________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન રૂ, (22) રચા 6 (પ્રતિપન્નભાવે), (22) મગ 8 (ભવ્ય), (22) સભ્ય 2 (ઉપ૦), () શિર ર (સંક્સિ) –સુગમ છે. () સારી ર–ઉપશમ સમ્યક્ત્વ પર્યાપ્ત અવસ્થામાં હોય છે માટે એજ આહાર ન હોય, તથા ત્રાસને હાય માટે 6 દિશિને જ આહાર હય, શેષ સર્વ ભેદના આહાર હય. (26) ગુજસ્થાન –ચોથાથી અગીઆરમા સુધીનાં ઉપશમણિ સંબંધિ આઠ ગુણસ્થાન હોય. આગળનાં ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક્ત્વજ હોય અને પ્રથમનાં ત્રણમાં મિથ્યાત્વાદિ હાય માટે શેષ 6 ગુણસ્થાન ન હોય. (27) ગામે 2-228 (૨-ર૦૩)– કાન્તિક અને 5 અનુત્તર એ 14 સિવાયના 85 પર્યાપ્ત દેવ, ૧૦૧૫ર્યાસગર્ભજ મનુષ્ય, 5 પર્યાપ્ત ગજતિચ, અને છ પયોત નારક એ પ્રમાણે 198 જીવભેદ પાંચસેત્રેસઠમાંથી હાય, અને ચૌદ જીવલેદમાંને સંગ્નિપર્યાયરૂપ એકજ ભેદ હાય. અહિં લોકાતિક અને અનુત્તર દેવામાં ઉપશમ સમ્યક્ત્વ નહિ માનવાનું કારણ એ છે કે જે ઉપશમશ્રેણિ પ્રારંભવી હોય તે અનાદિ મિથ્યાત્વનો ત્યાગ કરવા માટે ઉપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરવું જોઈએ, અને એ દેને એમાંનું કેઈપણ કારણ નથી. તથા મતાન્તરે ઉપશમશ્રેણિથી કાળ કરી ઉપશમ સમ્યક્ત્વ સહિત અનુત્તર દેવ થાય એમ અંગીકાર કરીએ તે ચાદમાંના બે ભેદ અને પાંચસેત્રેસઠમાંના 203 જીવભેદ હોય. વળી એજ મતે અનુત્તરમાં ગયાબાદ તુર્ત ઉપશમને ત્યાગ કરી પશમ સભ્યત્વ પ્રાપ્ત કરવું જોઈએ. (28) જffણ 6, (26) 20, (20) વંશ -2 (હેતુ વિના), (22) 35 7, (22) દૃષ્ટિ ? (સમ્યo)સુગમ છે. (ર૩) ચંs -૭૭–૨થા ગુણસ્થાને જે 77 પ્રકૃતિને બંધ કહ્યો છે તેમાંથી 2 આયુષ્ય વિના શેષ 05 પ્રકૃતિ બંધાય For Private And Personal Use Only