________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 340 અસંજ્ઞિ છે, અને શેષ ગજ તથા આપપાતિક (દેવ નારક જીવો સંજ્ઞિ છે. (4) રાજ દ–અસંજ્ઞિમાં માત્ર વાયુકાયને વૈક્રિયદ્ધિક હેવાથીજ અગ્નિમાં દયેગ ગણાય છે, અન્યથા (સમુછિમ પંચેન્દ્રિયને) અસત્યામૃષા (વ્યવહાર) વચનગ, અને (સર્વને ) દારિકમિશ, આદારિક, અને કામણગ. એ ચાર રોગ છે. ' (1) વૈદ 2 ()–અસંસિને ભાવથી ફક્ત નપુંસકવેદજ હેય. અને દ્રવ્યવેદ પંચેન્દ્રિય સમુચિછમ તિર્યંચને ત્રણે હોય છે. (6) વાવ ક-રરૂ–પુરૂષ વેદ અને નપુંસકવેદ વિના શેષ 23 કષાય છે. (7) જ્ઞાન -(૨)-કર્મગ્રંથમતે જ્ઞાન ન હોય અને સિદ્ધા ન્તમતે સાસ્વાદનભાવે જ્ઞાન માનતાં અતિશ્રુતજ્ઞાન હોય. (8) અજ્ઞાન ર–મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન હેય. (2) સંગમ ? (અવિરતિ), (20) ટર્શન 2 (ચક્ષુ, અચક્ષુ), -સુગમ છે. (22) રચા –તે જેલેશ્યાવંત દેવપૃથ્વી, જળ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય ત્યારે અપર્યાપ્તપણામાં એ ત્રણને તે લેસ્યા હોય, શેષકાળે એ ત્રણને અને અગ્નિ આદિ સર્વને સદાકાળ પ્રથમ ત્રણ લેહ્યા હોય. - (22) મરથ 2, (3) સમ્યકત્વ 2 ( મિથ્યા, સાસ્વા.), (4) હ્રજ્ઞા ? (અસંક્ષિ), (6) મદારી . (26) ગુજસ્થાન 2 (પહેલું અને બીજું ),-સુગમ છે. (7) નીલમે ફર-રૂર–ચાર ભેદમાંથી સંક્ષિ સંબંધિ બે ભેદ સિવાયના 12 ભેદ હોય, અને પાંચસઠમાંથી 101 સમુચ્છિક મનુષ્ય, રર એકેનિદ્રય, 6 વિકસેન્દ્રિય, અને 10 સમુર્ણિમ તિચ પંચેન્દ્રિય એ 139 ભેદ હોય. For Private And Personal Use Only