________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 312 (30) સંઘચ 6, (32) સંરથાન 6, (32) સમુથાત દ (કેવલીસમુદ્યાત વિના) –એ સર્વ દ્વારે સમજવામાં સુગમ છે. (23) માવ -ક૬–કેવળદ્ધિક અને 5 ક્ષાયિકલબ્ધિ એ 7 કેવળજ્ઞાનીને જ હાય માટે તે વિના શેષ 46 ભાવ હાય. (3) અવગાહના, () સ્થિતિ, (36) ચંનિ–એ ત્રણે અવિરતિ ચારિત્રવત્ . જુતિ અષ્ણુને રૂદ્ર મારા. ચક્ષુદર્શનમાં. (2) ગતિ ક–ચારે ગતિવાળા જેને ચક્ષુ હોય છે. (2) રિશ કન—ચક્ષુઈન્દ્રિય ચતુરિન્દ્રિય અને પંચે ન્દ્રિય જીવોને હોય પરંતુ એકેન્દ્રિયાદિને ન હોય. () શાંગ –ચક્ષુઈન્દ્રિયવાળા ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવે ત્રસનિકાયી છે. (4) રૂ–૩–મૂળગ ત્રણ અને ઉત્તરગ 13 હોય છે. કારણકે ચક્ષુદર્શન કરણપર્યાપ્ત છદ્મસ્થજીવને હેય, તેમજ તેને આદારિકમિશ્ર અને કામણગ હોય નહિ. (1) રૂ, (6) ર ક-ર૧, (7) જ્ઞાન (કેવલવિના), (8) સાન 3, () સંયમ 7, (20) ર્શન રે (કેવલ વિના), (22) જે 6, (2) મગ 2, (3) સાવ 6, (24) સંવિ ર–એ દ્વારા સમજવામાં સુગમ છે. (21) સહારવ –ચક્ષુદર્શનમાં કેવળ આહારીપણુંજ હોય પણ નિરાહારીપણું હેય નહિ, કારણકે નિરાહારીપણું તે વકગતિએ પરભવમાં જતાં માર્ગમાં, કેવળીને સમુદ્યા સમયે તથા અગીપણમાં હોય એ ત્રણમાં તે વખતે ચક્ષુદર્શન હેય નહિ. વળી કરણપર્યાયાવસ્થામાં એજ આહાર ન હોય. દિશિઆહાર 6 For Private And Personal Use Only