________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૂર્ણિની સાક્ષી પૂર્વક કહેલું છે, શેષ 3 ગતિમાં અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ ઉપશમ સમ્યકત્વ ન હોય. વળી ગુણપ્રત્યયિક વૈક્રિયમિશ્રમાં તે 6 સમ્યકત્વ હોય, કારણકે પર્યાપ્તગર્ભજ મનુષ્ય તથા તિર્યંચને એ સમ્યક્ત્વ ઉત્તરક્રિય વખતે સંભવે છે. 1 અપર્યાપ્ત અવસ્થામાં ઉપશમ સમ્યકૃત્વ સંબંધિ બે અભિપ્રાય अणबंधोदयमायुग-बंधं कालं च सासणा कुणइ उवसमसम्मदिठ्ठ', चउन्हमेगंपि नो कुणइ // 1 // અર્થ–સાસ્વાદન સમ્યગદષ્ટિ જીવ અનંતાનુબંધિને બંધ, અનંતાનબંધિનો ઉદય, આયુષ્યનો બંધ, અને મરણ એ ચાર ક્રિયા કરે, પરંતુ ઉપશમ સમ્યગદષ્ટિ જીવ એ ચારે ક્રિયા ન કરે. વળી ઉપશમણિ પર ચઢેલ છવ શ્રેણિમાંજ મરણ પામી અનુતર દેવમાં ઉત્પન્ન થાય, તેને ઉપશમ સભ્યત્વ વિલય પામી ભવના પ્રથમ સમયથીજ ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, પરંતુ ઉપશમ સમ્યક્ત્વ ન હોય. શ્રી શતકવૃહત્ ચૂણિમાં કહ્યું છે કેजो उवसमसम्मदिछी उवसमसेढीए कालं करेइ सो पढमसमये चेव सम्मत्तपुंजं उदयावलियाए छोद्रण सम्मत्तपुग्गले वेएइ, तेण ૩વર્ષનો પત્તો સ્ટન્મ-અર્થ-ઉપશમ અણિમાં જે ઉપશમ સમ્યગદ્રષ્ટિ જીવ કાળ કરે છે તે છવ પ્રથમ સમયમાંજ ઉદયાવલિકાની અંદર સમ્યક્ત્વનાં પુલ પ્રક્ષેપીને ઉદયમાં લાવે છે, તે કારણથી અપર્યાપ્ત જીવ ઉપશમસમ્યગદ્રષ્ટિ ન હોય, એ બન્ને પાઠથી પ્રથમ અભિપ્રાય કહ્યો. બીજા અભિપ્રાયમાં શ્રી સતકા ચૂર્ણિવિષે કહ્યું છે કે-“MUT વનत्तावीसोदया देव नेरइए पडुच्च, नेरइगो खइगवेयग सम्मदिठ्ठी, તેવો તિવિિિદ વિ” અર્થ દેવ તથા નારક આશ્રયિ 25 અને ર૭ પ્રકૃતિનો ઉદય છે તે વખતે નારક સાયિક અને થોપશમ એ બે સંખ્યકૃત્વવાળા હોય છે, અને દેવ ઉપશમ સહિત ત્રણે સમ્યત્વયુક્ત હોય છે. વળી 25 નો ઉદય શરીર પHવડે અપર્યાપ્તને હોય, તેમજ 27 નો ઉદય શરીર પર્યાસિવ પર્યાપ્ત અને શેષ ઇન્દ્રિયાદિ પર્યાપ્તિએવડે અપર્યાપ્ત ને હૈયા છે. માટે અપર્યાપ્ત અવસ્થામાં દેવને ઉપશમ સમ્પર્વ હોય એ તાત્પર્ય છે. તત્વ શ્રીસર્વજ્ઞ જાણે. આ અધિકાર શ્રી પચસંગ્રહને પ્રથમવારની 25 મી ગાથાની ટીકામાં છે. For Private And Personal Use Only