SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 323 અભયમાં. અભયમાં 14 દ્વારા ભવ્યવત્ છે, બાકીના દ્વારમાં જે તફાવત છે તે નીચે પ્રમાણે. (4) જ શરૂ–અભવ્યને ચારિત્રના અભાવે આહારકદ્ધિક ગ ન હોય માટે. (7) જ્ઞાન –અભવ્યને સમ્યકત્વના અભાવે જ્ઞાન ન હોય. (6) સંયમ 1 (અવિરતિ, 20) ફન રૂ (કેવટ વિના), (2) મણ 2 (અભવ્યત્વ), (3) સભ્ય વર (મિથ્યાત્વ), (16) ગુરથાન 2 (મિથ્યાત્વ),–સુગમ છે. (27) વીર ૪-રૂવ (રૂરૂરૂ, ૧૬)–લેકનિક અને 5 અનુત્તર એ 14 પર્યાપ્ત અને 14 અપર્યાપ્ત મળી 28 દેવના ભેદ બાદ કરતાં શેષ 535 ભેદ અભચના હેય. અથવા કેટલાએક બીજા ગ્રંથને અનુસારે પરમાધામીને ભવ્યજ ગણવામાં આવે પરમાધામીના 30 ભેદ બાદ કરતાં 505 ભેદ અભવ્યના હાય. અથવા યુગલિકોને પણ જે ભવ્યજ ગણવામાં આવે તે 86 યુગલિકના પર્યાય અપર્યાપ્ત મળી 172 ભેદ 505 માંથી બાદ કરતાં શેષ 333 જીવભેદ અભવ્ય હોય. (20) સંજ્ઞા –ર–સમ્યક્ત્વના અભાવે દષ્ટિવાદ સંજ્ઞા ન હોય. (ર) કv 6 (5 જ્ઞાન અને કેવળદર્શન વિના ), (22) દષ્ટિ 2 (મિથ્યા)–સુગમ છે. (ર૩) ધ 8-127, (ર૪) 32 8-127, (ર) કરn 8-127, (ર૬) સત્તા ૮-૧૪૯કારણકે આહારકદ્ધિક અને જીનનામ 1. લેકાતિકમાં આંધપતિ દે ભવ્ય તરીકે ગણવા. શેષ દે બને પ્રકારના ગણી શકાય. પણ મુખ્યતાએ અધિપતિને આયિ લોકાન્તિકસંતા છે. એ ભાવ શ્રી વિચારસાર મંથમાં છે. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy