________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાપ (રદ) તા ૮-૪૮–સુગમ છે. (27) રર ? –વચનગ પંચે શરીરવાળાને હેય. પરતું વચનોચ્ચાર પ્રથમનાં 3 શરીર કરી શકે, પણ તેજસ કાર્પણ ન કરી શકે. (28) ધંધનું ૪-ક-મૂળબંધહેતુ 4, અને ઉત્તરબંધહેતુ વચનલબ્ધિવાળા જીવને પણ છે, પરંતુ વચનગ પ્રવત્તિની અપેક્ષાએ કેવલી સમુદઘાત વખતને અને ભવ પ્રારંભને દારિકમિગ ન હોય. કારણકે કેવલી સમુદ્યત વખતે વચનગ પ્રવર્તે નહિ. વચનગ પ્રવર્તતી વખતે મનોવેગ અને કાગ કેમ ગણાય? એ શંકાને ઉત્તર એજ કે જીવના ઉપગ પૂર્વક વચનગ ગણીએ તે ઉપયોગ પુર્વક અન્ય વેગ ન હોય, પરન્તુ અહિં ઉપયોગની મુખ્યતા નહિ લેતાં સામાન્યપણે વીરૂપ ગ ગ છે. વળી શંકા થાય કે જે ઉપગનો આશ્રય ન ગણીએ તે ઉપયોગ રહિત એગ કર્મબંધને હેતુ કેમ હોય? તેને ઉત્તર એજ કે સ્થળ ઉપગ ન પ્રવર્તતે પણ નિવાગત, યા મુછગત જીને કર્મબંધ હોય છે. માટે વચન લબ્ધિવાળા અને વચન લબ્ધિ પ્રવર્તાવી શકે તેવા તેવા વખતમાં પ્રવર્તતા અન્ય રોગ પણ વચનગી જીવને અંગે ગણું શકાય છે. અને જે કાળે વચનયોગ પ્રવી નહિ, એવા સમુદ્યાતના કાળમાં વચનલબ્ધિ ઉપયોગમાં આવી શકે તેવી નહિ હોવાથી, વચનયોગ બંધહેતુ રૂપ પણ ન ગણી શકાય. તેમ મને પણ બંધહેતુરૂપ ન ગણ શકાય. તેમજ અગીકાળમાં પણ પ્રથમ પ્રાપ્ત કરેલી ચુંગ લબ્ધિને ઉપગ સર્વથા નહિ હેવાથી યુગને અભાવ ગણાય. (22) ચાર ર૪–શુકલ ધ્યાનને ત્રીજે ભેટ ગનિરોધ અવસરે સગીપણામાં કેવલી ભગવાનને મન વચન ક્યા બાદ કાયવતતાં હોય છે. અને ત્યારબાદ અગીપણામ શુકલ ધ્યાનને 4 થે ભેદ હોય છે, એ બન્ને વખતે વચન ચુંગ નથી, માટે વચન એગમાં 14 પાન છે. For Private And Personal Use Only