________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 296 જઘન્ય અન્તર્મુહૂર્ત છે, કારણકે મિથ્યાષ્ટિ ગુણસ્થાનને કાળ જઘન્ય અન્તર્મુહૂર્ત છે. તથા ઉત્કૃષ્ટ કાયસ્થિતિ એકેન્દ્રિયવત્ અનાદિઅનન્ત અનાદિસાન્ત અને સાદિસાન્ત(રા પુદ્ગલપરાવર્ત)રૂપ અનન્તકાળ પ્રમાણ છે. (26) રોનિ–સર્વનિમાં ઉત્પન્ન થતા છે અને અજ્ઞાનવાળા હોઈ શકે છે માટે 84 લાખ યોનિ છે. તેમજ સચિત્તાદિ નિઓના સર્વે ઉત્તરભેદ અહિં પ્રાપ્ત થાય છે. इति मतिश्रुताज्ञानयोः 36 द्वारप्राप्तिः समाप्ता. વિર્ભાગજ્ઞાનમાં. વિર્ભાગજ્ઞાન સંક્સિમિથ્યાષ્ટિ પંચેન્દ્રિયને હોવાથી તેના દ્વારા નીચે પ્રમાણે. (2) જતિ ક, (2) aa , (3) જા૨ (ત્રણ) (2) ગ 22, () રૂ, (6) વવાય છ–ર૯, (7) જ્ઞાન , (8) અજ્ઞાન રૂ, (2) સંગમ ? (અવિરતિ,), 29) સન 2 (3) મતિઅજ્ઞાનવત, (2) સેરથા 6, (2) મધ્ય 2, (3) તળાવ રે ()–મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર. (4) શિવ ? (સંgિ), (29) ઝારિશ 2 (સર્વ ઉત્તરભેદ સહિત દિશિઆહાર 6 દિશાને), 26 ગુરથા 3 (2) પહેલાં—એ સર્વ દ્વારે સુગમ હોવાથી યથાયોગ્ય સ્વયં વિચારવાં. (2) નામે ૨-રર૪–સંસિઅપર્યાપ્ત તથા પર્યાય એ બે ચાર ભેદમાંના અને નવ કાન્તિક તથા પાંચ અનુત્તર મળી ચાંદ પર્યાપ્ત અને ચાદ અપર્યાપ્ત એ અઠ્ઠાવીશ દેવ વિના 170 દેવ, 30 કર્મભૂમિજ મનુષ્ય, 10 ગર્ભજતિચ, અને 14 નારક એ પ્રમાણે 224 ભેદ પાંચસેસઠમાંના હોય. (28) પતિ 6, (26) પ્રાણ 20, (ર૦) શા 4-2 (22) For Private And Personal Use Only