________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 330 (2) સુનિ 1, () ઇ ? (વસ.), (4) શિવ 2 (સં)િ –સુગમ છે. (22) મહાર ર–આહારના સર્વભેદ છે પણ દિશિઆહાર છ દિશિને. (27) જમેર ર-ર૪–ચાદમાંના સંગ્નિ સંબંધિ બે ભેદ, અને પાંચ ત્રેસઠમાંના 18 દેવ, 202 ગર્ભજ મનુષ્ય, 10 ગર્ભજતિર્યચ, અને 14 નારક એ પ્રમાણે કર૪ ભેદ છે. (20) સં -૨–આહાદિ ચારે સંજ્ઞા છે, અને હેતૂપ, વિગેરેમાંથી ઉત્પ૦ વિના દીર્ઘકાલિકી અને દષ્ટિવાદિકી એ બે સંજ્ઞા છે. (ર૪) 324 ૮-૧૨૪–સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, કુજાતિ , એ 8 વિના શેષ 114 પ્રકૃતિને ઉદય છે. (ર) કોરા ૮-૨૪–ઉદયવતું. (36) fથતિ–ભવસ્થિતિ સુગમ છે, અને કાયસ્થિતિ જઘન્યથી અતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટ શતપૃથત્વ સાગરેપમ. (36) જન૨૬ લાખ એનિઓ પંચેન્દ્રિય સંબંધિ હાય, અને સચિત્તાદિ ભેદમાંથી સચિત્ત અને વિકૃતનિ સિવાય સર્વ ભેદ હોય. અસંસમાં. (2) જતિ ર–દેવ અને નારક અસંત્તિ ન હાય માટે. (2) ના ----–પચે જાતિના છ અસંક્ષિ હોય છે, તેમાં ચતુરિન્દ્રિય સુધીના સર્વે છે અને પંચેન્દ્રિયમાં સમુછિમ અસંગ્નિ છે. (3) વા દ–પૃથ્વી આદિ છએ કાયમાં અસંક્ષિપણું છે. ત્રસકાયમાં શ્રીન્દ્રિયાદિથી સમુછિમ પંચેન્દ્રિય સુધીના જીવો For Private And Personal Use Only