________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (1) સામ –મુનિને દેશવ્રત અને અવ્રત વિના સામાયિકાદિ પાંચે ચારિત્ર હોય છે. (20) રર્શન રૂ–કેવળદર્શન વિના શેષ ત્રણે દર્શન હેય. (2) ફા દૂ–પ્રત્યુત્પન્નભાવે ? શુભલેશ્યા અને પ્રતિપન્નભાવે છએ લેસ્યા હોય છે. (22) મચ –મનપર્યવજ્ઞાન ભવ્યને હોય છે. (22) ૪ઘવ રૂઉપશમ, ક્ષયોપશમ, અને ક્ષાયિક એ ત્રણ સમ્યક્ત્વ છે. (24) સંશય –મન:પર્યવજ્ઞાની સંપત્તિ હોય છે. 0 () ગાદાર –મન૫ર્યવજ્ઞાની ફક્ત આહારી હોય છે, કારણકે મન:પર્યવજ્ઞાન પરભવમાં સાથે નહિ જતું હોવાથી વક્રગતિ સંબંધિ અનાહારીપણું નથી, અને કેવલીસમુઘાત સંબંધિ તથા અગિપણનું અનાહારકપણું પણ મન:પર્યવ જ્ઞાનમાં હોય નહિ. વળી એજ વિગેરે આહારના ભેદેમાંથી લેમઆહાર અને કલાહાર હય, કારણકે એજઆહાર શરીર અપર્યાપ્તપણામાં હોય અને તે વખતે મન:પર્યવજ્ઞાન ન હોય. (26) ગુખથાન ૭–છઘસ્થ મુનિને છઠ્ઠાથી બારમા ગુણ સ્થાન સુધીનાં 7 ગુણસ્થાન હોય. (7) મે ૨–૨–ઐદમથી એક સંક્ષિપર્યાપ્ત ભેદ હોય. અને પાંચ ત્રેસઠમાંથી 15 પર્યાપ્તકર્મભૂમિ જ મનુષ્યના 15 ભેદ હોય. કારણકે મુનિપણું એ જીવને છે. (28) vયf 6, (26) પ્રાણ 20, (20) સં 4-2, (ર) ૩vોજ 7, (રર) પ્રષ્ટિ –એ પાંચે દ્વાર મતિજ્ઞાનવત્ જાણવાં. (ર૩) વંધ ૮-દ–પ્રમત્તગુણસ્થાને જે 63 ને બંધ છે 2. મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાબાદ ઇતિપન્નર ઉવજ્ઞાન કહેવાય. એ બને ભાવ મંત્યાદિજ્ઞાનમાં હોય છે. For Private And Personal Use Only