________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 341 (28) aff –મન:પર્યાપ્તિ ન હોય. શેષ પાંચ પર્યાપ્ત હોય. (22) કાળ –મન:પર્યાતિના અભાવે મોગ પ્રાણ ન હોય. (20) પત્તજ્ઞા ––આહાર આદિ ચારે સંજ્ઞા હાય, અને હેતુપદેશિક વિગેરે ત્રણમાંની એક હેતૂ૫૦ સંજ્ઞાજ હોય. (27) ૩૫થન –જ્ઞાન અજ્ઞાન અને દર્શનાવતારવત્ . (રર) સુદિ ૨–સાસ્વાદન હોવાથી સમ્યક્ દષ્ટિ, અને મિથ્યાત્વ હોવાથી મિથ્યાદષ્ટિ છે. (22) ઘર્ષ ૮-૭–આહારકટ્રિક અને જીનનામ વિના 117 પ્રકૃતિએ બંધાય. (24) 34 ૮-૧૯–નરકત્રિક, દેવત્રિક, આહારકદ્વિક, જીનનામ, સમ્યક્ત્વ, મિશ્ર, 5 સંઘયણ (સેવાર્તા વિના ), પ સંસ્થાન (હંડક વિના), સુભગ, આદેય, સુખગતિ, ઉચ, સ્ત્રીવેદ, પુરૂષદ, એ 27 વિના શેષ 5 પ્રકૃતિ ઉદયમાં આવે. (અહિં વાયુ આશ્રય વક્રિયદ્ધિકને ઉદય ગણે છે). (ર) 36 રન 8. –ઉદયવત્ (ર૬) સત્તા 8-47 - (જીનનામ વિના). અસંક્ષિપર્યાપ્ત પંચેન્દ્રિય દેવ નારકમાં ઉત્પન્ન થાય છે માટે દેવાયુષ્ય અને નરકાયુષ્યની પણ સત્તા વાસ્તવિક હોય છે. (ર૭) રાપર –આહારક વિના ચાર શરીર હોય. (28) ધંધનું 4-2-1 અનાલેગ મિથ્યાત્વ, 11 અવિરતિ (મન વિના), 23 કષાય (બે વેદ વિના), 6 ગ એ 41 બંધહેતુ છે. (ર૧) દયાન –મન વિના ધ્યાન ન હોય. અથવા આર્ત વિગેરે આઠ અશુભ ચિંતા-ભાવના હોય. (30) સંઘથળ –વાર્તા, (રૂ) સંસ્થાન –હેડક. (32) સમુદ્ધાત ક–આહારક તેજસ અને કેવલી મુઘાત વિના ચાર, For Private And Personal Use Only