________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 350 (24) 39 ક-૨૨–મૂળ ચાર અઘાતિ કર્મને ઉદય છે, અને ઉત્તરભેદમાં કાયયોગને અભાવે દારિકાદિ 30 પ્રકૃતિને ઉદય ક્ષય પામતાં શેષ સુભગ, આદેય, યશ, શાતા કે અશાતા, ત્રસાદિ 3, પંચેન્દ્રિય જાતિ, મનુષ્યગતિ, મનુષ્પાયુષ્ય, જીનનામ, અને ઉચ્ચ ગોત્ર એ 12 પ્રકૃતિને ઉદય હેય. એ 12 પ્રકૃતિઓ છેલે સમયે ઉદયમાંથી ક્ષય પામે છે. (20) કથીરા ૦-૦–ગને અભાવ હોવાથી ઉદીરણ પણ હોય નહિ. (28) fપતુ ––ગને અભાવ છે. માટે બન્ધ નથી. ર૬) દશાન –શુકલધ્યાનનો ચોથે ભેદ હોય. (રૂર) તપુરાત –ગને અભાવે સમુઘાત પણ ન હોય. (3) માઇ રૂ––શુક્લલેશ્યા વિના 13 ભાવ સગિવત. () મયાાદના–ક્ષીણમેહવત. કારણકે અહિં સગીમાં કહેલી સમુઘાતકૃત અવગાહના ન હોય. (30) રિતિ–ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત (પાંચ હસ્વાક્ષર પ્રમાણ), અને જઘન્ય કાયસ્થિતિ પણ તેટલી જ છે. તેમજ ભવસ્થિતિ સાગવત. इति चतुर्दशगुणस्थानेषु 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only