________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ર (27) વોર રૂ–ઔદારિક, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર હોય. (28) ચંપનું ક–ર–મૂળબંધહેતુ ચાર અને ઉત્તરબંધહેતુમાં અનાગ મિથ્યાત્વ, સંપર્શેન્દ્રિય અવિરતિ, 6 કાયવધ, 23 કષાય, અને ઔદારિકમિશ્ર તથા કામણગ મળી 33 ઉત્તરબંધહેતુ હોય. (ર૬) દયાન –મન રહિતને ધ્યાન ન હોય માટે. (30) સંઘયા –હાડરહિતને સંઘયણ ન હોય માટે. (32) સંધાન –મસૂરની દાળ સરખું અથવા અર્ધચંદ્રાકાર વિગેરે પાંચ પ્રકારનું હંડક સંસ્થાન કેન્દ્રિય માણુમાં કહ્યા પ્રમાણે હાય. (રૂર) સમુદ્વાર રૂવેદના કષાય અને મરણ એ ત્રણ સમુઘાત હોય. પરંતુ તથા પ્રકારની લધિ વિના શેષ ચાર સમુદ્યાત ન હોય. (33) માઘ રૂ–ર–મૂળભાવ પિશમ, ઔદયિક, અને પરિણામિક એ 3 ભાવ હોય,ઉત્તરભેદમાં પશમભાવે 5 દાનાદિલબ્ધિ, 3 ઉપગ, તેમજ વિકભાવમાં 3 વિરૂદ્ધગતિ 3 અશુભલેશ્યા બે વેદ એ આઠ વિના 13, અને 3 પારિણમિકભાવ એ સર્વ મળી ચોવીશભાવ હોય. (3) જવાના–જન્મદહની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમેભાગ, ઉત્કૃષ્ટ અવગાહના પણ કિંચિત્ અધિક અંગુ લનો અસંખ્યાતમભાગ છે, અને મરણ મુદ્દઘાતકૃત તેજસ અવગાહના દીર્ઘ 14 રજજુ પ્રમાણ છે. ઉત્તરદેહાવગાહના હોય નહિ. (31) રિથતિ–જઘન્ય ભવસ્થિતિ 256 આવલિકા, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે, કાયસ્થિતિ અને પ્રકારે અન્તર્મુહૂર્ત પ્રમાણુ શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહી છે. અહિં કાયસ્થિતિ લબ્ધિ અને કરણ એ બને અપર્યાપ્તપણાને અંગે કહેલી છે. For Private And Personal Use Only