SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 27 પર 9 (6), (રર) *i 2, (23) વૈધ ૮-૨૨૭–એ દ્વારે મતિઅજ્ઞાનવત. (ર૪) 32 ૮-૨૦૭—મૂળ આઠેકર્મનો ઉદય છે, અને ઉત્તરભેદમાં આહારકદ્વિક, જીનનામ, સમ્યક્ત્વ, સ્થાવરાદિ 4, કુજાતિ 4, આતપ, નરાનુપૂવી, અને તિર્યગાનુપૂવી; એ પંદર વિના 107 ને ઉદય છે. (ર) વોરા 8 ૨૭–ઉદયવત્, (ર૬) [ ૮-૪૮–સુગમ છે. (27) રર . (28) હેતુ ક–વક, (ર૧) ગાન 8, (30) સંચળ 6, (32) સંસ્થા દ, (૩ર) સમુદ્ધતિ , (32) માય રૂ-રૂક (રૂ)–મતિઅજ્ઞાનવતુ. (રૂક) મrદા–જન્મદેહની જઘન્ય અવગાહના શ્રી બહુ શ્રતગમ્ય, તેપણુ દેવ આશ્રયિ 2 હાથથી અધિક નહિ, અને ઉત્કૃષ્ટ અવગાહના 1000 એજન પ્રમાણ તે ગર્ભજ મચ્છ વિગેરેના દારિકદેહ સંબંધિ છે. ઉત્તરદેહની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યામેભાગ, અને ઉત્કૃષ્ટ સાધિક 1 લાખ જન છે. તેમજ સમુદ્દઘાતકૃત અવગાહના લગભગ 8 ૨જજુ પ્રમાણુ, તે અમ્યુત સ્વર્ગને દેવ ચોથી નરકે મિત્રતારકને મળવા જાય તે અપેક્ષાએ જાણવી. (3) સ્થિતિ–જઘન્યભવસ્થિતિ કેવલીગમ, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ સપ્તમનારકની અપેક્ષાએ 33 સાગરેપમ પ્રમાણે છે, અને કાયસ્થિતિ જઘન્ય 1 સમય છે. કારણકે સમ્યગદષ્ટિ જીવનું અવધિજ્ઞાન મિથ્યાત્વ પામવાથી વિર્ભાગજ્ઞાન થાય, અને મિથ્યાત્વ પામી અનંતર સમયે દેવને અવનથી અને મનુષ્યાદિને મરણ વગેરેથી મિથ્યાષ્ટિપણું કાયમ રહી વિર્ભાગજ્ઞાન નષ્ટ થાય છે, માટે જઘન્ય કાયસ્થિતિ 1 સમય. અને ઉત્કૃષ્ટકાયસ્થિતિ દેશન * અહિં સમ્યક્ત્વદૃષ્ટિપણું ચતુર્થ ગુણસ્થાનવર્તી ગણાય છે, માટે બે દષ્ટિ કહી, અન્યથા ત્રણ દષ્ટિ કહેવાય તે ઈષ્ટ નથી. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy