SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 35 અને કાશ્મણ એ 2 ગ, એ સર્વ મળી ૩ર બંધહેતુ છે. અને એજ 14 પર્યાપ્ત દેવરૂપ 14 જીભેદમાં 12 અવ્રત, 19 કષાય, 8 મનગ, 4 વચનગ, અને 1 વૈક્રિયગ એ સર્વ મળી 40 બંધહેતુ છે. સનતકુમારથી અશ્રુત સુધીના 10 ક૯૫ના દેવ, 2 ઉધ્વકિલિબષિક, અને 9 વૈવેયક એ 21 અપઆંસ દેવરૂપ 21 જીવભેદમાં 1 અનાભેગિક મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક અને સ્ત્રીવેદ વિના 23 કષાય, તથા વેકિયમિશ્ર અને કાર્પણ એ 2 વેગ મળી 37 બંધહેતુ છે. તથા એજ ર૧ પર્યાપ્ત દેવરૂપ ર૧ જીવભેદમાં 5 મિથ્યાત્વ, 12 અત્રત, 23 કષાય, અને 9 વેગ એ 49 બંધહેતુ છે. 7 અપર્યાપ્ત નારકમાં પણ એકવીસ અપર્યાપ્ત દેવભેદની પેઠે 37 બંધહેતુ છે, પરંતુ પુરૂષદને બદલે નપુંસક વેદ કહે. અને 7 પર્યાપ્ત નારકમાં એકવીશ પર્યાપ્ત દેવભેદની પેઠે 49 બંધહેતુ છે પરંતુ પુરૂષદને બદલે નપુંસકવેદ કહે. પૂર્વે કહેલા 14 તથા 21 મળી 35 દેવ સિવાયના શેષ 64 અપર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવિરતિ, નપુંસક વેદ વિના 24 કષાય, તથા વૈકિયમિશ્ર અને કામણગ એ 38 બહેતુ છે. એજ 64 પર્યાપ્ત દેવરૂપ 64 જીવભેદમાં 5 મિથ્યાવ, 12 અવ્રત, 24 કષાય, અને 9 યુગ મળી 50 બંધહેતુ છે. 86 ઉપયોત યુગલિક રૂ૫ 86 જીવભેદમાં 1 અનાગ મિથ્યાત્વ, મનવિના 11 અવ્રત, નપુંસક વેદ વિના 24 કષાય, દારિકમિશ્ર અને કામણગ મળી 38 બંધહેતુ છે. તથા 86 પર્યાપ્ત યુગલિકામાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 24 કષાય, 4 મનાયેગ, 4 વચનગ, અને 1 દારિક વેગ મળી 50 બંધહેતુ છે. 15 અપર્યાપ્ત કર્મભૂમિના ગર્ભજ મનુષ્યરૂપ 15 જીવભેદમાં અપર્યાપ્ત યુગલિકમાં કહેલા 38 બંધહેતુમાં 1 નપુંસકવેદ અધિક ગણવાથી 39 બંધહેતુ છે, અને 15 પર્યાપ્ત કર્મભૂમિગર્ભજ મનુષ્ય રૂપ 15 જીવભેદમાં પ૭ બંધહેતુ છે. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy