________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અપર્યાપ્ત અવસ્થામાં ન હોય. તેમજ ગુણપ્રત્યયિક વૈકિયમિશ્રયેગમાં ત્રણસંગ્રામથી દીર્ઘકાલિકી અને દ્રષ્ટિવાદોપદોપદેશિકી એ એ સંજ્ઞા હેય, કારણકે પર્યાપ્ત અવસ્થામાં રચાતા મનુષ્ય તથા તિચિના વિકિયમિશ્રમાં એ બને સંજ્ઞાઓ હોય છે. પરન્તુ વાયુકાયના મિશ્રણમાં ત્રણમાંની એક પણ સંજ્ઞા ન હોય. (22) 3 8 (૨૦)–પ્રથમ વેકિયમિશ્રમાં વર્ણવેલા જ્ઞાન, અજ્ઞાન અને દર્શન દ્વારની પદ્ધતિ પ્રમાણે ભવપ્રત્યયિક આથયિ 8 ઉપગ. અને સામાન્યપણે 10 ઉપયોગ છે. (રર) દ 2 (૩)–કિયમિરોગમાં પ્રથમ વર્ણવેલા સમ્યકત્વદ્વાની પદ્ધતિએ ભવપ્રત્યયિક અથયિ 2 દષ્ટિ, અને ગુણપ્રત્યયિક આશ્રયિ 3 દષ્ટિ હોય છે. (ર૩) વંધ 7-202 (૭–૪)–ભવપ્રત્યયિક વિકિયમિશ્ર ચોગમાં આયુષ્ય સિવાય 7 મૂળ કર્મને બંધ હોય, કારણકે દેવ તથા નારકને અપર્યાપ્ત અવસ્થામાં આયુષ્યકર્મ બંધાય નહિ. તેમજ ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રણમાં આયુષ્ય સિવાય 7 કમનો બંધ હોય. ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમનું આયુષ્યને બંધ હોય કે નહિ? તે શ્રી બહુશ્રુત જાણે. વળી ભવપ્રત્યયિક વેકિયમિશ્ર યોગમાં 4 આયુષ્ય, દેવદ્રિક, નરકક્રિક, આહારદ્રિક, વૈક્રિયદ્વિક સૂક્ષ્મત્રિક, વિકલત્રિક, એ 18 પ્રકૃતિએ સિવાય 102 પ્રકૃતિએ બાંધે, અને ગુણપ્રત્યયિકમાં આહારકશ્ચિક, અને ચાર આયુષ્ય સહિત દ પ્રકૃતિ સિવાય 114 પ્રકૃતિનો બંધ આિદારિયોગી અથવા મનુષ્યના સામાન્યબંધવત્ જાણ. અહિં પણ આયુષ્યને નિર્ણય શ્રી બહુશ્રુતના વચનથી જાણ. (ર૪) 32 8-86 (8-26) –સર્વ પર્યાસિઓવડે અપર્યાપ્ત દેવ તથા નારકના વૈક્રિયમિશ્રયોગમાં સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાસ, 4 આનુપૂછી, 4 અશુભ જાતિ, દારિકટ્રિક, આહારક For Private And Personal Use Only