________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 441 3 આર્તધ્યાનમાં. અશાચ સિવાયનાં 3 આર્તધ્યાનમાં 5 ગતિ વિગેરે 14 દ્વારે સર્વ ઉત્તરભેદ સહિત છે, શેષ રર દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે છે (2) fજય 6, () કાર ? (ત્રીસ), (4) રાજ રૂ-૧ર ( દા. મિશ્ર, કાર્મણ વિના) (7) જ્ઞાન રૂ, (2) સાત્રિ કે (સૂક્ષ્મ, યથાવ વિના), (20) રન ર ( કેવળટ વિના ) , 2) શિત્વ 2 (સંજ્ઞિ), (22) મહરિ૧ 2 ( ઓજઆહાર વિના સર્વ પ્રતિભેદ સહિત), (26) ગુરથાન 6, (27) કર્મ 2-222, (20) તા 4-2, (ર) ૩૫થાન 2, (ર૩) બંધ 8-118 ( આહાર 2 વિના), (24) 32 8-08 ( જીનનામ વિના સંક્ષિપર્યાવત્ ). (ર) ૩રીરના 8-08 ( ઉદયવત ), (28) વંધનું 4-00 ( દા. મિશ્ર, કાર્મણ વિના), (22) દયાન 1 ( પિતાપિતાનું ), (રૂર) સમુરઘાત દ (કેવળી વિના)–સુગમ છે. કારણ કે એ 3 આધ્યાન પર્યાપ્ત સંપિચેન્દ્રિયને છઠ્ઠા ગુણસ્થાન સુધી છે માટે તે અનુસારે દ્વારાવતાર જાણવો. (33) માય - ૪–ક્ષાયિક લબ્ધિ 5, કેવળ૦ 2, ક્ષાયિક ચારિત્ર અને ઉપશમ ચારિત્ર એ 9 ભાવ વિના. (34) વાધના—ત્રસવત. (31) સ્થિતિ–ઉત્કૃષ્ટ ભવસ્થિતિ 33 સાગરોપમ છે, શેષ ત્રણે સ્થિતિ અન્તર્મુહૂર્ત છે. અહિં બન્ને પ્રકારની કાયસ્થિતિ અતર્મુહૂર્ત હેવાનું કારણ એ છે કે ધ્યાન કાળ અન્તર્મુહૂ ર્તથી અધિક ન હોય. અન્તર્મુહૂર્ત વીત્યા બાદ અવશ્ય ધ્યાનાક્તર થાય, અથવા મગનું ચળાયમાનપણું થવાથી ચિંતા પરિણતિ થાય. કારણકે ધ્યાન તે મનની સ્થિરતા રૂપ છે તે અન્તર્મુહૂર્ત સુધી જ એક સ્વરૂપે રહી અવશ્ય પલટાય છે. (રદ) થોનિ–સંક્ષિ પંચેન્દ્રિય સંબંધિ ર૬ લાખ યોનિ For Private And Personal Use Only