SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સમયેા. અનિવૃત્તિ કરન—નિવૃત્તિ એટલે અધ્યવસાયેાની વ્યાવૃત્તિ અર્થાત્ ફેરફારી તે જેમાં નથી એવા જળ એટલે આત્મપરિણામવાળું જે ગુણસ્થાન તે અનિવૃત્તિવાન ગુરુસ્થાન કહેવાય. કારણકે આ ગુણસ્થાનના પ્રથમ સમયમાં અનેક જીવા વતા હાય તા તે દરેકના અધ્યવસાય એક સરખા હાય છે, બીજા સમયમાં વત્તતા અનેક જીવાના અધ્યાવસાય પણ સર્વના એક સરખા હાય છે; આ પ્રમાણે અનિવૃત્તિ ગુણસ્થાનના જેટલા સમય તેટલા સમય સુધી તિર્યંગ અધ્યવસાયે સર્વ જીવાના 1 ૨. અપૂર્વ અથવા અનિવૃત્તિ કરણના અન્તમુત્તુ કાળના અસ મ્ય સમયેાને અનુક્રમે નંબરવાર ઉલ્લંધઃ સ્થાપીએ, અને તે દરેક નંબરની સામે જીવાની સંખ્યા તીીપક્તિએ સ્થાપીએ, ત્યારબાદ ઉર્ધ્વધઃ સ્થાપેલા દરેક સમયેાની પરસ્પર વિશુદ્ધિ તપાસીએ તા અનંતગુણુ હીનાધિક માલુમ પડે, અને દરેક સમયત્તિ નીપિક્તિએ સ્થાપેલા વાની વિશુદ્ધિ તપાસીએ તેા અપૂર્વકરણમાં ગમે તે એક સમયñ જવામાં પરસ્પર ભિન્નભિન્ન વિશુદ્ધિ હાય, અને અનિવૃત્તિમાં ગ- તે એક સમય વિત્ત જીવામાં પરસ્પર એક સરખી વિશુદ્ધિ હેય. સ્થાપના નીચે પ્રમાણે— અપૂર્વકરણમાં. જેવો. નિવૃત્તિકરણમાં, જીવા. .. ક ४ ૫ ૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦૦૦૦૦૦ 00000 0 0 0 0 O www.kobatirth.org ૦૦૦૦૦૦૦૦૦૦ ૫૭ ૦૦૦૦૦૦૦૦ સમયેા. ક્ 3 ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir મ For Private And Personal Use Only ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦ પુનઃ જવાના અધ્યવસાયાની સ્થાપના વિચારીએ તે અપૂર્વકરણમાં
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy