________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યેગમાં સર્વે દ્વાર કાગ વત્ છે. પરંતુ 1 કાયસ્થિતિમાં તફાવત છે તે નીચે પ્રમાણે છે– () fથતિ–જઘન્ય કાયસ્થિતિ અનાદિ સાન્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અનાદિ અનન્ત તે અનુક્રમે ભવ્ય અને અભવ્ય આયિ છે. અહિં અગીપણું પામી પુનઃ પતિત થવાના અભાવે એથી કમી કાયસ્થિતિ ન હેય. વળી કાયાગમાં જે આવલિકાના અસંખ્યાતમા ભાગના સમય જેટલા પુલ પરાવર્ત પ્રમાણે કાયસ્થિતિ શ્રી પ્રજ્ઞાપનાજીમાં કહી છે તે વ્યવહાર રાશીમાં આવી પુનઃ વનસ્પતિમાં ભ્રમણ કરવાથી કેવળ કાર્યગની અપેક્ષાએ કહી છે એમ જાણવું. તે કાયસ્થિતિ અહિં સામાન્ય ચેગની જઘન્ય કાયસ્થિતિ તરીકે અંગીકાર ન કરાય. વળી યુગના 15 પ્રતિભેદમાં સર્વે દ્વારેની પ્રાપ્તિ પૂર્વ દર્શાવેલી છે. इति बन्धहेतुचतुष्के 36 द्वारप्राप्तिः समाप्ता. (29) 4 ध्यानमा 36 द्वारोनी प्राप्ति. આર્તધ્યાનમાં સર્વે દ્વારા વક્ષ્યમાણ 3 આર્તધ્યાનવ જાણવા. રેદ્રધ્યાનમાં લક્ષ્યમાણ 4 રૌદ્રધ્યાન થતું. ધર્મધ્યાનમાં લક્ષ્યમાણ 4 ધર્મધ્યાવતું. શુકલધ્યાનમાં સર્વે દ્વારે વફ્ટમાણ જાદાં જુદાં ચાર શુકલધ્યાનને અનુસારે પરસ્પર મેળવીને કહેવાં. For Private And Personal Use Only