________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 310 (દ્દ) ગુ થ ક–પ્રથમના ચારે ગુણસ્થાનવાળા જી ચારિત્ર રહિત હોવાથી અવિરતિવંત છે. (37) ગોમેદ ૨૪-૧દરૂ, (28) પથતિ દ, (21) 20, (ર૦) સં -2 (27) ૩પ 6, (22) જુષ્ટિ , (રરૂ) વધ 8-28 (આહારક 2 વિના), (ર૪) 32 8-222 ( જીનનામ અને આહારકદ્ધિક વિના ), (ર) કરીના 8-222 (ઉદયવતું). (ર૬) સત્તા 8-48, (ર૭) શરીર જ (આહારક વિના, –સુગમ છે. (28) વંદેતુ - –મૂળબંધહેતુ ચાર, અને ઉત્તરબંધહેતુ આહારકના બે પેગ સિવાય શેષ પંચાવન છે. (ર૬) દાન 8 (અશુભ), (30) સંજય દ, (32) સંથાર દ-સુગમ છે. (રર) મુર્થાત –આહારક અને કેવલી મુઘાત વિના પાંચ સમુદ્રઘાત છે. (23) માત્ર ૬-ક-મૂળભાવ પાંચ હોય, અને ઉત્તરભેદમાં 1 ઉપશમ ભાવનું સભ્યત્વ, 1 ક્ષાયિકભાવનું સમ્યકત્વ, ક્ષપશમ ભાવમાં છે વિરતિ અને મન:પર્યવજ્ઞાન વિના શેષ 15 ભાવ, ઉદયના 21 ભાવ, અને પારિણમિક ત્રણે ભાવ મળી કુલ 41 ભાવ છે. (34) ઘહિના–સૂકમનિગોદઆશ્રયિ અંગુલનો અસંખ્યાતમભાગ જન્મદેહની જઘન્ય અવગાહના, અને બાદર પ્રત્યેક વનસ્પતિની અપેક્ષાએ ઉત્કૃષ્ટ અવગાહના કંઈક અધિક 1000 જન પ્રમાણ છે. એ મૂળ દેહાવગાહના કહી અને ઉત્તરદેહાઅવગાહના જઘન્ય અંગુલને અસંખ્યાતમે ભાગ વાયુઆયિ છે, અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ જન તે મનુષ્ય આશ્રય છે. તથા સમુદ્દઘાતકૃત તૈજસ અવગાહના એકેન્દ્રિયાદિવત્ 14 રાજુ દીર્ઘ છે. For Private And Personal Use Only