________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 313 દિશિને જ હોય. કારણકે ચક્ષુદની જીવ ત્રસનિકાયી છે. આભેગાદિ અને સચિત્તાદિ સર્વે પ્રકારના આહાર હોય છે. (6) ગુજસ્થાન ૨૨–છવાસ્થને બાર ગુણસ્થાન છે માટે. (7) કોમેદ રૂ-૨૨૮–ચોદ ભેદમાંના પર્યાપ્તચતુરિન્દ્રિય, પર્યાપ્તઅસંગ્નિ, અને પર્યાપ્તસંક્ષિ એ ત્રણ ભેદ હોય. તથા પાંચસેત્રેસઠમાંના 9 પર્યાદેવ, 101 પર્યાસગર્ભજ મનુષ્ય, 5 સમુરિછમતિર્યંચપર્યાત, 5 ગર્ભજતિચપર્યાપ્ત, પર્યાપ્તચતુરિન્દ્રિય, અને 7 પર્યાસનારક એ 218 જીવભેદ હેય. (28) જાતિ 6, (22) બાળ 20, (ર૦) સં ક-, (22) કાયા 20, (રર) પુષ્ટિ રૂ–સુગમ છે. (ર) ઉપ ૮-૧૨કરણપર્યાપ્ત છઘસ્થને સર્વ પ્રકૃતિઓ બંધાય. (ર) 4 ૮-૧૦૨–એકેન્દ્રિયાદિ 3 જાતિ, સ્થાવરાત્રિ 4, જીનનામ, આત૫, આનુપૂવ 4, એ 13 વિના 104 ઉત્તરપ્રકૃતિએ ઉદયમાં આવે, અને મૂળ આઠેકર્મ ઉદયમાં આવે. (ર) રા ૮-૨૦૨–ઉદયવત(૨૬) તા ૮-૪૮–સુગમ છે. (ર૭) (28) પતુ ક-૧ (આદારિકમિશ્ર અને કાર્મણ વિના)-સુગમ છે. (22) થાન –અચક્ષુદર્શનવત, (30) સંઘ દ(૩૨) સંસ્થાન દ, (૩ર) સમુદ્યત 6, (23) માવ -ક–અચક્ષુદર્શનવત્ - (3) અવન–અચક્ષુદર્શનવતુ. પરંતુ જન્મદેહની ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન, અને સમુઘાતકૃત અવગાહના લગભગ 8 રજજુ પ્રમાણ છે. કારણકે સૌધર્મ અથવા ઈશાન સ્વર્ગને દેવ અલોકને અને પૃથ્વી આદિ પણે ઉત્પન્ન થાય તે મરણસમુદઘાત વખતે, અથવા અમૃત સ્વર્ગને દેવ મિત્ર નારકને For Private And Personal Use Only