________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 214 વચન યુગમાં (2) ગતિ ક, (2) જૂિથ ૨--ક-૧, (3) થાય , (ક) ચા 23, (9) વેર રૂ, (6) Sાય –ર૯, (7) જ્ઞાન , (8) અજ્ઞાન રૂ, (2) સંય 7, (20) રેન 4, (22) રચા , (22) મષ્ય 2, (23) સભ્ય 6, (24) સંક્ષિા 2, (29) માદાર 2, (ફ) ગુરથાન રૂએ 16 દ્વાર ત્રસકાય માર્ગણની પદ્ધતિને અનુસારે યથાયોગ્ય વિચારવાં, પરતુ ચેગ આહારક, તથા ગુણસ્થાન એ ત્રણ દ્વારા માગવત્ વિચારવાં. 17) કોમેટું -રર –ચંદ છવભેદની અપેક્ષાએ વચનયેગી જીવમાં પર્યાપ્ત દ્વિીન્દ્રિય, પર્યાપ્ત ત્રીન્દ્રિય, પર્યાપ્ત ચતુરિન્દ્રિય, પર્યાપ્ત અસંક્ષિ પંચેન્દ્રિય, અને પર્યાપ્તસંસિ પંચેન્દ્રિય એ પાંચ ભેદ હોય છે, એકેન્દ્રિયને તથા અપર્યાપ્તને વચનગન હાય. કારણકે વચનગ સ્વાગ્યે સર્વ પર્યાતિવડે પર્યાપ્ત થયેલ ત્રસ જીવને હેાય છે. તથા પ૬૩ જીવભેદમાં સર્વ એકેન્દ્રિય અને સર્વ અપર્યાપ્ત ભેદ બાદ કરતાં શેષ 3 વિકલેન્દ્રિય, 7 નારક, 10 તિર્યંચ, 101 મનુષ્ય અને 99 દેવ મળી રર૦ જીવભેદ હેય. (28) પતિ 6, (21 પ્રાણ 20, 20) સંત ક-૩, (22) જોર 22, (રર) દ્રષ્ટિ 3, (ર૩) ચિંધ ૮-ર-સુગમ છે. (ર૪) 32 ૮-૨૨૨–મૂળકર્મ સંબંધિ 8 નો ઉદય છે. અને ઉત્તરકર્મ સંબંધિ 112 ને ઉદય છે. કારણકે સ્થાવરાદિ 4, એકેન્દ્રિયનામકર્મ, આતપ અને 4 આનુપૂર્વી એ 10 કર્મને ઉદય મનેયેગમાં કહેલી પદ્ધતિએ વચનગીને પણ ન હોય. અને મનેયેગના ઉદયની અપેક્ષાએ અહિં વિકલત્રિકો અધિક ઉદય હોય. (21) 3 ૮-૧૨–ઉદયવતું. 1. અહિં વિજયાદિ વિમાનના દેવ આખા ભવમાં કઈપણ વખત વચન ઉચ્ચાર કરતા નથી, તેથી પ્રવૃત્તિરૂપ વચનયોગમાં એ દેવ ન ગણાય, પરંતુ તે દેવને વચનલબ્ધિ પ્રાપ્ત થયેલી છે તે અપેક્ષાએ વચનગમાં 99 દેવભેદ ગણવામાં વિરોધ નથી. For Private And Personal Use Only