SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૩ રીતે ગુણનું નહિ પણ તે ગુણવાળા જીવનું આયુષ્ય જાણવું. એ આયુષ્યરૂપ ભવસ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહેવાશે. ૨ યાતિ –જીવ વિગેરેનું વિવક્ષિત સ્વરૂપ સતત નિરન્તર કેટલા કાળ સુધી ટકી રહે કે જે સ્વરૂપમાં એક સમચનું પણ અંતર ન પડે તેવા વિવક્ષિત સ્વરૂપના સતતકાળનું પ્રમાણ તે કાયસ્થિતિ કહેવાય. જેમ કોઈ પૃથ્વી આદિ જીવ અમુક સમયે વનસ્પતિભવ પ્રાપ્ત કરી દશહજાર વર્ષ બાદ મરણ પામી પુન: વનસ્પતિભવ પ્રાપ્ત કર્યો, એ પ્રમાણે વારંવાર વનસ્પતિ ભવ પ્રાપ્ત કરવાથી એકેક ભવન જે દશહજાર વર્ષ વિગેરે કાળ તે વનસ્પતિની ભવસ્થિતિ ગણાય. અને અનેક ભામાં પણ તે જીવ વનસ્પતિ સ્વરૂપે કાયમ રહેવાથી તે સર્વ ભવને જે કાળ તે વનસ્પતિની કાયસ્થિતિ ગણાય. એ કાયસ્થિતિ પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે કહેવાશે. (૩૬) નિ ૮૪ લાખ-૩-૩-૩-૩–તેજસ અને કામણ શરીરવાળા જ હારિકાદિ ભવધારણીય દેહમુદ્રની સાથે જે સ્થાને જોડાય તે સ્થાન ન કહેવાય અને તે જુદી જુદી ગણવાથી અસંખ્ય પ્રમાણુવાળી છે, પરંતુ સમાન વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળી અનેક નિઓને એક નિરૂપ ગણતાં ચોરાસી લાખ થાય છે. તે દ્વારસંધપ્રસંગે સવિસ્તર કહેવાશે. વળી તે નિ સચિત્ત અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારની છે, તેમાં જે ઉત્પત્તિસ્થાન આત્મપ્રદેશ યુક્ત હોય તે જાતિ, જેમ જીવતા પ્રાણીના શરીરમાં કીડાદિ ઉત્પન્ન થાય તે તે કીડાએની સચિત્તનિ કહેવાય, અને જે ઉત્પત્તિસ્થાન નિજીવ હોય તે અજિયોજિ, જેમ સૂકા કાખમાં મેર જાતના કીડા થાય છે તેઓની તે અચિત્તનિ છે, તેમજ જે ઉત્પત્તિસ્થાનના કેટલાક પ્રદેશ સજીવ અને કેટલાક પ્રદેશે નિર્જીવ હોય તે નિયતિ ગણાય. વળી તે નિશીત ઉષ્ણુ અને શીતાણ એમ ત્રણ પ્રકારની છે, તેમાં જે ઉત્પત્તિસ્થાન શીત સ્પર્શયુક્ત હોય તે શનિ For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy