SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 210 હોય છે, જેથી ચારે મનેયોગ, ચારે વચનયોગ, દારિક કાયયેગ, ક્રિયદ્ધિક યુગ તથા આહારકગિ હોઈ શકે છે. અને દારિક મિશ્ર કાયાગ, તથા તેજસકાર્પણ કાયગ કેવળી ભગવાનને સમુદઘાત વખતે હોય છે તથા અપર્યાપ્ત જીવને જ હોય છે, તેથી એ બે કાયયોગને અહિં ગણ્યા નથી, કારણકે તે વખતે મનયોગી ન કહેવાય. વળી પ્રથમ અંગીકાર કરેલો વૈક્રિયમિશ્રયોગ તે દેવનારક સંબંધિ અપર્યાપ્ત અવસ્થાને નહિ પણ મનુષ્ય, દેવ અને નારક જન્મપર્યાપ્તિ વડે પર્યાપ્ત થયા બાદ ઉત્તરદેહ રચે તે વખતના પ્રારંભનો અને અન્તનો ગ્રહણ કર. એ પ્રમાણે મને યોગીને 13 યોગ હોય છે. (9) 6, 3-(6) ક-ર૧, (7) શાન છે, (8) અજ્ઞાન રૂ –એની સમજ સુગમ છે, કારણકે મને યોગીને એ સર્વ હોય છે. (2) સંગમ 7, (20) નિ છે, (3) થા દ (22) મw 2, (23) નથી - સુગમ છે. (4) સાર સંક્ષિપણું હેવાથીજ મનેયોગી જીવ કહેવાય છે. માટે મનોયોગમાં એક સંક્ષિપણું જ હોય. (19) આજ –મનેયોગી જીવ 6 દિશાને, સચિત્તાદિ 3 ભેદને,લમ અને કવલ એમ 2 ભેદને, તેમજ આભોગાદિ 2 ભેદનો આહાર કરે છે તેનું વર્ણન ત્રસકાય માગણાવતું. વળી મનેયોગી જીવ અનાહારક ન હાય કારણકે અનાહારકપાયું તે કેવલી સમુદઘાતના ત્રીજા ચેથા અને પાંચમા સમયમાં તેમજ અોગી અવરથામાં અને વિગ્રહ ગતિમાં હોય છે, અને તે વખતે મનોયોગ હેતે નથી, માટે મને યોગે અનાહારીપણું ન હોય. (દ) ગુથાર –મનેયાગી મનુષ્યમ. જોકે 14 ગુણ - 1 મનગ લબ્ધિવાળા જીવને એ 13 જાણવા અન્યથા ઉગ પૂર્વક યોગની અપેક્ષ એ મનયોગે 4 મનેયોગજ હોય. 2 જ આહાર અપર્યાપ્ત અવસ્થામાં હોય, અને તે વખતે મનોવેશ હોય નહિ માટે લેમ અને કવલ એ બે આહારજ કહ્યા. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy