________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 324 એ ત્રણને, બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા ન હોય, તેમજ ઉદયમાં સમ્યક્ત્વ અને મિશ્ર એ બે પણ ન હોય. (27) ફીર છે (આહાર વિના), (28) ધંધતુ - (આહ: દ્વિક વિના) (ર૬) સ્થાન 8 (અશુભ), (૩ર) સમુદ્રયાત 9 (આહાહ અને કેવલી વિના)–સુગમ છે. (33) મા રૂ-રૂર–મૂળભાવ ઉપશમ અને ક્ષાયિક વિના ત્રણ છે, અને ઉત્તરભાવમાં 5 લધિ, 3 અજ્ઞાન, અને 2 દર્શન એ 10 ક્ષાપશમભાવ, 21 દચિકભાવ, અને ભવ્યત્વ વિના 2 પરિણામિકભાવ એ 33 ઉત્તરભાવ હોય. (રૂટ) સરગાના–અવિરતિ ચારિત્રવતું (31) સ્થિતિ–ભવસ્થિતિ ભવ્યવસ્, અને કાયસ્થિતિ અનાદિ અનંત છે. કારણકે અભવ્યપણને કઈ કાળે પણ અન્ત ન હોય. इतिश्री भव्यद्वये 36 द्वारप्राप्तिः समाप्ता. 6 सम्यक्त्वमा 36 द्वारनी प्राप्ति. ઉપશમ સમ્યકત્વમાં (2) ગતિ ક, (2) દ્રિા , (3) વાય ? (ત્રસકાય), () ચોન શરૂ (આહા૨ વિના), (9) 26 2, (6) વાઘ ક-૨ (4 અનંતા વિના), (7) જ્ઞાન છે (કેવળ વિના), (8) અજ્ઞાન 0, (2) સં દ (પરિહારવિશુદ્ધિ વિના), (20) 1. અનાદિ મિથ્યાત્વી પ્રથમ ઉપશમ સમ્યક્ત્વ પામે તે વખતે ચૌદ પૂર્વીપણાને અભાવ હોવાથી અને ચૌદપૂવ પણ ઉપશમણિ પ્રાર. ભતાંજ ઉપશમ સમ્યક્ત્વ પામે તે વખતે અપ્રમત્તતા હોવાથી અથવા વિરાદ્ધ પરિણામ હોવાથી આહારની રચના તથા રચાયેલા આહારકનો પણ સંભવ ન હેય માટે. તથા ઔદારિકમિત્રોગ પ્રાયઃ સંભવતો નથી તો પણ ચોથા કર્મચથ અને પંચસંગ્રહમાં કહેલો હોવાથી અહિં અંગીકાર કર્યો છે, પણ તત્વ શ્રી બહુશ્રુતગમ્ય. For Private And Personal Use Only