________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 366 લધિઅપર્યાપ્ત હોય તે મરણ પામે અને કરણપયોત હોય તે ચથી પર્યામિ પૂર્ણ કરી પર્યાપ્ત એકેન્દ્રિય થાય. (22) રૂ–-આયુષ્ય, સ્પર્શેન્દ્રિય અને કાયયેશ એ ત્રણ પ્રાણુ છે. એકેન્દ્રિયને શ્વાસે છવાસ સહિત ચાર પ્રાણુ હોય, પરંતુ અપર્યાપ્ત એકેન્દ્રિયને શ્વાસે છવાસ પર્યાપ્તિ પૂર્ણ નહિ થતી હોવાથી શ્વાસોચ્છવાસ પ્રાણ હોય નહિ. વળી શરીરપર્યાપ્તિ સમાપ્ત થવાથી દારિયેગ, અથવા અપર્યાપ્ત અવસ્થામાં ઔદારિકગ ન ગણે તે પણ કામણ વિગેરે કાયયેગ તે અપર્યાપ્ત અવસ્થામાં એકેન્દ્રિયને હાય છે. (20) in ૪-૦–આહારાદિ ચારે સંજ્ઞા હોય અને હેતુપદેશિકી વિગેરે ત્રણમાંની કેઈપણ સંજ્ઞા ન હોય. () 3 રૂ–અચક્ષુદર્શન અને બે અજ્ઞાનરૂપ ત્રણ ઉપયોગ હોય. (22) દિ –મિથ્યાષ્ટિ હોય છે. (ર) વધ ૮-૨૦૨–જીનનામ, સુરત્રિક, નરકત્રિક, વૈકિયદ્વિક, અને આહારકદ્ધિક એ અગીઆર પ્રકૃતિ વિના શેષ 109 ઉત્તરપ્રકૃતિએ બાંધે અને મૂળકર્મ આઠ બાંધે. | (ર) ક્ષ્ય ૮-છ–નરક 3, દેવ 3, વૈકિય 2, નરત્રિક, ઉચ્ચગેત્ર, સ્ત્રીવેદ, પુરૂષવેદ, જાતિ 4, આહારકદ્વિક, દારિકઉપગ, સંઘયણ 6, સંસ્થાન 5, ખગતિ 2, જીનનામ, ત્રસ, બાદર, પર્યાસ, સ્વર 2, સમ્યક્ત્વ, મિશ્ર, સુભગ, આદેય, યશ, પરાઘાત, આતપ, ઉદ્યોત તથા ઉચ્છવાસ એ 49 પ્રકૃતિ વિના શેષ 73 પ્રકૃતિને ઉદય લબ્ધિઅપર્યાપ્તને હાય. (ર) કાળા ૮-૭રૂ–ઉદયવત્ - (ર૬) સત્તા ૮-૪-જીનનામ, નરકાયુ અને દેવાયુ વિના એક પીરતાલીશની સત્તા હેય. For Private And Personal Use Only