવળીસમુઘાત નથી કહ્યો, છતાં પણ મનપ્રાણ તથા વચનપ્રાણમાં કેવળીસમુઘાત કહ્યો તેમાં વિરોધ જાણ નહિ. (32) મ–૫ ઈન્દ્રિય પ્રાણોમાં ક્ષાયિક ભાવે દાનાદિ 5 લબ્ધિ, કેવળજ્ઞાન, કેવળ દર્શન, એ 7 વિના જ ભાવ હેય, અને શેષ 5 પ્રાણમાં સર્વે 53 ભાવ હેય. અહિં પાંચ ઈન્દ્રિય પ્રાણેમાં ક્ષીણમેહ ગુણસ્થાન હોવાથી ક્ષાયિક ચારિત્ર હોય છે, માટે તે બાદ કરવા ગ્ય નથી, અને શેષ ભાવ હેવાનું કારણ સમજવું સુગમ છે. (34) વાધના–સર્વે પ્રાણમાં જન્મદેહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ છે. સ્પર્શેન્દ્રિય, કાયાગ, વાસોચ્છવાસ અને આયુષ્ય એ જ પ્રાણમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તબાદર પ્રત્યેક વનસ્પતિ આશ્રયિ સાધિક 1000 જન છે. અને શેષ 6 પ્રાણમાં જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના ગર્ભ જ મસ્યાદિકની અપેક્ષાએ 1000 એજન પ્રમાણ છે. વળી પૂર્વોક્ત 4 પ્રાણ માં ઉત્તરદેહની જઘન્ય અવગાહના વાયુના વૈકિય શરીર 1 કારણ કે સમુદ્દઘાતમાં વ્યાપારરૂપ મનગ તથા વચન યોગનો સર્વથા અભાવ છે, પરંતુ પુનઃ વ્યાપાર કરવાની યોગ્યતારૂપ મનપ્રાણ તથા વચનપ્રાણ તે કેવળી સમુદ્દઘાત વખતે પણ હોઈ શકે છે, અને 5 ઈન્દ્રિયપ્રાણ તો સ્વસ્વકાર્ય કરવામાં સદાકાળને માટે અયોગ્ય થઈ ગયા છે. માટે ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયપ્રાણુ કેવળીને નથી For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આથયિ અંગુલને અસંખ્યાતમો ભાગ, અને શેષ 6 પ્રાણમાં ઉત્તરદેહની ઉત્કૃષ્ટ અવગાહના ચાર અંગુલી અધિક 100000 યોજન પ્રમાણે છે. સ્પર્શેન્દ્રિય પ્રાણમાં સમુદ્દઘાતકૃત ઉત્કૃષ્ટ અવગાહના 14 દીર્ઘ રજજુ પ્રમાણ છે, રસનેન્દ્રિય વિગેરે 4 ઇન્દ્રિય પ્રાણુમાં દીર્ઘ 8 રજજુ પ્રમાણ, અને શેર 5 પ્રાણમાં કેવળી સમુદ્રઘાતની અપેક્ષાએ સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (રૂ) રિતિ–ઉછવાસ વચન અને મન એ 3 પ્રાણમાં જઘન્ય ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, અને શેષ 7 પ્રાણુમાં જઘન્ય ભવસ્થિતિ પદ આવલિકા પ્રમાણ છે. કારણ કે સુલક ભવ જેટલા અલ્પ આયુષ્યવાળા અને એ 7 પ્રાણુ છે. સવે પ્રાણમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 33 સાગરોપમ છે. વળી આયુષ્ય અને કાયયોગ પ્રાણની જઘન્ય કાયસ્થિતિ અનાદિ સાત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ અનન્ત છે. કારણકે ભવ્ય જીવને અનાદિ સાત અને અભવ્યને અનાદિ અનત છે. શેષ 8 પ્રાણમાં જઘન્ય કાયસ્થિતિ કિંચિત ન્યૂન અન્તર્મુહૂર પ્રમાણ છે. અહિં કિંચિત ન્યૂનપણું તે તે પ્રાણના કારણભૂત એવી પયોતિ સમાપ્ત ન થાય ત્યાં સુધીનું જાણવું, અને અન્તર્મુહૂર્તઃકાળે તે પ્રાણ પૂર્ણ થયા બાદ જઘન્યથી પણ તેટલે કાળ જીવી શકે તે અપેક્ષાએ કહ્યું છે. એ આઠે પ્રાણમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ જૂન 33 સાગરે પમ પ્રમાણે છે. ત્યારબાદ અવશ્ય મરણ પામવાથી એ આઠે પ્રાણને વિનાશ હોય છે. (26) નિ–સ્પર્શેન્દ્રિય, આયુષ્ય, કાયયોગ, અને ઉચ૭વાસ એ દરેકમાં 84 લાખ યુનિએ છે. રસનેન્દ્રિય અને વચન પ્રાણમાં ત્રવત્ 32 લાખ યોનિ, ધ્રાણેન્દ્રિય પ્રાણુમાં 30 લાખ ચેનિ, ચક્ષુ પ્રાણમાં 28 લાખ, તથા શ્રોત્ર અને મન:પ્રાણમ. 26 લાખ ની છે. વળી સચિત્તાદિ 12 ભેદમાંથી મન:પ્રાણ માં સંક્ષિવત સચિત્ત, વિવૃત્ત, અને શંખાવર્ત વિના 9 યુનિ છે, શેષ 9 પ્રાણમાં સર્વે નિઓ છે. इति प्राणदशके 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૭ (20) 4-3 संज्ञाधारमा 36 द्वारोनी प्राप्ति. આહારાદિ 4 સંજ્ઞામાં. ગતિ વિગેરે 24 ધારે સર્વે ઉત્તરભેદ સહિત છે. શેષ 12 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે - (7) –આહાર સંજ્ઞામાં ચાર અથવા પાંચ જ્ઞાન છે. કારણકે અહિં શ્રીસર્વને પણ સુધાવેદનીયનો ઉદય હોવાથી આહાર સંજ્ઞા ગણુ છે. અથવા સંજ્ઞાને મતિજ્ઞાનાત્માકજ માનીએ તો કેવળ જ્ઞાન વિના 4 જ્ઞાન 3 દર્શન ઈત્યાદિ છદ્મસ્થપ્રાગ્ય દ્વારે વિચારવાં. અને શેષ ભય વિગેરે 3 સંજ્ઞામાં કેવળજ્ઞાન વિનાનાં 4 જ્ઞાન છે. કારણ કે ભયમેહનીયનો ઉદય આઠમાં ગુણસ્થાન સુધી અને ભરૂપ પરિગ્રહ સંજ્ઞા ૧૦મા ગુણસ્થાન સુધી છે. આગળના સવે દ્વારોમાં પણ એજ કારણે અનુસરવાં. (1) ચમ-આહારજ્ઞામાં 7 ચારિત્ર, ભય અને મૈથુન સંજ્ઞામાં સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત વિના 5 ચારિત્ર છે. પરિગ્રહ સંજ્ઞામાં યથાખ્યાત વિના 6 ચારિત્ર છે. કારણ ગુણસ્થાનને આધારે વિચારવું. (20) ર–આહાર સંજ્ઞામાં 4 અથવા 3 દર્શન, અને શેષ ત્રણ સંજ્ઞામાં કેવળ દર્શન વિના 3 દર્શન છે. () ગુખસ્થાન–આહાર સંજ્ઞામાં 12 અથવા 13 ગુણસ્થાન, ભય સંજ્ઞામાં 8 ગુણસ્થાન, મૈથુન સંજ્ઞામાં 9 ગુણસ્થાન, અને પરિગ્રહસંજ્ઞામાં 10 ગુણસ્થાન છે. કારણ કે સુધાવેદનીયાદિ હેતુ તે તે ગુણસ્થાન સુધી વિદ્યમાન છે. (ર) 4 –આહારસંજ્ઞામાં સર્વ કર્મને ઉદય અથવા છદ્મસ્થપ્રાગ્ય ઉદય છે, અને શેષ 3 સંજ્ઞામાં જીનનામ વિના 121 ઉત્તર પ્રકૃતિને ઉદય છે. For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) 3ii –ઉદયવત્ (22) વાર–આહાર સંજ્ઞામ. 13 અથવા ૧પ વાન અને શેષ 3 સંજ્ઞામાં 13 ધ્યાન છે, તેનું કારણ ગુણસ્થાનને આધારે જાણવું. (રૂ૨) મુઘાત–આહાર સંજ્ઞામાં 6 અથવા 7 સમુદ્દઘાત અને શેષ 3 સંજ્ઞામાં કેવળ સમુદ્યાત વિના 6 સમુદ્યાત છે. અહિં કેવળીસમુઘાતમાં અનાહારી એવા ત્રણ સમયમાં આહાર નથી તેપણ સુધાના ઉદય માત્રથી અહિં આહાર સંજ્ઞા ગણી છે. (રૂરૂ) મવ–આહાર સંજ્ઞામાં મૂળભાવ 5 અને ઉત્તરભાવ પ૩ અથવા છઘપ્રાગ્ય (સર્વજ્ઞ યેગ્ય 7 ભાવ વિના) 46 ભાવ છે, અને શેષ 3 સંજ્ઞામાં 8 ક્ષાયિકભાવ સિવાય શેષ 45 ભાવ છે. (34) ૩rષTદના–કાયાગ પ્રાણુવત્, પરતુ ભયાદિ 3 સંજ્ઞામાં સમુઘાતકૃત અવગાહના દીઘ 14 રજજુ પ્રમાણ છે એ વિશેષ છે. અહિં કેવળી સમુદ્દઘાતમાં એ સમયે સંપૂર્ણ લેકાવગાહના હોય તે વખતે અનાહારીપણું હોવાથી જે કે આહારનો અભાવ છે, પરન્તુ સુધારૂપ અશાતાવેદનીયના ઉદયરૂપ આહારસંજ્ઞા માનીએ તે આહારજ્ઞા વિદ્યમાન છે, અન્યથા નહિ. (રૂક) સ્થિતિ–યારે સંજ્ઞામાં ભાવસ્થિતિ કાયગપ્રાણવત્ છે. આહારસંજ્ઞામાં જઘન્ય કાયસ્થિતિ ભવ્યની અપેક્ષાએ અનાદિ સાન્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત છે. અહિં સર્વ જીવોને વકગતિમાં 1-2-3 સમય અનાહારીપણું હોય તે પણ તે વખતે આહાર સંજ્ઞા વિદ્યમાન છે. શેષ 3 સંજ્ઞામાં જઘન્ય કાયસ્થિતિ ન સમય છે. કારણ કે ઉપશમ શ્રેણીમાં ભય વિગેરેનો ઉદય વિકેદ થયા બાદ 1 સમય અનુદયપણું ભેગવી અનતર સમયે મરણ પામી અનુત્તરદેવ થતાં તુર્તજ ભા વિગેરે સંજ્ઞાને પુન:ઉ દય થાય છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનન્ત For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અથવા ભગ્યની અપેક્ષાએ અનાદિ સાત છે. (36) નિ–ચારે સંજ્ઞામાં દરેકમાં 84 લાખ યોનિઓ છે અને સચિત્તાદિ 12 ભેદમાંની પણ સર્વે પ્રકારની યોનિઓ છે. इत्याआहारादिसंज्ञाचतुष्के 36 द्वारप्राप्तिः समाप्ता. હેતુપદેશિકી વિગેરે 3 સંજ્ઞામ. (2) ત–ઉપદેશિકી સંસામાં 1 તિર્યંચગતિ છે. કારણ કે હેતુપદેશિકી સંજ્ઞા મને લબ્ધિ રહિત ત્રસજીવોને કરણપર્યાપ્ત અવસ્થામાં હોય છે, તેવા ત્રસજીવો 3 વિકલે દ્રય અને સમુર્ણિમ પંચેનિદ્રય તિર્યચજ છે. મનુષ્ય ગતિમાં છે કે સમુર્ણિમ મનુ મનલબ્ધિ રહિત ત્રસ છે પરંતુ તેઓને પર્યાપ્ત અવસ્થા નહિ હોવાથી હેપશિકી સંજ્ઞા ન હોય. દીર્ઘકાલિકી સંજ્ઞામાં 4 ગતિ છે. કારણ કે દીર્ઘકાલિકી સંજ્ઞા મનેલબ્ધિવાળા જીવોને પર્યાપ્ત અવસ્થામાં હોય અને મનોલબ્ધિવાળા જ ચારે ગતિના હોય છે, દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં પણ ચારે ગતિ છે. કારણ કે એ સંજ્ઞા સમ્યગદષ્ટિ જીવને છે અને સમ્યગદષ્ટિપણું ચારે ગતિમાં છે. એ કારણે આગળનાં દ્વારમાં પણ યથાયેગ્ય વિચારવાં. (2) સુન્દ્રા –હેતુપદેશિકી સંસામાં 2-3-4-5 ઈન્દ્રિય છે, અને શેષ 2 સંજ્ઞામાં 1 પંચેન્દ્રિયપણું છે. (3) વાર-ત્રણે સંજ્ઞામાં 1 ત્રસકાય છે. (4) –ત્રણે સંજ્ઞામાં મૂળ યોગ 3 છે, અને ઉત્તર ભેદમાં હુંપદેશિકી સંજ્ઞામાં દારિક અને વ્યવહાર વચન. ચોગ એમ 2 એગ છે. દીર્ઘકાલિકી અને દષ્ટિવાદ સંસામાં દારિકમિશ્ર અને કાશ્મણ સિવાયના 13 રોગ છે. * (1) –ત્રણે સંજ્ઞામાં 4 વ્યવે છે. કારણ કે સમુમિ પંચેન્દ્રિયે પણ આકાર માત્રથી સ્ત્રી પુરૂષ અને નપુંસક For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43 હોઈ શકે છે. પરંતુ અભિલાષાની અપેક્ષાએ તે હેતુપદેશિક સંજ્ઞામાં 1 નપુંસકવેદ છે, અને શેષ ર સંજ્ઞામાં ત્રણે વેદ છે. (6) વાવ –હેતૃપદેશકી સત્તામાં પુરૂષદ અને સ્ત્રીવેદ વિના 23 કષાય છે. દીર્ઘકાલિકીમાં 25 કષાય, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં 4 અનંતાનુબંથિ વિના 21 કષાય છે. મૂળકષાય સવ સંજ્ઞાઓમાં ચાર ચાર છે. (7) ન–હેનપદેશિકી સંજ્ઞામાં જ્ઞાન નથી. વિશ્લેનિદ્રયાદિકને અપર્યાપ્તપણામાં જે કે સાસ્વાદન ભાવે જ્ઞાન છે, પરંતુ હેતૂપદેશિકી સંજ્ઞા પર્યાપ્ત અવસ્થામાં હોવાથી તે વખતે તે અજ્ઞાનજ છે. દીર્ઘકાલિકી તથા દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞામાં કેવળજ્ઞાન સિવાયનાં 4 જ્ઞાન છે. કારણ કે એ બન્ને સંજ્ઞાઓ છદ્મસ્થ અવસ્થામાં હોય છે, કેવળજ્ઞાનીને મનહારા વિચાર કરવાને અભાવ હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા ન હોય એ તે સ્પષ્ટ જ છે, પરતુ કેવળીને સમ્યગદષ્ટિપાછું છતાં પણ દષ્ટિવાદ સંજ્ઞા નહિ હાવાનું કારણ એજ કે દષ્ટિવાદસંજ્ઞા પણ સમ્યગદ્રષ્ટિ જીવેના યથાર્થ મને વિજ્ઞાન રૂપજ છે, અને મનોવિજ્ઞાન કેવળીને હોય નહિ. (8) સાક્ષાન–હેતુપદેશિકી સંજ્ઞામાં મતિ અને શ્રુત એ બે અજ્ઞાન છે, દીર્ઘકાલિકીમાં ત્રણે અજ્ઞાન છે, અને દષ્ટિવાદ સંજ્ઞામાં સમ્યગદષ્ટિપણું હોવાથી અજ્ઞાન ન હોય. (2) સંચમહેતુપદેશિકી સંજ્ઞામાં 1 અવિરતિ ચારિત્ર છે, અને શેષ 2 સંજ્ઞામાં 7 ચારિત્ર છે. (20) રુ હેતૂપદેશિકી સંજ્ઞામાં ચક્ષુ અને અચકું એ 2 દર્શન છે, અને શેષ ર સંજ્ઞામાં (જ્ઞાનમાં કહ્યા પ્રમાણે) કેવળ દર્શન વિના 3 દર્શન છે. (22) - હેતુપદેશિકી સંજ્ઞામાં 3 અશુભલેશ્યા છે, અને શેષ 2 સંજ્ઞામાં 6 લેહ્યા છે. (2) મથક–હેતૂપદેશિકી અને દીર્ઘકાલિકી સંજ્ઞામાં For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવ્યત્વ અને અભવ્યત્વ પણ છે, દષ્ટિવાદ સંજ્ઞામાં કેવળ ભગ્ય (23) સ્થા–હેતૂપદેશિકી સંજ્ઞામાં 1 મિથ્યાત્વ, દીર્ઘકાલિકીમાં 6 સભ્યત્વ, અને દષ્ટિવાદમાં ઉપશમ, ક્ષપશમ, અને ક્ષાયિક એ 3 સભ્યત્વ છે. અહિં દષ્ટિવાદોપદેશીકી સંબંધિ સમ્યકત્વપણું મિશ્ર અને સાસ્વાદન સમ્યકત્વ આઝયિ નથી. (24) –હેતુપદેશિકીમાં અસંક્ષિપણું અને શેષ 2 સંજ્ઞામાં સંક્ષિપણું છે. સંક્ષિપણું મુખ્યત્વે દીર્ઘકાલિકી સંજ્ઞાની અપેક્ષાએ છે. ( 11 ) શહી–ત્રણે સંસામાં 6 દિશિને આહાર, લેમ અને કેવળ આહાર, આભેગાદિ અને પ્રકારને આહાર, અને સચિનાદિ 3 પ્રકારને આહાર છે. માટે સંજ્ઞામાં એ સર્વ ભેદ આહારીપણું છે, અને હેતુપદેશિકી તથા દીર્ઘકાલિકી સંસામાં અનાહારીપણું નથી, પરંતુ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં અનાહારીપણું છે, કારણ કે સમઢષ્ટિપણું પરભવમાં જતાં વક્રગતિએ પણ હોય છે. () ગુજરથાન–હેતૃપદેશિકી સંજ્ઞામાં 1 મિથ્યાત્વ ગુણસ્થાન છે. દીર્ઘકાલિકીમાં 12 ગુણસ્થાન છે. દષ્ટિવાદ સંસામાં ચોથાથી 12 મા સુધીનાં 99 ગુણસ્થાન છે. કારણ કે સર્વ ભગવાનને મને વિજ્ઞાનના અભાવે સંજ્ઞાને પણ અભાવ છે. (17) જીવમે–ચૌદ જીવભેદમાંથી હેતપદેશિકી સંગ્રામ 1 અહિં શંકા થાય કે કેવળી ભગવાનમાં સંક્ષિપણું તો કહેલું છે, અને સંક્ષિપણું દીર્ઘકાલિકી સંજ્ઞા હેવાથી જ હોય છે, તો કેવળી ભગવાનમાં દીર્ધકાલિકી સંજ્ઞા કેમ નહિ!—તેને ઉત્તરમાં જાણવાનું કે પૂર્વ વળી ભગવાનમાં જે સંક્ષિપણું કહ્યું છે તે મનોવિજ્ઞાનરૂપ નહિ, પણ અનુત્તર દેવાદિકને ઉત્તર આપવા પ્રસંગે મન પરમાણુઓને તથા વિધ પરિણ માવવા રૂપ છે, કે જે કેવળી ભગવાનને પોતાને વિય ધના કારણરૂપ નથી. For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 432 3 પર્યાપ્ત વિલેન્દ્રિય અને 1 પર્યાપ્ત અસંક્ષિ એ ૪જીવભેદ હોય, દીર્ઘકાલિકી સંજ્ઞામાં સંક્ષિપર્યાયરૂપ 1 જીવભેદ છે, અને દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞામાં સંસિ સંબંધિ 2 જીવભેદ છે. પાંચસોત્રેસઠની અપેક્ષાએ હેતૂપદેશિકી સંજ્ઞામાં 3 પર્યાપ્ત વિલેકેનિદ્રય અને 5 પર્યાપ્ત સમુચિછમ તિર્યંચ મળી 8 જીવભેદ છે. દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંફિસંબંધિ 212 જીવભેદ છે, અને દષ્ટિવાદ સંજ્ઞામાં અપર્યાપ્ત સપ્તમ નારક સિવાય સર્વે સંગ્નિ સંબંધિ 123 જીવભેદ છે, કારણકે સાતમી પૃથ્વીને અપર્યાપ્ત નારક અવશ્ય મિથ્યાદૃષ્ટિ હોય છે. (28) પ્રથff–હેતુપદેશિકી સંજ્ઞામાં મન:પર્યાપ્તિ વિના 5 પર્યાપ્તિ હોય છે, અને શેષ 2 સંજ્ઞામાં 6 પર્યાપ્તિઓ છે. (1) પ્રાણ - હેતુપદેશિકી સંજ્ઞામાં મનઃપ્રાણ સિવાયના 9 પ્રાણ, અને શેષ 2 સંજ્ઞામાં મન:પ્રાણ સહિત 10 પ્રાણ છે. (20) સંજ્ઞા–ત્રણે સંજ્ઞામાં આહારાદિ ચારે સંજ્ઞાઓ છે. હેતુપદેશિકી સંજ્ઞામાં 1 હેતૃપદેશિકી સંજ્ઞા, દીર્ઘકાલિકીમાં દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદ એ બે સંજ્ઞા, તેમજ દષ્ટિવાદમાં પણ એ એ સંજ્ઞા છે. . (22) ૪પ જ્ઞાન અજ્ઞાન અને દર્શન દ્વારવત્ ત્રણે સંજ્ઞામાં અનુક્રમે 4-10-7 ઉપયોગ છે. (રર) - હેતુપદેશિકીમાં મિથ્યાત્વ દૃષ્ટિ, દીર્ઘકાલિકીમાં 3 દૃષ્ટિ, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં 1 સમ્યક્ત્વ દૃષ્ટિ છે. (ર૩) વળ્ય—હેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત સમુર્ણિમ પંચેનિદ્રયવત્ 8-117 ને બંધ છે. દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંક્ષિવત્ ૮–૧૨૦ને બંધ, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ચતુર્થ ગુણસ્થાનમાં કહેલી 77 પ્રકૃતિઓમાં આહારદ્ધિક સહિત ૮-૭નો બંધ છે. (24) રહેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંવિત્ પરન્તુ મનુષ્યગતિ નામકર્મ અને તિર્યગાનુપૂર્વી રહિત 9 ને For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 433 ઉદય હાય. દીર્ઘકાલિકી સંજ્ઞામાં પર્યાપ્ત સંક્ષિવત્ પરતુ જીનનામ કર્મ તથા 4 આનુપૂવી રહિત 104 ને ઉદય હેય. અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ક્ષયપશમ સમ્યક્ત્વવત્ 8-106 ને ઉદય છે. (ર) કળા –ઉદયવ (ર૬) સત્તા—હેતૂપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંજ્ઞિવત્ 8-147 ની સત્તા, દીર્ઘકાલિકીમાં પર્યાપ્ત સંઝિવત 8-140 ની સત્તા, તેમજ દૃષ્ટિવાદ સંજ્ઞામાં પણ 8-148 ની સત્તા છે. (ર૭) ર હેતુપદેશિકી સંજ્ઞામાં ઔદારિક, તેજસ અને કાર્મણ એ 3 શરીર છે, શેષ 2 સંજ્ઞાઓમાં 5 શરીર છે. (28) તુહેતુપદેશિકી સંજ્ઞામાં મૂળ બંધહેતુ 4, અને ઉત્તરહેતુ 1 અનાગ મિથ્યાત્વ, 6 કાયવધ, પ ઇન્દ્રિયની અવિરતિ, 23 કષાય, અને 2 યોગ એમ 37 છે. દીર્ધકાલિકી સંજ્ઞામાં દારિકમિશ્ર અને કાર્યણ લેગ વિના પ૫ બંધહેતુ છે, અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં મિથ્યાત્વ વિના 3 મૂળહેતુ તથા 5 મિથ્યાત્વ, 4 અનંતાનુબંધિ, દારિકમિશ્ર અને કર્મણ વેગ એ 11 વિના શેષ 46 ઉત્તર બંધહેતુ છે. (ર૧) દાન–હેતુપદેશિકી સંજ્ઞામાં અસંક્ષિપણું હેવાથી ધ્યાન નથી. દીર્ઘકાલિકી અને દૃષ્ટિવાદ સંજ્ઞામાં ત્રીજા ચોથા શુકલધ્યાન સિવાય 14 છાઘસ્થિક ધ્યાન છે. (20) સંઘચા–હેતૃપદેશિકમાં 1 છેવકું સંઘયણ, અને શેષ 2 સંજ્ઞામાં 6 સંઘયણ છે. (32) સંથાન–હેતૂપદેશિકી સંજ્ઞામાં 1 હંડક સંસ્થાન, અને શેષ 2 સંજ્ઞામાં 6 સંસ્થાન છે. (32) સમુથાર–હેતુપદેશિકી સંજ્ઞામાં વેદના, કષાય અને મરણ એ 3 સમુદઘાત છે, શેષ 2 જ્ઞામાં કેવળીસમુદ્દઘાત વિના શેષ 6 સમુદ્દઘાત છે. (23) માય—હેતુપદેશિકી સંજ્ઞામાં પર્યાપ્ત અસંગ્નિ પંચે For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિદ્રયવત્ 3 મૂળભાવ અને 25 ઉત્તરભાવ છે. દીર્ઘ કાલિકીમાં પ મૂળભાવ અને ક્ષાયિકદાનાદિક પ તથા કેવળત્રિક વિના શેષ 46 ઉત્તરભાવ છે, દૃષ્ટિવાદ સંજ્ઞામાં 5 મૂળભાવ તેમજ અજ્ઞાન , મિથ્યાત્વ, અને અભાવ વિના દીર્ઘકાલિકીવત્ 40 ઉત્તરભાવ છે. (24) વાદના–ત્રણે સંજ્ઞાની જન્મ દેહાવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ 1000 પેજન પ્રમાણ છે. કારણકે સમૂર્છાિમ અને ગર્ભજ જળચરની અવગાહના 1000 એજન છે. તથા હેતૃપદેશિકી સંજ્ઞાની ઉતર દેહાવગાહના ઉત્તરદેહને અભાવ હોવાથી નથી. શેષ 2 સંજ્ઞાઓની ઉત્તર દેહાવગાહના પર્યાપ્ત સંજ્ઞિવત્ જાણવી. હેતુ પદેશિકી સંજ્ઞાની સમુદ્દઘાતકૃત ઉત્કૃષ્ટ અવગાહના દીર્ઘ 7 રજજુ પ્રમાણ છે, કારણકે સમૂર્ણિમ પંચેન્દ્રિયની ઉત્પત્તિ તિરંગ લોકમાં છે. અને મરણ પામી કેન્દ્ર સુધી જાય છે. શેષ 2 સંજ્ઞાઓની સમુદુઘાતકૃત અવગાહના (સીતેન્દ્રવત્ અસ્પૃતદેવની ચતુર્થ પૃથ્વી પર્વત ગતિ હોવાથી) દીર્ઘ 8 રજજુ પ્રમાણ છે. (3) સ્થિતિ–હેતૃપદેશિકી સંજ્ઞામાં જઘન્ય ભવસ્થિતિ તમુહૂર્વ અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સમુચ્છિમ ચતુષ્પદની અપેક્ષાએ 84000 વર્ષ છે. શેષ 2 સંસામાં જઘન્ય ભવસ્થિતિ અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે. એ ત્રણે સંજ્ઞામાં કાય સ્થિતિનું પ્રમાણ અપર્યાપ્ત અવસ્થા રહિત ભવસ્થિતિ જેટલું છે, પરતુ દષ્ટિવાદ સંજ્ઞાની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ પશમ સમ્યકત્વત્ સાધિક 66 સાગરોપમ છે, એ વિશેષ છે. (રૂદ નિ–હેતુપદેશિકી સંજ્ઞામાં વિકસેન્દ્રિયની 6 લાખ અને સમુર્ણિમ તિર્યંચ પંચેનિદ્રયની 4 લાખ મળીને 10 લાખ નિ છે. દીર્ઘકાલિકી અને દષ્ટિવાદોપદેશિકી સંસામાં પંચેન્દ્રિય સંબંધિ ર૬ લાખ યોનિ છે. હેતુપદેશિકી સંજ્ઞામાં સચિત્તાદિ 3 શીતાદિ 3, અને વિવૃત એમ છ નિ છે. શેષ 2 સંજ્ઞામાં સચિત્ત વિકૃત અને શંખાવર્ત વિના શેષ 09 નિ છે. इति महाद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (21) 12 उपयोगमा 36 द्वारोनीप्राप्ति. પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ચાર દર્શનારની માફક જાણવી. (22) રૂ દૃષ્ટિમાં રૂદ્દ દ્વારની પ્રતિ. મિથ્યાત્વ અને મિશ્રદષ્ટિમાં દ્વારપ્રાપ્તિ પૂર્વે કહેલ સમ્યત્વ કારાન્તર્ગત મિથ્યાત્વ અને મિશ્ર સમ્યક્ત્વત્ જાણવી. અને સભ્યત્વ દષ્ટિમાં 17 દ્વારની પ્રાપ્તિ ક્ષપશમ સમ્યત્વને અનુસરે છે, શેષ 19 દ્વારે નીચે પ્રમાણે છે. #સમ્યક્ત્વદૃષ્ટિમાં. (2) દરિદ્રય ૨-૩-ક-૧–fકાસ્ટ ટુ ફિટી ઈત્યાદિ દંડક વિગેરે પ્રકરણ કર્તા અને સિદ્ધાન્તકારના વચનથી વિકસેન્દ્રિયમાં પણ અપર્યાપ્ત પણ વખતે સારવાદનભાવે સમ્યગદ્રષ્ટિપણું સ્વકારેલું છે માટે. () –ર–વિકલેન્દ્રિયને સાસ્વાદન ભાવે સમ્યગ દષ્ટિપણને સ્વીકાર કરવાથી 4 અનંતાનુબંધિને ઉદય પણું ગણી શકાય છે. અન્યથા સમ્યગ્દષ્ટિને 4 અનંતાનુબંધિવિના 21 કષાય છે. . (7) પાન લ, (8) નામ 7, (2) ન ક–ક્ષાયિક સમ્યત્વવતુ. (23) તથા ક–મિથ્યાત્વ અને મિશ્ર સમ્યકૃત્વની પિતાપિતાની જુદી દ્રષ્ટિ હોવાથી શેષ ચાર સભ્યત્વ અપેક્ષાએ સ્કૃત્વદષ્ટિમાં ગણાય. લfa –વિલેન્દ્રિયાદિકને પણ સમ્યગદષ્ટિપણું સ્વીકારવાથી અસંજ્ઞિત્વ અને સંન્નિત્વ બને ભેદ હોય. * અહિં સમ્યગદષ્ટિપણું (વિકલેન્દ્રિયાદિ સંબંધિ) સાસ્વાદન અને મિત્ર સમ્યકૃત્વમાં પણ ગયું છે, માટે 25 કપાયાદિ કેટલાંક દ્વારોની પ્રાપ્તિ વાંચકોને વિચિત્ર માલુમ પડશે For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 436 (26) ગુ ૨–ક્ષાયિક સમ્યક્ત્વવતું. (27) નામે ૬-રૂ–પશમ સમ્યકૃત્વમાં કહેલ. જીવભેદથી અહિં ચોદ જીવમેદને અંગે 3 પર્યાપ્ત વિકલે દ્રય અને 1 પર્યાપ્ત અસંક્ષિ એ ચાર જીવભેદ અધિક છે, અને પાંચસે ત્રેસઠ ભેદને અંગે 3 પર્યાપ્ત વિકલેન્દ્રિય અને 5 પર્યાપ્ત સમુચ્છિમ તિર્યંચ પંચેન્દ્રિય એ 8 ભેદ અધિક છે. (22) કથા –ત્રણ અજ્ઞાન વિના સર્વે ઉપગ છે. (ર૩) પ ૮–૨૦૪–મિથ્યાત્વ પ્રત્યયિક 16 પ્રકૃતિઓ વિના શેષ 104 પ્રકૃતિને બંધ હોય છે. (24) 32 ૮-૨૬–સ્થાવર, સૂમ, અપર્યાપ્ત, સાધારણ, આતપ, અને મિથ્યાત્વ, એ 6 વિના શેષ 116 ને ઉદય હાય. (9) ૩રપIT ૮-૧૨૬–ઉદયવત (28) ધનુ રૂ-બર–ચાર અનંતાનુબંધિ સહિત ક્ષેપશમ સમ્યક્ત્વવત્, (22) ધ્યાન ૪–૨–ક્ષાયિક સમ્યક્ત્વવત્, (32) મુઘાત ૭–શાચિક સભ્યત્વવત્. (રૂરૂ) માર ૯-૪૭–અજ્ઞાન 4, મિથ્યાત્વ 1, અને અભિવ્ય– 1 એ 6 વિને શેષ 47 ભાવ હોય. (34) વાદન–સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે. શેષ સ્વરૂપ ક્ષપશમ સમ્યક્ત્વવત્. (36) વન–વિકલેન્દ્રિયની 6 લાખ અને પંચેન્દ્રિયની ર૬ લાખ મળીને 32 લાખ નિ છે. તેમજ શંખાવર્ત વિના 11 ની છે. इति दृष्टित्रिके 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 37. (23-26) बंधादि 4 छारमा 36 द्वारप्राप्ति. (ર૩) કામ (ર૪) ચામાં, (ર) દ્વારમાં, (રદ)મત્તારમાં–આ ચાર ધારેમાં 36 દ્વારની પ્રાપ્તિ કહેવી અતિ દુશક્ય અને અતિ વિસ્તૃત હેવાથી કહેવાશે નહિ. (27) પ રાપરમાં રૂદ જ્ઞાન પ્રાપ્તિ. દારિક તૈજસ અને કાર્યણ એ 3 શરીરમાં સર્વ કરો સર્વે ઉત્તરભેદ સહિત છે, પરન્તુ તૈજસ કાર્મણની જઘન્ય કાય સ્થિતિ અનાદિ સાત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ અનન્ત છે. વળી દારિક શરીરમાં જ આહાર નથી તેમજ ઔદારિક શરીરમાં જે દ દ્વાર સંબંધિ તફાવત છે તે નીચે પ્રમાણે જાણ. દારિક શરીરમાં. (27) જીવમે શ૪-રૂ –તિર્યંચ 48, અને મનુષ્ય 33. (ર૪) 32 ૮-૨૦૧–ઔદારિકોમવત્, (ર૬) રબા ૮-૧૦૧-ઉદયવત. () પાર ક-૧૨–દેવગતિ નરકગતિ વિના. () સ્થિતિ–ભવસ્થિતિ તૈજસકાર્પણ તુલ્ય છે. અને જઘન્ય કાયસ્થિતિ કિંચિતન્યૂન 256 આલિક પ્રમાણ છે. કારણકે જઘન્ય આયુષ્ય 256 આવલિકાનું છે તેમાંથી શરીર પર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી ( શરીરાપર્યાપ્ત અવસ્થાને ) કાળ બાદ કરવાથી દારિક શરીરની જઘન્ય કાયસ્થિતિ આવે છે. અને એ પ્રમાણે ઉત્કૃષ્ટ કાયથિતિ કિંચિજૂન 3 પોપમ છે. કારણકે દારિક શરીરનું આયુષ્ય 3 પોપમ છે. * શરીર પરમ સમાપ્ત થયા બાદ દારિક શીર ગણાય માટે ઓજ આહાર ન હોય. For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 238 (રૂદ) નિ–દેવ અને નારકની મળીને ૮લાખ યોનિ સિવાય શેષ 76 લાખ નિ છે. અને સચિરાદિ સર્વ (12) ભેદવાળી નિ છે. વૈક્રિય શરીરમાં, ગતિ વિગેરે 33 ધારો વૈકિય કાગવત્ છે. શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે - (4) ચા –આહારકના 2 યેગ, 1 ઔદારિકમિશ, અને 1 કામણગ એ ચાર વિના શેષ 11 એગ છે. અહિં ક્રિય શરીરી તિર્યંચ મનુષ્યને દારિક યુગ પણ હોય છે. કારણકે એક યંગ અન્તર્મુહૂર્ત સુધી કાયમ રહે, અને ઉત્તર વેકિય શરીર તે 4 મુહૂર્ત સુધી કાયમ રહે છે માટે તેટલા કાળમાં કંઇક વખત દારિક વેગ પણ હેય. અથવા ઉગ શૂન્યપણે અને ઉદય શૂન્યાયણે ગણતાં તે અનેક ગ હાવા સ્પષ્ટ છે. . (27) કામે રૂ-રરૂરૂ–કિયગમાં કહેલા 127 જીવભેદમાં 9 અપર્યાપ્તદેવ અને 7 અપર્યાપ્ત નારક અધિક ગણવાથી ર૩૩ જીવભેદ છે. અને ચાર ભેદમાંના 2 સંક્સિસંબંધિ અને 1 પર્યાયવાયુ એ 3 જીવદ છે. (28) વથતુ ક-રૂઆહારકના 2 મેગ, 1 એદારિકમિશ્ર, અને 1 કામણ કાગ એ ગ વિના આહારક શરીરમાં ગતિ વિગેરે 33 દ્વારે આહારક કાગવત્ જાણવાં, શેષ 3 દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે-- (9) ચા ૨૨–કિયના 2 ગ, 1 દારિકમિશ્ર, અને 1 કામણગ એ ચાર વિના શેષ 11 યુગ છે. (28) વધતુ ર-રરૂ–ગ 11, અને કષાય 12. () રિથતિ– આહારક રોગની જઘન્ય કાયરિથતિ 1 For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 429 સમય છે, પરંતુ આહારક શરીરની કાય સ્થિતિ તે બને પ્રકારે અન્તર્મુહૂર્તજ હોય. શેષ સ્વરૂપ આહારક કાયાગવત. इति शरीर पंचके 36 द्वारप्राप्तिः समाप्ता. (28) 57 बन्धहेतुमा 36 द्वारोनी प्राप्ति. મિથ્યાત્વમાં સર્વે કારની પ્રાપ્તિ સમ્યક્ત્વ દ્વારા પ્રસંગે કહે લા મિથ્યાત્વવત જાણવી. અને મિથ્યાત્વના પાંચ ભેદમાં 36 દ્વારના પ્રાપ્તિ ગ્રંથ વિસ્તૃત થઈ જવાના કારણથી અહિં લખી નથી. અત્રતમાં સર્વ દ્વારોની પ્રાપ્તિ ચારિત્રકાર પ્રસંગે કહેલા અવિરતિ ચારિત્રવત્ જાણવી, અને અવ્રતના 12 ઉત્તર ભેદમાં દ્વારની પ્રાપ્તિ ગ્રંથ વિસ્તારના ભયથી લખી નથી. ક્યાયમાં 30 ધારો કષાય પ્રસંગે કહેલા લેભવત્ છે, અને શેષ 6 કારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે. (6) વાવ ક–ર–સુગમ છે. (24) ૩ય ૮-૨જીનનામ વિના. (ર) હીરના ૮-૨૨–દયવતુ. (28) વધતુ 8-૧૭–સુગમ છે. () માવ -ક–લોભમાં કહેલા 42 ભાવમાં કોઇ માન અને માયા એ 3 કષાય અધિક ગણવાથી ૪પ ભાવ હોય. (3) fથતિ–જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ સાદિ સાત છે. કારણકે ઉપશમ શ્રેણિમાં અકષાયી થઈને પતિ થઈ પ્રમત્તાપ્રમત્ત ભાવ પામી પુન: ગ્રેણિ અંગીકાર કરી અકપાયી થાય, તે કારણથી જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ભવ્યને અનાદિ સાન્ત તથા ભવ્યને અનાદિ અનન્ત છે. For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યેગમાં સર્વે દ્વાર કાગ વત્ છે. પરંતુ 1 કાયસ્થિતિમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે– () fથતિ–જઘન્ય કાયસ્થિતિ અનાદિ સાન્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ અનન્ત તે અનુક્રમે ભવ્ય અને અભવ્ય આયિ છે. અહિં અગીપણું પામી પુનઃ પતિત થવાના અભાવે એથી કમી કાયસ્થિતિ ન હેય. વળી કાયાગમાં જે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુલ પરાવર્ત પ્રમાણે કાયસ્થિતિ શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે તે વ્યવહાર રાશીમાં આવી પુનઃ વનસ્પતિમાં ભ્રમણ કરવાથી કેવળ કાર્યગની અપેક્ષાએ કહી છે એમ જાણવું. તે કાયસ્થિતિ અહિં સામાન્ય ચેગની જઘન્ય કાયસ્થિતિ તરીકે અંગીકાર ન કરાય. વળી યુગના 15 પ્રતિભેદમાં સર્વે દ્વારેની પ્રાપ્તિ પૂર્વ દર્શાવેલી છે. इति बन्धहेतुचतुष्के 36 द्वारप्राप्तिः समाप्ता. (29) 4 ध्यानमा 36 द्वारोनी प्राप्ति. આર્તધ્યાનમાં સર્વે દ્વારા વક્ષ્યમાણ 3 આર્તધ્યાનવ જાણવા. રેદ્રધ્યાનમાં લક્ષ્યમાણ 4 રૌદ્રધ્યાન થતું. ધર્મધ્યાનમાં લક્ષ્યમાણ 4 ધર્મધ્યાવતું. શુકલધ્યાનમાં સર્વે દ્વારે વફ્ટમાણ જાદાં જુદાં ચાર શુકલધ્યાનને અનુસારે પરસ્પર મેળવીને કહેવાં. For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 441 3 આર્તધ્યાનમાં. અશાચ સિવાયનાં 3 આર્તધ્યાનમાં 5 ગતિ વિગેરે 14 દ્વારે સર્વ ઉત્તરભેદ સહિત છે, શેષ રર દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે (2) fજય 6, () કાર ? (ત્રીસ), (4) રાજ રૂ-૧ર ( દા. મિશ્ર, કાર્મણ વિના) (7) જ્ઞાન રૂ, (2) સાત્રિ કે (સૂક્ષ્મ, યથાવ વિના), (20) રન ર ( કેવળટ વિના ) , 2) શિત્વ 2 (સંજ્ઞિ), (22) મહરિ૧ 2 ( ઓજઆહાર વિના સર્વ પ્રતિભેદ સહિત), (26) ગુરથાન 6, (27) કર્મ 2-222, (20) તા 4-2, (ર) ૩૫થાન 2, (ર૩) બંધ 8-118 ( આહાર 2 વિના), (24) 32 8-08 ( જીનનામ વિના સંક્ષિપર્યાવત્ ). (ર) ૩રીરના 8-08 ( ઉદયવત ), (28) વંધનું 4-00 ( દા. મિશ્ર, કાર્મણ વિના), (22) દયાન 1 ( પિતાપિતાનું ), (રૂર) સમુરઘાત દ (કેવળી વિના)–સુગમ છે. કારણ કે એ 3 આધ્યાન પર્યાપ્ત સંપિચેન્દ્રિયને છઠ્ઠા ગુણસ્થાન સુધી છે માટે તે અનુસારે દ્વારાવતાર જાણવો. (33) માય - ૪–ક્ષાયિક લબ્ધિ 5, કેવળ૦ 2, ક્ષાયિક ચારિત્ર અને ઉપશમ ચારિત્ર એ 9 ભાવ વિના. (34) વાધના—ત્રસવત. (31) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ છે, શેષ ત્રણે સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. અહિં બન્ને પ્રકારની કાયસ્થિતિ અતર્મુહૂર્ત હેવાનું કારણ એ છે કે ધ્યાન કાળ અન્તર્મુહૂ ર્તથી અધિક ન હોય. અન્તર્મુહૂર્ત વીત્યા બાદ અવશ્ય ધ્યાનાક્તર થાય, અથવા મગનું ચળાયમાનપણું થવાથી ચિંતા પરિણતિ થાય. કારણકે ધ્યાન તે મનની સ્થિરતા રૂપ છે તે અન્તર્મુહૂર્ત સુધી જ એક સ્વરૂપે રહી અવશ્ય પલટાય છે. (રદ) થોનિ–સંક્ષિ પંચેન્દ્રિય સંબંધિ ર૬ લાખ યોનિ For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪જર છે, અને સચિરાદિ ભેદમની સચિત્ત વિદ્યુત અને શંખાવ વિના 9 યોનિ છે. અચશેચ આધ્યાનમાં. પ્રથમનાં 3 આર્તધ્યાન છઠ્ઠા ગુણસ્થાન સુધી છે અને આ અગ્રાચધ્યાન મુનિને નહિ હેવાથી પાંચમા ગુણસ્થાન સુધી છે. માટે 27 દ્વારે આર્તધ્યાન તુલ્ય છે, પરંતુ જે 9 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો– (4) યોગ રૂ–૨–આહારકશ્ચિક રહિત 3 આ ધ્યાનવ(૧) સંયમ –અવિરતિ અને દેશવિરતિ ચારિત્ર છે. (26) ગુણસ્થાન –પ્રથમનાં પાંચ ગુણસ્થાન છે. (ર૪) 32 ૮૨૦૬–આહારકટ્રિક અને જીનનામ રહિત સંક્ષિપર્યાપ્તવત. અથવા આહારકદ્ધિક વિના 3 આર્જા વત્ . (ર) હોરા 8-2 –ઉદયવતું. (27) રર ક–આહારકશરીર વિના. (28) વહેતુ :- રૂ–આહારકના 2 લેગ વિના 3 આધ્યાનતત. (2) સમુઘાત –આહારક અને કેવળી સમુઘાત વિના. (23) માત્ર ૬-કર–સર્વવિરતિ અને મન:પર્યવ વિના 3 આધ્યાનવત્ . इति आर्तध्यानचतुष्के 36 द्वारप्राप्ति: समाता. 4 ધર્મધ્યાનમાં. સર્વે દ્વારે અપ્રમત્ત ગુણસ્થાનવતું જાણવાં. કારણકે એ ચારે ધ્યાન મુખ્યત્વે કેવળ અપ્રમત્ત મુનિને જ માનેલાં છે. For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 43 1 લા શુકલધ્યાનમાં (પૃથફવિતર્કસ વિચારમાં ). ગતિ વિગેરે ૩ર દ્વારે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાન તુલ્ય છે, શેષ 4 દ્વારા નીચે પ્રમાણે (1) રામ ક–સામાયિક છેદપસ્થાપનીય સૂમસં પરાય અને ઉપશમયથાખ્યાત એ 4 ચારિત્ર હેય. (6) ગુજરાત ક–આઠમા અપૂર્વકરણથી અગીઆરમાં ઉપશાન્તાહ ગુણસ્થાન સુધીનાં ગુણસ્થાન છે. (23) માત્ર ૨૮–આઠમે ગુણસ્થાને કહેલા ર૭ ભાવમાં 1 ઉપશમ ચારિત્ર અધિક ગણવાથી 28 ભાવ છે. (3) રિતિ–બ્રન્ને પ્રકારની કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, છે, અને ભવસ્થિતિ આઠમા ગુણસ્થાન તુલ્ય જાણવી. 2 જા શુકલધ્યાનમાં (અપૃથવિતર્ક અવિચારમાં). આ બીજું શુક્લધ્યાન કેવળ 12 મે ગુણસ્થાને હોવાથી સર્વે દ્વારા 12 મા ગુણસ્થાનવત્ જાણવાં. 3 જા શુકલધ્યાનમાં (સૂફમક્રિયા અપ્રતિપાતીમાં). 31 દ્વારે 13 મા ગુણસ્થાન તુલ્ય જાણવાં, શેષ 5 દ્વારે નીચે પ્રમાણે– (4) ચોન શકેવળ સૂક્ષ્મકાય હોવાથી. (28) અષg –સૂક્ષ્મ કાયાગરૂપ 1 બંધહેતુ છે. (32) સમુઘતિ –આ ધ્યાનમાં સમુદઘાત ન હોય, કારણકે કેવળીસમુ ઘાત થઈ રહ્યા બાદ યોગ નિરાધ વખતે આ ધ્યાન છે. (24) વાધના–સમુઘાતકૃત અવગાહના હોય નહિ. શેષ સ્વરૂપ સગી કેવળીવ. For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (2) રિતિ–કાયસ્થિતિ બન્ને પ્રકારે અતર્મુહૂર્ત છે. અને ભવસ્થિતિ સગી કેવળી તુલ્ય છે. 4 થા શુકલધ્યાનમાં (બુચ્છિન્નક્રિયાઅનિવૃત્તિમાં). સર્વે દ્વારે અગી કેવળીવત. જાણવાં. - इति 16 ध्यानेषु 36 द्वारप्राप्तिः समाप्ता. (30)6 संघयणमा 36 द्वारोनी प्राप्ति. વર્ષભનારા સંયણમાં. (1) ર–તિર્યંચ અને મનુષ્ય એ બે ગતિ છે કારણ કે દેવ અને નારનું શરીર હાડવાળું નહિ હોવાથી દેવગતિ નરકગતિમાં સંઘયણ હાય નહિ. (2) નિદ્રા –કેવળ પંચેન્દ્રિય જાતિમાં જ વજીભનારાચ સંઘયણ છે. કારણકે અપંચેન્દ્રિયમાં કનિદ્રાદિકને છેવટું સંઘયણજ હોય છે. (3) જાય –વજીભનારાચ સંઘયણ ત્રસકાયમાંજ છે. (4) રોગ રૂ–૧૪, (2) વેટ 2, (6) વાવ ૪-ર, (5) જ્ઞાન , (8) અજ્ઞાન રૂ, (2) સંયમ 7, (20) , () (ચ 6, (2) મથ૦ 2, (23) નાવ 6, (24) =જ્ઞિત્વ છે (સંક્ષિ), (21) અr૨ 2 (પરન્તુ દિશિમાં 6 દિશિને અને : કર્મપ્રકૃતિમાં ઉદીરણ કરણમાં સર્વ તિર્યચપંચેન્દ્રિય સંયણ હોય એમ કહ્યું છે. પરંતુ તે અહિં અવિક્ષિત છે. For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓજઆહાર નહિ,૧) (26) ગુજરાત –સુગમ છે. કારણકે વર્ષભનારામાં સર્વે ગુણસ્થાન વિગેરે હોય છે. (276 ૨-૨૨–ચૌદમાંના સંક્ષિ સંબંધિ 2 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 202 ગર્ભજ મનુષ્ય અને 10 ગજતિર્યંચ એ 212 જીવભેદ છે. (28) પfa 6, () પ્રાણ 20, (ર૦) સંજ્ઞા 4-2 (હેતુ. 50 વિના), (22) 3 2. (રર) ક - સુગમ છે. (23) બંધ ૮-૨૦–વજીભનારાચવાળા સંક્ષિ મનુષ્યને યથાગ્ય આઠે મૂળકર્મને અને 120 ઉત્તરકમને બંધ છે. (ર૪) 32 ૮-૨૦–સ્થાવર, એકેન્દ્રિય, સૂફમ, આતપ, સાધારણ, વિકલેન્દ્રિય, અન્ય સંઘયણ પ, અપર્યાપ્ત નામકર્મ, વઢિક, નરકપ્રિક, આનુપૂવ 4, એ 22 પ્રકૃતિ વિના શેષ 100 કમને ઉદય છે. અહિ લબ્ધિ અપર્યાપ્ત જીવોને કેવળ સેવાર્ત સંઘયણ હેવાથી અપર્યાપ્ત નામકર્મને ઉદય નથી, અને સંઘયણને ઉદય ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થયાબાદ પ્રથમ સમયથી હોય છે માટે માર્ગમાં ઉદય આવનારી આનુપૂવીનો ઉદય પણ નથી. (ર૧) ૩ીરના ૮-૦૦–ઉદયવતુ. (ર૬) સત્તા 8-48- સુગમ છે. (27) શરીર –વર્ષભનારાચ સંઘયણું જીવને પાંચે શરીર યથાસંભવ હોઈ શકે છે. અહિં સંઘપણ તે કેવળ ઔદારિક શરીરને જ હોય છે, પરંતુ તેવી અપેક્ષાનું અહિં પ્રયોજન નહિ હેવાથી સંઘયણવાળા જીવને શરીર પ્રાપ્તિ કહી છે. (28) વંતુ છ-૧૭, (2) દાન 26, 30) સંગા ? (પિતાનું), (2) સંથાન 6, (32) સમુદ્યત 7, (માય - (દેવગતિ અને નરકગતિ વિના)–સુગમ છે. 1. ઓજ આહાર શરીરઅપર્યાપ્ત અવસ્થામાં છે તે વખતે સંવરણ નામકર્મનો ઉદય છે, પરંતુ ( રચાયેલું) સંય તો શરીરપર્યાપ્તિ સમાન જ હોય. એ પ્રમાણે ત્રણ શરીર અને સંસ્થાન પણ જાણવાં. For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 446 (34) વાધના–પર્યાસસંરિ મનુષ્યવત. (ર) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અનહૂ, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચની અપેક્ષાએ 3 પલ્યોપમ છે. જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, કારણકે અન્તર્મુહૂર્ત બાદ મરણ પામે તે સંઘયણનો અભાવ હોઈ શકે છે. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ જૂન 3 પલ્યોપમ છે. અહિં શરીર અપર્યાપ્ત અવસ્થા જેટલી કિંચિત ન્યૂનતા જાણવી. (રૂદ) નિ–તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ મળી 18 લાખ ચનિ છે. અને સચિત્તાદિ બાર ભેદમાંથી સચિત્તાચિત્ત, શીતષ્ણ, સંવૃતવિવૃત, કન્નતા અને વંશીપત્રા એ 5 એનિ છે. 2ષભનારાંચ અને નારાચ સંઘયણમાં. ઋષભનારાંચ અને નારાચ સંઘયણમાં 20 ધારે વર્ષભનારાજી સંઘયણ તુલ્ય છે, શેષ 16 દ્વારે નીચે પ્રમાણે છે - " (4) યોગ ૨૪–અહિં કાર્મણગ ન હોય, કારણકે કામણયેગ માર્ગમાં ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેવલિસમુદ્યાતમાં હોય છે તે ત્રણે અવસ્થામાં રાષભનારાચ એને નારાચ સંઘયણ નથી. (7) શાન –આ બે સંઘયણમાં કેવળજ્ઞાન ન હેવ માટે શેષ ચાર છે. (1) અમ 7 (૬)-પરિહાર વિશુદ્ધિ સર્વે સંઘયણવાળાને હોય, અને પ્રથમ સંઘયણીનેજ હોય એમ બન્ને અભિપ્રાય છે માટે. (20) રર –કેવળદર્શન વિના શેષ 3 દર્શન હેય. (29) મહિને ?–અહિં અનાહારીપણું ન હોય. કારણકે અનાહારીપણું માર્ગમાં અને કેવલિસમુઘાતમાં તથા અગી For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણામાં છે તે ત્રણે અવસ્થામાં એ બે સંઘપણે નથી. શેષ સ્વરૂપ પ્રથમ સંઘયણવતું. (6) ગુoથાન ૨૧–પહેલેથી અગીઆર ગુણસ્થાન છે. કારણકે આ બે સંઘયણવાળે ઉપશમશ્રેણિજ અંગીકાર કરી શકે છે. (27) ગોમેદ ૨-૦–આ બે સંઘયણ કર્મભૂમિના ગજ મનુષ્ય સંબંધિ 30 અને ગર્ભ જતિ સંબંધિ 10 મળી 40 જીવભેદમાં છે. યુગલિકને તે પહેલું સંયણજ હોય. (24) ૩ોન ૨૦–કેવળજ્ઞાન અને કેવળદર્શન વિના. (ર૪) 32 ૮-૧૧-જીતનામ વિના વજીભનારાચવત. (22) વીરા ૮-૧૨–ઉદયવનું. (28) ચંદેતુ ૪-૬૬—કામણગ વિના. (22) ધ્યાન રૂ—આ બે સંઘયણવાળા જીવને ક્ષપકશ્રેણિ નહિ હોવાથી બારમા વિગેરે ગુણસ્થાનમાં વર્તનારાં છેલ્લાં 3 શુક્લધ્યાન ન હાય માટે. (32) સમુદૂષાત –કેવલી સમુદઘાત વિના. (22) મા લ-રૂ–ક્ષાયિકલબ્ધિ 5, કેવળ૦ 2 અને ક્ષયિયથાખ્યાત ચારિત્ર વિના વર્ષમનારાચ તુલ્ય. (2) સરગાહના–સમુદઘાતકૃત અવગાહના દીઘ 6 અને 5 રજુ પ્રમાણ છે. કારણકે એ બે સંઘયણવાળા મનુષ્ય મરણ પામી અનુક્રમે છઠ્ઠી અને પાંચમી પૃથ્વી સુધી જાય છે. શેષ સ્વરૂપ પ્રથમ સંઘયણવત. () રિથતિ–-જઘન્ય ભવસ્થિતિ અને કાયસ્થિતિ પ્રથમ સંઘપણવત. અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પૂર્વક્રોડ વર્ષ છે. કારણકે એ બે સંઘયણવાળા મનુષ્ય તિચિ સંખ્યાત આયુષ્યવાળા (અયુગલિક) હેય પણ યુગલિક નહિ. અને ઉત્કૃષ્ટ સંખ્યાતવર્ષાયુષ્ય તે પૂર્વક્રોડવર્ષ For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 48 ગણાય, કારણકે પૂર્વ ક્રિોડ વર્ષથી સમયાદિ અધિક આયુષ્ય અસંખ્ય વર્ષાયુષ્યની ગણત્રીમાં છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત ન્યૂન પૂર્વક્રોડવર્ષ છે. કારણકે સંખ્યાત વર્ષાયુષ્યવાળાની અપેક્ષાએ શરીર અપર્યાપ્તાવસ્થા જેટલી કિંચિત્ ન્યૂનતા જાણવી. અને મરણ બાદ મામાં સંઘયણ ન ગણાય. અર્ધનારાચ અને કિલિકા સંઘયણમાં. એ 2 સંઘયણમાં 31 દ્વારા રૂષભનારાંચ અને નારાચ સંઘયણવત્ છે. શેષ 5 હારે નીચે પ્રમાણે છે - (2) સંયમ 1 (4) –સર્વ સંઘયણમાં પરિહારવિશુદ્ધિચારિત્ર અંગીકાર કરીએ તે સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત સિવાયનાં પંચ ચારિત્ર હોય, અને પ્રથમ સંઘયણને પરિહારચારિત્ર અંગીકાર કરીએ તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર પણ બાદ કરતાં શેષ જ ચારિત્ર હોય. (6) કુસ્થાન –પહેલેથી સાત ગુણસ્થાન હોય. એ સંઘયણવાળા છ શ્રેણિ પ્રારંભે નહિં માટે શેષ ગુણસ્થાન ન હેાય. (22) ધ્યાન 22- સાત ગુણસ્થાનમાં સંભવતાં 12 ધ્યાન હોય અને શેષ 4 ધ્યાન શ્રેણિ સંબંધિનાં ન હોય. (23) માવ –ર–ઉપશમ ચરિત્ર વિના બીજા અને ત્રીજા સંઘયણવત્. (34) વાદના–સમુદૃઘાતકૃત અવગાહના દીર્ઘ 4-3 . * આયુષ્યના વર્ષોમાં સંખ્યાત અસંખ્યાતપણાની ગણત્રી શાસ્ત્રકાર એ રીતેજ દર્શાવી છે. હિસાબ વિગેરે ગણવામાં શીપબ્રહેલિકા ( 194 આંકડા) સુધી સંખ્યા અને તેથી અધિક અસંખ્યાત કહેલ છે, તથા છવાદિ દ્રવ્યની ગણત્રીમાં પ્યાલાની ઉપમાવડે સંખ્યાત અસંખ્યાત કહેલ છે. એમ જુદી જુદી પદ્ધતિ છે. For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજજુ છે. કારણકે અર્ધનારાચ સંઘયણ મરણ પામી ચેથી નરક સુધી જાય, અને કિલિકા સંઘયણી ત્રીજી નરક સુધી જાય. શેષ સ્વરૂપ બીજા ત્રીજા સંઘયણવત. સેવાર્તા સંઘયણુમાં 29 દ્વારા ચોથા પાંચમા સંઘયણ તુલ્ય છે, શેષ 7 કારો નીચે પ્રમાણે છે. (2) બ્રિચ ૨-૩-ક-ક– આ સંઘયણ કીન્દ્રિયાદિકને પણ પણ હોય છે માટે દ્વીન્દ્રિયાદિ 4 જાતિ છે. (27) મે ૨૦૨૭–ચૌદમાંના ચાર એકેન્દ્રિય સિવાય 10 જીવભેદ છે, અને પાંચસેત્રેસઠમાંથી સામૂર્ણિમ મનુષ્ય 101, પંચેન્દ્રિય તિર્યંચ 20, કર્મભૂમિનર 30, અને વિકસેન્દ્રિય 6 એ 157 જીવભેદ છે. (20) સં -રૂ–અહિં સમૂર્ણિમ સંબંધિ હેપદેશિકી સંજ્ઞા પણ છે માટે સર્વે સંજ્ઞાઓ હેય. (ર૪) 34 8-202-3 વિશ્લેન્દ્રિય અને 1 અપર્યાપ્ત એ 4 પ્રકૃતિ સહિત કિલિકા સંઘયણવત્. (ર૬) વોરણ ૮-૨૦૨–ઉદયવત્, (34) અવગાહમા–સમુઘાત અવગાહના દીર્ઘ 2 રજજુ પ્રમાણ છે. કારણકે સેવા સંઘયણી જીવ મરણ પામી દેવકમાં મહેન્દ્ર નામના ચેથા દેવલોક સુધી જાય છે, અને ત્યાં સુધીમાં બે રજજુ જેટલી લંબાઈ છે. શેષ સ્વરૂપ કિલિકાવત્ - (36) શનિ-વિશ્લેનિદ્રયની 6 લાખ, તિર્યંચપંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ મળી 24 લાખ એનિ છે. અને સચિત્તાદિ સર્વે ભેદવાળી નિ છે. // इति संघयणषट्के 36 द्वारप्राप्तिः समाप्ता / / For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 450 (31) 6 संस्थानमा 36 द्वारोनी प्राप्ति. સમચતુરન્સ સંસ્થાનમાં. નીચે કહેલાં 14 દ્વારો સિવાયનાં શેષ 22 દ્વારનું સ્વરૂપ સર્વે ઉત્તરભેદ સહિત સુગમ હોવાથી યથા... સ્વયં વિચારવું. (8) જત રૂ–નરકગતિ વિના. (2) રુદ્રિક 1, (3) વાય ? (ત્રસ),–સુગમ છે, કારણકે અપંચેન્દ્રિયને સમચતુરસ સંસ્થાન ન હોય. (24) સંક્ષિ –સંશિને જ સમચતુરસ સંસ્થાન હોય માટે. () આદર 2- દિશિને આહાર હોય છે. અને એજ આહાર વાર્ષભનારાશ સંઘવેણુવતું ન હોય. અનાહારીપણું કેવલી સમુઘાતમાં અને અયાગીપણામાં છે. શેષ સ્વરૂપ સુગમ છે. 17) કીર્મદ ૨-૨૦–ચૌદ છવભેદમાંના સંગ્નિ સંબંધિ ૨.જીવભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી 101 સમુર્ણિમ મનુષ્ય, 10 સમુચિઠ્ઠમ તિર્યંચ, 28 અપંચેન્દ્રિય અને 14 નારક એ 153 સિવાય શેષ 410 જીવભેદ છે. (20) સં -ર–હેતુપદેશિકી સંજ્ઞા નહિ હોવાથી. (ર) 34 ૮-૨૦૨–સ્થાવર, એકેન્દ્રિય, સૂમ, સાધારણ, આતપ, 3 વિકસેન્દ્રિય, નરકક્રિક, 1 અપર્યાપ્ત, 4 આનુપૂવ, અને 5 અન્ય સંસ્થાન એ 20 વિના શેષ 102 પ્રકૃતિને ઉદય હાય. (ર) ૩રના ૮-–ઉદયવસ્.. (32) સંથાર –એક સમચતુરન્સ સંસ્થાન હાય. (33) મrs -૧૨–નરકગતિ વિના સર્વે ભાવ હોવાથી. (34) વના –જન્મદેહની જઘન્ય અવગાહના પર્યાપ્ત જીવ જેટલી પ્રાયઃ અંગુલને અસંખ્યાતમભાગ હોઈ શકે. શેષ For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 451 સ્વરૂપ સુગમ છે. અને સમુઘાતકૃત અવગાહના સંપૂર્ણ કાકાશ પ્રમાણ છે. (26) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અમુહૂર્ત, અને ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ 33 સાગરોપમ છે. તથા જઘન્ય અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ ન્યૂન (શરીર અપર્યાપ્તાવસ્થાના કાળ જેટલી ન્યૂન) સ્વઆયુષ્ય પ્રમાણ છે, કારણ પ્રથમ સંઘયણમાં કહ્યા પ્રમાણે જાણવું. (36) ચરિ–દેવની 4 લાખ, તિર્યચપંચેન્દ્રિયની 4 લાખ, અને મનુષ્યની 14 લાખ મળી 22 લાખ એનિ છે. સચિત્ત, શીત, ઉષ્ણ, વિવૃત, અને શંખાવર્ત એ પાંચ વિના શેષ 7 એનિ છે. મધ્ય 4 સંસ્થાનમાં. જતિ વિગેરે 30 કાર સમચતુરસ્ત સંસ્થાન તુલ્ય છે, શેષ 6 દ્વારે નીચે પ્રમાણે છે - (27) મે 2-30 –મધ્યમ 4 સંઘયણવત્ . (ર૪) 32 ૮–૨૭–આહારકદ્વિક, દેવગતિ, દેવાયુ અને જીનનામ એ પાંચ પ્રકૃતિ વિના સમચતુરસ સંસ્થાનવત્, (ર) હોરા ૮-૧૭–ઉદયવતું. (23) માવ - –દેવગતિ અને નરકગતિ વિના. (31) ચિત–ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ પૂર્વોડ વર્ષ છે. કારણ કે આ ચાર સંસ્થાનો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા (અયુગલિક) મનુષ્ય તિર્થને છે. પણ દેવ નારકને નથી. શેષ જઘન્ય ભવસ્થિતિ વિગેરે સમચતુરસ સંસ્થાનવત્, (36) યોનિ-મધ્યમ 4 સંઘયણવત્ - For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪પર હુંડક સંસ્થાનમાં. 23 દ્વારો મધ્યમ 4 સંસ્થાનવત્ છે, શેષ 13 તારે નીચે પ્રમાણે છે– (2) જતિ રૂ–દેવગતિ વિના. (2) દિય-૨-૩-૪-ક-પાચે જાતિના જીવને હંડક સંસ્થાન હોય છે માટે. (3) દ દ–છએ કાયના જીને હુડકસંસ્થાન હોય છે. (4) Oi –સંક્ષિ અને અસંક્ષિને પણ હેડકસંસ્થાન છે. (29) આ જ ર–આહારી અને અનાહારીપણું બને હાય. તેમાં દિશિઆહાર 3-4-5-6 દિશિનો છે, અનાહારીપણું અગી અવસ્થામાં જ છે. કારણકે કેવળીસમુઘાતવતી અનાહારીપણામાં સંસ્થાનને ઉદય નથી. શેષ સ્વરૂપ સમચતુરાદિવ, (27) ૨૪-૨૯રૂ–પાંચ ત્રેસઠમાંથી 198 દેવ અને 172 યુગલિક સિવાય સર્વને હુડકસંસ્થાન હોય છે. કારણકે દેવ તથા સર્વ યુગલિકને એક સમચતુર સંસ્થાન હેય. (20) સં -—હેતુપદેશિક સંજ્ઞાવાળા કન્દ્રિયાદિને પણ હુડકસંસ્થાન હોય છે માટે. (ર) કાર ૮–૨૨૦–આનુપૂવી” 4, અન્ય સંસ્થાન પ, દેવ૦ 2, અને જીનનામ એ 12 પ્રકૃતિ વિના. (ર) કોના ૮-૨૦–ઉદયવતુ. (33) માય - –દેવગતિ વિના સર્વે. (3) મદન–ઉત્તર દેહની જઘન્ય અવગાહના વાયુના ઉત્તરક્રિય આયિ અંગુલને અસંખ્યાતમભાગ છે. શેષ સ્વરૂપ સમચતુરાદિત. (રૂ) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સાતમી પૃથ્વીને નારકની અપેક્ષાએ 33 સાગરોપમ છે. શેષ સ્વરૂપ સમચતુરસ્ત્રાદિવ. For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 453 (36) યોનિ–ચાર લાખ દેવાનિ વિના 80 લાખ યોનિ છે. અને સચિત્તાદિ 12 ભેદવાળી નિ છે. tત સંચાનક રૂદ્દ રાતિ: જમાના. (32) 7 समुद्घातमा 36 द्वारोनी प्राप्ति. વેના સમુઘાતમાં નતિ વિગેરે 23 દ્વારા સર્વ ઉત્તરભેદ સહિત છે, શેષ 13 દ્વારો નીચે પ્રમાણે છે– (7) શાન –કેવળજ્ઞાન ન હય, કારણકે અપ્રમત્તાદિ ગુણસ્થાને વેદનીયની ઉદીરણાના અભાવે વેદના સમુદ્દઘાત ન હોય. (1) સંચમ –સૂમસં૫રાય અને યથાખ્યાત પારિત્ર ન હોય. કારણ જ્ઞાનપ્રાપ્તિમાં કહ્યા પ્રમાણે જાણવું. (20) ન રૂ–કેવળદર્શન વિના. કારણ જ્ઞાનપ્રાપ્તિવત. (26) ગુણસ્થાન દ–વેદનીય કર્મની ઉદીરણ 6 ગુણસ્થાન સુધીજ છે માટે. (ર૬) કોમ –કેવળજ્ઞાન અને કેવળદર્શન વિના. (ર૩) વૈષ 8 ૩૮–આહારદ્ધિકને બંધ ન હોય, કારણકે તે અપ્રમત્તાદિ ગુણસ્થાને હેાય છે. (24) 32 ૮-૧૨?—જનનામ વિના. (ર) વોરા ૮-૨૨૨–ઉદયવત. (ર૧) દારા ૮-આઠ અશુભયાન છે. (૩ર) સમુદ્યત –મુખ્યત્વે પોતાની જ 1 સમુદધાત. * આમળનાં ઘણું દારોમાં એજ કારણ વિચારવું. 1. કદાચ એક સમુદ્દઘાતમાં બીજી સમુદ્દઘાત સંભવે છે તો પણ મુખ્યત્વે વિવશત એક સમુદ્દઘાતજ અહિં ગણું છે. For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 54 (23) માત - ૪–ક્ષાયિકસભ્યત્વ વિના 8 ક્ષાવિકભાવ અને ઉપશમ ચારિત્ર એ 9 ભાવ સિવાયના શેષ 44 ભાવ છે. એ 9 ભાવ શ્રેણિગત જીવને હય, અને શ્રેણિમાં વેદનયની ઉદીરણાના અભાવે વેદના સમુદ્દઘાત ન હોય. (રૂ) મદન–જન્મદેહાવગાહના એકેન્દ્રિય તુલ્ય, ઉત્તરદેહાવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતભાગ, ઉલ્ટ 4 અંગુલી અધિક 1 લાખ યેાજન, અને સમુદઘાતકૃત અવગાહના દીર્ઘ 14 જજુ પ્રમાણ છે. (3) રિતિ–-જઘન્ય ભવસ્થિતિ ર૫૬ આવલિકા, ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ અને કાયસ્થિતિ બન્ને પ્રકારે અન્તમુહૂર્ત પ્રમાણ છે. અહિં વેદનીયની ઉદીરણ કે અનન્તકાળ હોય છે પરન્તુ વેદના સમુઘાત અને તે સંબંધિ અતિ તીવ્ર ઉદીરણ અન્તર્મુહૂર્ત માત્રજ છે. કષાય સત્ર કષાય સમુઘાતમાં. જલિ વિગેરે 34 દ્વાર વેદના સમુઘાત તુલ્ય છે, શેષ 2 દ્વારે નીચે પ્રમાણે છે (3) તથા લ–ઉપશમ સમ્યક્ત્વ ન હોય. કારણકે ઉપશમ સમ્યમાં વર્તતા જીવને વિશુદ્ધ પરિણામ હોવાથી તીવ્રકષાયોદય (કષાયાદીરણ સંબંધિ કષાય સમુદઘાત નથી. (23) મા –કર –મૂળભાવમાં ઉપશમભાવ વિના મૂળભાવ અને ઉત્તરભાવમાં ઉપશમ સભ્યત્વ વિના વેદના સમુદઘાતવત્ 43 ઉત્તરભાવ છે. મરણું સમુદ્દઘાતમાં. જતિ વિગેરે રદ કારે વેદના સમુઘાતવ, અને શેષ 10 દ્વારો નીચે પ્રમાણે છે For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 455 (4) શરૂ–દારિકમિશ્ર અને કામણગવિના. કારણકે 0 મિગમાં મરણ ન હોય અને કામણગમાં મરણ છે પણ મરણ સમુદઘાત નથી, કારણકે કાર્મણગ તો કંદુકગતિએ મરણ પામી ગયેલા જીવને પરભવમાં ઉત્પત્તિના પ્રથમ સમય સુધી છે, અને મરણ મુદ્દઘાત તે મરણ નહિં પામેલા જીવને મરણ પામવાનું અન્તર્મુહૂર્ત બાકી રહેતાં અને ઈલિકા ગતિએ મરણ પામતી વખતે પૂર્વભવની અને પરભવની બન્ને દેહમાં રહેલા હોય છે. (2) સંયમ -પરિહાર વિશુદ્ધિ, સૂમસં૫રાય, અને યથાખ્યાત ચારિત્ર વિના શેષ 4 ચારિત્ર હેય. કારણકે પરિહાર વિશુદ્ધિમાં મરણનો અભાવ છે, અને શેષ બે ચારિત્રમાં મરણ છે પરંતુ મૂળથી આયુષ્યની ઉદીરણાનેજ અભાવ છે, અને ઉદીરણ વિના સમુઘાત હાય નહિ માટે. () સફર ક–મિકસમ્યકત્વ ન હોય. કારણકે મિશ્ર સમ્યક્ત્વમાં મરણને અભાવ છે. (10) ઉદારી ૨–મરણ સમુદઘાતમાં કેવળ આહારીપણું જ છે. તેમાં પણ એજઆહાર સિવાયના સર્વ ભેદ હોય છે. એજઆહાર નહિં હોવાનું કારણ એ છે કે મરણમુદ્દઘાત વતી જીવ પોતાનો એક છેડો પૂર્વભવની દેહમાં રાખી બીજે છેડે પરભવની દેહમાં પ્રક્ષેપે છે, પણ તેને પરભવ આહાર હોતે નથી, આહાર તે પૂર્વભવની દેહમાં રહેલા એક છેડા દ્વારા પૂર્વ ભવની દેહવડેજ ગ્રહણ કરે છે. અથવા બીજી રીતે વિચારીએ તે મરણ સમુઘાત મરણ પામવાને અન્તર્મુહૂર્તા બાકી રહેતાં હોય છે. તે વખતે પરભવને એજ આહાર ક્યાંથી હોય? અથવા સમુદ્દઘાત અવસ્થામાં જ કદાચ મરણ પામી જાય તે પણ પૂર્વ ભવદેહમાંથી આત્માનો સંબંધ છૂટયાબાદ સમુદ્યાતપણું રહેતું નથી, અને જ્યાં સુધી સમુઘાત અવસ્થામાં છે ત્યાં સુધી પૂર્વભવ દેહના સંબંધવાળે હાવાથી પરભવનો એજ આહાર ગ્રહણ કરે નહિં. એમ ત્રણે રીતે મરણસમુઘાતમાં એજઆહાર ન હોય. For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ત્રીજા કારણમાં કહ્યા પ્રમાણે અનાહારીપણું પણ ન હોય. કારણકે વક્રગતિનું અનાહારીપણું કંદુક ગતિએ જતા જીવને હેય માટે અનાહારીપણું નથી. અને અાગી વા કેવળીસમુદઘાતના અનાહારીપણા વખતે મરણસમુદ્દઘાતજ નથી. - (રદ) ગુણસ્થાન –મિશ્ર સિવાયનાં મિથ્યાત્વથી પ્રમત્ત સુધીનાં 5 ગુણસ્થાન હોય. કારણકે મિશ્રગુણસ્થાને મરણ નથી, અને અપ્રમત્તાદિ ગુણસ્થાને આયુષ્યની ઉદીરણ નથી. (7) કોમેદ ૨૪-૭૨-પાંચ ત્રેસઠમાંથી 9 અપર્યાપ્ત દેવ, 9 અપર્યાપ્ત નારક, અને 86 અપર્યાપ્ત યુગલિક સિવાયના શેષ 371 જીવદ હોય. કારણકે દેવાદિકનું અપર્યાપ્ત અવસ્થામાં મરણ ન હોય. (રર) ર–મિશ્રદષ્ટિ વિના. (ર૪) 322 ૮-૨૨૪—મિશ્રમેહનીય, જીનનામ, આહાક દ્વિક, અને આનુપૂવી 4 વિના ૧૧૪ને ઉદય હાય. અહિં આહારકદ્ધિકની રચના મરણ વખતે ન હોય, (વિક્રિયની રચનામાં મરણ હોય છે). વળી આનુપૂવને ઉદય વક્રગતિમાં છે, અને તે મરણ પામી ગયેલાનેજ પરભવમાં જતાં માર્ગમાં હોય છે માટે તે વખતે મરણસમુદ્દઘાત નથી. (ર) કરતા ૮-૨૪–ઉદયવત (27 વીર કઆહારકશરીર વિના. કારણકે આહારક દેહમાં વર્તતે જીવ મરણ ન પામે (-ઉત્તરક્રિયમાં વર્તતે મરણ પામે.) , (28) વધે, કવરૂ–આહારકગિ , દારિકમિત્ર ગ અને કામણગ વિના. 1. કર્મપ્રતિ વિગેરેના અભિપ્રાય પ્રમાણે યુગલિકે અપર્યાપ્ત અવ સ્થામાં મરણ પામે છે, પરંતુ તેની અહિં અવિવેક્ષા છે. For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈક્રિય અને આહારક સમુઘાતમાં 36 દારોની પ્રાપ્તિ વૈકિયમિશ્ર અને આહારકમિશ્રણવત્ અને વૈકિયાગ તથા આહારકાગવત યથાસંભવ જાણવી. જોકે શ્રી વિચારસારગ્રંથમાં તે ક્રિયમિશ્રગેજ વૈક્રિય સમુદઘાત અને આંહારકમિશગેજ આહારક સમુઘાત કહ્યો છે, પરંતુ આ ગ્રંથમાં તે એ બને ઉત્તર દેહના પ્રારંભથી અન્ત સુધીમાં સમુદ્યાતપણાની વિવક્ષા છે, માટે અને શરીરના બને વેગ મેળવીને યથાસંભવ 36 દ્વાર વિચારવાં. તૈજસ સમુદઘાતમાં. આ સમુદઘાત તેજલેશ્યરૂપ લબ્ધિવાળા તીવ્ર કષાયી ગર્ભ જપર્યાપ્ત અને દેનેજ છે માટે તે અનુસારે નીચેનાં દ્વારની પ્રાપ્તિ વિચારવી. () જત ( નરક વિના), (ર) રુદ્રિય 9. (3) થrs ? (ત્રીસ) –સુગમ છે. (8) રૂ-૧૨––આહારકદ્વિક, દારિકમિશ્ર, અને કામણગ વિના શેષ 11 એગ છે. અહિં આહારકની રચના કરેલ મુનિ તેટલો કાળ તેજોલેક્યા પ્રગટ કરે માટે આહારકહિંગને નિષેધ છે. - (ર૩) સરવ –ક્ષપશમ, ક્ષાયિક અને મિથ્યાત્વ એ 3 સભ્યત્વવાળા છ તેજસ્ સમુદ્દઘાત કરી શકે. (24) વંશ 2 (સં1િ), (29) દ ર (દિશિઆહાર 6 દિશિનો અને શેષ સ્વરૂપ મરણસમુઘાતવત્.)-સુગમ છે. (27) મેર -૨૯ર–ચાર ભેદમાંથી સંક્ષિપર્યાયરૂપ 1 જીવભેદ છે, અને પાંચ ત્રેસઠમાંથી 15 પર્યાપ્ત કર્મભૂમિ ગર્ભજમનુષ્ય, 85 અષ્ણુતાન પર્યાપ્તદેવ, 7 પર્યાણનારક, 5 પર્યાયગર્ભજતિયંચ, એ 112 જીવભેદ છે. For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 458 (20) ખંડ છ-૨ (હેતૂપ વિના)-સુગમ છે. (ર૪) 32 ૮-૨રૂ-મિશ્રમેહનીય, આહારક 2, જીનનામ, આનુપૂર્વિ 4, એકેન્દ્રિય, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, નરક 2, વિકસેન્દ્રિય 3, અને આતપ એ 18 વિના શેષ 103 નો ઉદય હોય. (ર) ૩ોર ૮-૧૦૨ઉદયવતું. (33) માવ ૪––ઉપશમ વિના 4 મૂળભાવ છે, અને નરકગતિ તથા ઉપશમ સમ્યક્ત્વ એ બે વિના વેદના સમુઘાતમાં કહ્યા પ્રમાણે 42 ઉત્તરભાવ છે. () વાધના–જન્મદેહની જઘન્ય અવગાહના 2 હાથ, અને ઉત્કૃષ્ટ અવગાહના સંક્ષિતુલ્ય, અને સમુઘાતકૃત અવગાહના ઉત્તરદેહાવગાહના તુલ્ય જાણવી. કારણકે તેજ સમુદઘાતમાં વતે જીવ મરણ મુદ્દઘાત કરે એમ સંભવતું નથી, પછી સત્ય શ્રી બહુશ્રુતગમ્ય. અને મહાકધમાં વૈકિય શરીરની મહા રચના કરી વિશેષ અપકાર કરવા માટે દેવ વિગેરે તેજસલેશ્યા પણ મૂકે એ સંભવ છે. માટે વૈકિય સમુઘાત જેટલીજ સમુઘાતકૃત અવગાહના ગણી શકાય. - (રૂ) fથતિ–જઘન્ય ભવસ્થિતિ 8 વર્ષ 7 માસ જેટલી, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અયુત દેવની અપેક્ષાએ 22 સાગરેપમ છે. ગ્રેવેયક અને અનુત્તર દેવે લબ્ધિ નહિ ફેરવતા હોવાથી તેઓની અપેક્ષાએ તેજસ્ સમુઘાતની “વસ્થિતિ ન ગણાય. તથા કાયસ્થિતિ બન્ને પ્રકારે અન્તર્મુહૂર્ત છે શંકા–રેવેશ્યા 16 દેશ બાળવા સમર્થ છે તે અન્તમુહૂર્ત જેટલી સ્થિતિમાં 16 દેશ કેમ બળી શકે ? - ઉત્તર–એમાં કઈ વિરોધ નથી કારણ કે અન્તર્મુહૂર્ત કાળમાં આત્મા પિતાના પ્રદેશો સહિત તજ પ્રદેશ 16 દેશ જેટલા ક્ષેત્રમાં ફેલાવી દેશને દાહ ઉપજાવી તેજસ પ્રદેશ સંહરી લે, અને For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી તે ક્ષેત્ર ગમે તેટલા કાળ સુધી બળતું રહે તે કોઈ વિરોધ રમજાતું નથી, એ તિવિષય છે કે ઉપયોગમાં આવતે વિષય છે? તે શ્રી બહુશ્રુતગમ્ય. (રૂદ્ર) નિ–મનુષ્યની 14 લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને દેવની 4 લાખ મળી રર લાખ નિ છે. અને સમચતુરન્સ સંસ્થાનવત્ સચિત્તાદિ ભેદમાંની 7 નિ છે.' શેષ 21 દ્વારની પ્રાપ્તિ મરણસમુદઘાત તુલ્ય વિચારવી. કેવળીસમુઘાતમાં. કેવળ સમુદઘાતમાં 31 તારો સગી કેવળીવત્ જાણવાં, અને શેષ પ દ્વારા નીચે પ્રમાણે છે (8) 1 રૂ—હેલે અને આઠમે સમયે દારિયેગ, બીજે છઠું અને સાતમે સમયે ઔદારિકમિશ્રણ તથા ત્રીજે ચોથે પાંચમે સમયે કાર્મણગ છે. (26) માણો ૨–આહારી અને અનાહારીપણું એ બને છે, પરંતુ દિશિમાં 6 દિશિને, ઓજ વિગેરેમાં 1 લામઆહાર, આભેગાદિકમાં 1 અનાગિક આહાર, અને સચિત્તાદિ 3 પ્રકારનો આહાર છે. વળી અનાહારીપણું ત્રીજે ચોથે અને પાંચમે સમયે છે. (28) વન્યતુ ?-ર–ગપ્રાપ્તિવત. (2) શાન –કેવળ સમુથાત વખતે કઈ ધ્યાન ન હોય. (39) સ્થિતિ–ભવસ્થિતિ સગીગુણથા ન તુલ્ય, અને કાયસ્થિતિ બન્ને પ્રકારે 8 સમયની છે. इति समुद्घातसप्तके 36 द्वारप्राप्तिः समाप्ता.. For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 460. (33) 5 भावमा 36 द्वारोनी प्राप्ति. ઉપશમ ભાવમાં. ઉપશમ ભાવમાં શનિ વિગેરે 34 દ્વારની પ્રાપ્તિ ઉપામ સભ્યત્વ તુલ્ય છે, અને શેષ 2 દ્વારો નીચે પ્રમાણે છે– (2) સભ્ય ર–ઉપશમભાવમાં ઉપશમ સમ્યક્ત્વ તે હોયજ, પરન્તુ ઉપશમણિમાં ક્ષાયિકસમ્યકત્વ પણ છે માટે. (33) માવ ૪-૩૮–ઉપશમ સમ્યકૃત્વમાં કહેલા 37 ભાવમાં ક્ષયિક સમ્યકત્વ અધિક ગણવાથી 38 ભાવ હાય. #ોપશમ ભાવમાં. ક્ષયોપશમ ભાવમાં જતિ વિગેરે ર૭ દ્વારા સર્વે ઉત્તરભેદ સહિત છે, શેષ 9 દ્વારો નીચે પ્રમાણે. (7) ફr (કેવળ૦ વિના), (20) દાન રૂ (કેવળ૦ વિના),(૬) સુ થાર 22 ( 1 થી ૧૨)–સુગમ છે. કારણકે કેવળજ્ઞાનીને ક્ષયેશમભાવ ન હોય, માટે સર્વ ભેદ છદ્મસ્થ ગ્ય હોય છે. (24) 32 ૮૨૨–જનનામકર્મને ઉદય નહિ હોવાથી. (21) ૩ીરના ૮–૨૨ઉદયવતુ. (26) દયાન ૪–શુક્લધ્યાનના છેલ્લા 2 ભેદ વિના. (રર) સમુદ્રયાત દકેવળ સમુઘાત વિના. (33) મા ૧-૪૬–પાંચ લાયિકદાનાદિ લબ્ધિ , અને કેવળજ્ઞાન તથા કેવળદર્શન વિના શેષ 46 ભાવ છે. (34) વન–જન્મદેહની બન્ને પ્રકારની અવગાહના અને ઉત્તરદેહની જઘન્ય અવગાહના તથા સમુદઘાતકૃત અવગાહના એકેન્દ્રિય તુલ્ય છે, અને ઉત્તરકિયની ઉત્કૃષ્ટ અવગાહુના પંચે. નિદ્રય તુલ્ય છે. For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir () સ્થિતિ-જઘન્ય ભવસ્થિતિ પર આવલિકા, ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ, જઘન્ય કાયસ્થિતિ અનાદિસાન્ત અને ઉત્કૃષ્ટ કાસ્થિતિ અનાદિ અનન્ત છે. અહિં ક્ષાપશમભાવને અભાવ થઈ પુન: ક્ષેપશમભાવ પ્રાપ્ત નહિ થતું હોવાથી જધજ કાયસ્થિતિ સાદિસાન્ત ન હોય, ક્ષક ભાવમાં. નસિ વિગેરે સર્વે તારે ક્ષયિક સમ્યકત્વ તુલ્ય છે. દથિક ભાવમાં. જત વિગેરે સર્વે તારો સર્વ ઉત્તરભેદ સહિત છે. પરિણામિક ભાવમાં. ગત વિગેરે સર્વે દ્વારા સર્વે ઉત્તરભેદ સહિત છે. इति भावपंचके 36 द्वारप्राप्ति: ममाप्ता. (34) अवगाहना द्वारमा 36 द्वारोनोप्राप्ति. (35) स्थिति द्वारमा 36 द्वारोनी प्राप्ति. (36) योनि द्वारमा 36 द्वारोनी प्राप्ति. એ ત્રણે કારમાં અમુક નિયમિત ઉત્તરભેદ નહિ હોવાથી કારપ્રાપ્તિ કહેવી અશક્ય છે, અને યોનિદ્વારમાં જેકે 12 ભેટ નિયમિત છે તોપણું અતિ આવશ્યક નહિ હોવાથી અને એ ભેદો જે જે જીવામાં પ્રાપ્ત થાય છે તે તે જીવને અનુસરે દ્વારપ્રાપ્તિ સ્વતઃ સમજી શકાય તેવી હોવાથી, તેમજ ગ્રંથ વધી જવાના ભયથી અહિં દ્વારપ્રાપ્તિ લખવાનું ઉચિત ધાર્યું નથી. // इति श्री संवेधछत्रीशीनामग्रंथे द्वारावतारनाम ક્રિતી વિમાનઃ સાપ્ત: | For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃષ્ઠ. संवेधछत्रीशीग्रंथनी अशुद्धिशुद्धि. --- ------ લીટી. અશુદ્ધિ શુદ્ધિ . सद्गुरा सद्गुरो પડાળી પડવાળી ઉખે તાં ઉખેડતાં અથાવબોધ અર્થાવબોધ નાસ્તિપયાનું નાસ્તિપર્યાનું પટ सश्म એવે અને અવા અન वाग વાલુપ્રભા योग વાલુકાપ્રભા વૃત્તિ 35 मळकर्म गंधनामकम धर्मध्यान વૃત્તિરૂપ मळकर्म गधनामकर्म धमध्यान 10 0 118 d 120 12 3 128 130 123 यत्रात સંયોગ तनुयोगिनाम પિકાસને સમચતુર शीतोष्ण સવાત मत्रात ોગી तनुयोगीनाम પર્યકાસને સમચતુર 144 6 51 સમુધાત For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सी. અશુદ્ધિ. पृष्४. 156 158 તિગિ nks..2 167 दृष्टि डदीरणा श्रतान भक समुद्रात भव 'उत्तरक्षेत्र मव्य आहारा शुद्धि તિગ दृष्टि उदीरमा श्रुतान भव्य समुदघात भाव ઉત્તરકુરૂ भव्य आहारी પરિણામવા शरोर समामा बंध उपयोग 1. પરિણમનવાળી 185 18 155 : < a शरीर समाप्ता बंघ उपयाग : बघ बंध તેમજ चघहेतु તેમજ बंधहेतु शरर વચનગી बंघ बध शरीर વચનો બી. बंध बंध 218 बंध बंघ बंघहेतु बंधहेतु दिठ्ठ 240 250 255 दिछी संयम सयम 26 For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 34. साथ शुद्धि. અશુદ્ધિ. 8-117 गुणस्थाथ येग याग उदरणा उदोश्णा शरीर घन्धहेतु वन्धहेतु 34 बंध 8-127 गुणस्थान योग योग उदीरणा उदीरणा शरीर बन्धहेतु बन्धहेतु રાપર, 70 38' उपयोग उपयोग वन्धहेतु बंधहेतु 374 ચક્ષુદશન ચક્ષુદર્શન 78 આદારિક દારિક गुणस्थानक गुणस्थान મિત મિથ્યાત્વ बन्धहेतु बन्धहेतु 412 ege 44 શીતયાની શીતયોનિ 435 समकत्व सम्यकत्व 437 माव भाव 441 उपयाग उपयोग 442 ધ્યાનતત 'નવર 44310 બને બને 444 અવિક્ષિત અવિક્ષિત संवयण संघयण या शिवाय यां सम दृष्टिश 25 // प्रमाणे (टि-बधि છપાયેલું છે. ત્યાં ત્યાં આગળ આ પ્રમાણે (દષ્ટિઈ) સુધારીને વાંરવા. For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે આ પુસ્તક તથા અન્ય તૈયાર પુસ્તકો નીચેના ઠેકાણેથી મળી શકશે.૧ ગીત રત્નાવની (સીલીકમાં નથી) શ્રીમત *2* 3, 0-6 -0 2 પ્રકરણ સુખસિલ્વ. પ્રથમ વિભાગ * ફક્ત ટપાલ ખર્ચ 3 પ્રકરણ સુખસિન્ધ–દ્વિતીય વે ... ફક્ત ટપાલ ખર્ચ 4 સવેધ છત્રીશી-પૃષ્ઠ 464 ... ફક્ત ટપાલ ખર્ચ 5 સુપાર્શ્વનાથ ચરીયું ગુજરાતી ભાષાંતર. જ 2. તૈયાર થાય છે. વિઠ્ઠલભાઇ જીવાભાઈ પટેલ, ઝવેરીવાડ, નાગોરીસરાહ, અમદાવાદ ભાગ - ર વસંત પ્રિન્ટીંગ પ્રેસ (છાખખાનું) થઈ, અમારે ત્યાં દરેક પ્રકારના ધામક અને વાર્તાએનાં અંગ્રેજી, સંસ્કૃત, જૈની, હિંદી, ગુજરાતી વગેરે ટાઈપેનમાં સફાઈદાર પુસ્તકા વાયદેસર છાપી આપવામાં આવે છે. એકવાર કામ આપી ખાત્રી કરવા ભલામણ કરીએ છીએ.C,'બહાર ગામના ઓર્ડર ઉપર :: પુરતું ધ્યાન આપવામાં સમાવે છે. :: ઠેકાણુ” રાયપુર શામળાની પાળ, અમદાવાદ For Private And Personal Use Only