________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 380 (17) चौद अने पांचसोत्रेसठ जीवभेदमां 36 द्वारोनी प्राप्ति. ચૌદ જીવભેદમાં. (1) સૂક્ષ્મઅપર્યાપ્ત એકેન્દ્રિયમાં. (2) અતિ 2 (તિર્યચ), (2) ત્રિક 2, (2) ાર , (4) વન ર (દારિકમિશ્ર, અને કાર્મણ), (1) ઘેડ 2 (નપુંસક), (6) વા ૪-રરૂ (સ્ત્રીવેદ, પુરૂષવેદ વિના), (7) જ્ઞાન 0, (8) જ્ઞાન 2, (2) સંગમ (અવિરતિ), 20) ના ? (અચક્ષુ), (22) રયારૂ (અશુભ), (22) મધ્ય 2, (23) ત ત્ત્વ 2 (મિથ્યાત્વ), (4) સંઘવી (અસં1િ), (29) સો 2, (6) ગુજરથાન 2 (પહેલું),-સુગમ છે. ન (27) નામે ?---ચૌદમાંથી સૂફમઅપર્યાપ્ત એકેન્દ્રિય નામે એક જીવભેદ, અને પાંચસે ત્રેસઠમાંથી પાંચ અપર્યાપ્તસૂક્ષમ એકેન્દ્રિય (સૂમ અપર્યાપ્ત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ )રૂપ પાંચ જીવભેદ હોય. (28) પતિ રૂ--આહાર શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ હોય, કારણકે સર્વ લબ્ધિપર્યાપ્ત છે તેમજ કરણ અપર્યાપ્ત એકેન્દ્રિયો અવશ્ય ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારબાદ * શરીર પર્યાપ્તને ઔદારિક કાયસેગ માનવાથી દારિકગ સહિત ત્રણ યોગ પણ કહેવાય. 1. સર્વે અપર્યાપ્તજીને અનાભોગ આહારજ હોય, અને કવલઆહાર હોય નહિ, તથા પર્યાપ્તછમાં જ આહાર ન હોય,શેષ સ્વરૂપ યથાસંભવ વિચારવું. For Private And Personal Use Only