________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪જર છે, અને સચિરાદિ ભેદમની સચિત્ત વિદ્યુત અને શંખાવ વિના 9 યોનિ છે. અચશેચ આધ્યાનમાં. પ્રથમનાં 3 આર્તધ્યાન છઠ્ઠા ગુણસ્થાન સુધી છે અને આ અગ્રાચધ્યાન મુનિને નહિ હેવાથી પાંચમા ગુણસ્થાન સુધી છે. માટે 27 દ્વારે આર્તધ્યાન તુલ્ય છે, પરંતુ જે 9 દ્વારમાં તફાવત છે તે નીચે પ્રમાણે જાણવો– (4) યોગ રૂ–૨–આહારકશ્ચિક રહિત 3 આ ધ્યાનવ(૧) સંયમ –અવિરતિ અને દેશવિરતિ ચારિત્ર છે. (26) ગુણસ્થાન –પ્રથમનાં પાંચ ગુણસ્થાન છે. (ર૪) 32 ૮૨૦૬–આહારકટ્રિક અને જીનનામ રહિત સંક્ષિપર્યાપ્તવત. અથવા આહારકદ્ધિક વિના 3 આર્જા વત્ . (ર) હોરા 8-2 –ઉદયવતું. (27) રર ક–આહારકશરીર વિના. (28) વહેતુ :- રૂ–આહારકના 2 લેગ વિના 3 આધ્યાનતત. (2) સમુઘાત –આહારક અને કેવળી સમુઘાત વિના. (23) માત્ર ૬-કર–સર્વવિરતિ અને મન:પર્યવ વિના 3 આધ્યાનવત્ . इति आर्तध्यानचतुष्के 36 द्वारप्राप्ति: समाता. 4 ધર્મધ્યાનમાં. સર્વે દ્વારે અપ્રમત્ત ગુણસ્થાનવતું જાણવાં. કારણકે એ ચારે ધ્યાન મુખ્યત્વે કેવળ અપ્રમત્ત મુનિને જ માનેલાં છે. For Private And Personal Use Only