________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ઈન્દ્રિયે, ત્રણ ગ, શ્વાસછવાસ અને આયુષુ વાકાન અથવા દ્રવ્ય પણ કહેવાય છે તે નીચે પ્રમાણે
૨ ક્ષત્રિય ખ–શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ શીત છે, આ ઉષ્ણ છે, વિગેરે સ્પર્શ પરીક્ષા હોઈ શકે છે, માટે જ્યાં સુધી જીવ શીત ઉષ્ણુદિ સ્પર્શેન્દ્રિપગવાળે હાય ત્યાં સુધી “આ જીવે છે” એમ ઓળખાય છે માટે સ્પર્શેન્દ્રિપગ એ પ્રાણ છે. આત્મા જ્યારે શરીર છેડી પરભવમાં જાય છે ત્યારે અભ્યન્તર નિર્વત્તિરૂપ સ્પર્શ ઈન્દ્રિય તે શરીર સાથેજ રહી છે છતાં પણ જીવ નહિ હેવાથી તેને કંઈ પણ ઉપગ પ્રવત્તિ શકતા નથી.
ર રસનેન્દ્રિય ખ–શરીરમાં જીવ હોય ત્યાં સુધી જ આ મધુર છે, આ ખાટું છે એવી રસપરીક્ષા હેઈ શકે છે, માટે જીવ જ્યાં સુધી રસનેન્દ્રિયના પગવાળો હોય ત્યાં સુધી શરીરમાં જીવ છે એમ ઓળખાય છે તે કારણથી રસનેન્દ્રિયે પગ એ પ્રાણ છે. આત્મા પરભવમાં ગયા બાદ અહિં પડી રહેલા શરીરમાં બાહ્યનિવૃત્તિ ઈન્દ્રિયરૂપ જીહા, અને અભ્યન્તરનિવૃત્તી ન્દ્રિયરૂપ જીહેન્દ્રિય અને વિદ્યમાન છે તે પણ તે જીભ ઉપર મરચું વિગેરે લગાડતાં તીખાશદિને કંઈ પણ અનુભવ હોય નહિ.
પ્રાજિત્રા પ્રા–જ્યાં સુધી શરીરમાં આત્મા હોય ત્યાં સુધી જ નાકદ્વારે સુગંધ-દુર્ગધને અનુભવ થાય છે, માટે ઉપર કહેલી પદ્ધતિએ ધ્રાણેન્દ્રિય એ પ્રાણ છે.
છે –જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી ચક્ષુદ્વારા પદાર્થનું રૂપ, વર્ણ, આકાર વિગેરે દેખી શકાય છે અને શરીરમાંથી જીવ ગયા બાદ બાહ્ય નિર્વત્તિ રૂપ ચક્ષુ ઉઘાડી છે તથા અભ્યન્તરનિર્વત્તિરૂપ ચક્ષુઈન્દ્રિયના તારા-કીકીઓ વિદ્યમાન છે તેપણ પદાર્થનું રૂપ વિગેરે દેખો શકાતું નથી માટે ચક્ષુઈન્દ્રિય તે પ્રાણ છે.
૯ છોરિ પ્રા–જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી
For Private And Personal Use Only