________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 399 ધ્યાનની મુખ્યતા છે, અને ધર્મધ્યાન મધ્યમ હોય છે. (30) સંઘથળ 6, (32) સંસ્થાન 6, (રૂર) સમુદ્યાત છે (આહારક અને કેવળ વિના)-સુગમ છે. (23) માય ફ-રૂક–૧ ઉપશમભાવ (સમ્યકત્વ), 1 ક્ષાયિકભાવ (સમ્યક્ત્વ), 13 ક્ષપશમભાવ ( 3 અજ્ઞાન, મન:પર્યવ, સર્વવિરતિ વિના), 17 એયિકભાવ (અજ્ઞાન, મિથ્યાત્વ, દેવ ગતિ, નરક ગતિ વિના), અને 2 પરિણુમિકભાવ (અભવ્યત્વ વિના); એ 34 ઉત્તરભાવ હેાય. અને મૂળભાવ પાંચે હાય. () વાદન, (3) સ્થિતિ, (36) યોનિ–સામાયિક ચારિત્રવતું. પરંતુ નિદ્વારમાં તિર્યંચપંચેન્દ્રિયની ચાર લાખ નિ અધિક હોવાથી 18 લાખ નિ થાય. અને અવગાહના મરણ મુદ્દઘાતકૃત અવગાહના અયુત સ્વર્ગ પર્યન્ત 5 રજજુ પ્રમાણ દીર્ઘ હોય. કારણકે દેશવિરતિ છવ વધુમાં વધુ અયુત સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. અને જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે. इतिश्री देशविरति चारित्रे 36 द्वारप्राप्तिः समाप्ता. અવિરતિચારિત્રમાં. (2) ગતિ છે, (ર) દ્રિય ૨-૨-૩-૪-ક,(૩) વાય -સુગમ છે. (ક) . રૂ-શરૂ–આહારદ્ધિક વિના સર્વ યોગ હોય. કારણકે આહારકગ તે સર્વવિરતિવંત મુનિને હોય. (1) વેર 3, (6) રાય ઇ-ર–સુગમ છે. (7) જ્ઞાન રૂ–મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હાય, અને શેષ બે ચારિત્રના અભાવે ન હોય. (8) અજ્ઞાન રૂ, (6) સંયમ 1 (અવિરતિ), 0) રન રૂ, (22) યા 6, (22) મથવ 2, (23) સાવ 6, (24) સંજ્ઞા 2, (26) માદાર 2 (સર્વ ભેદપૂર્વક –સુગમ છે. For Private And Personal Use Only