SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર) દૃષ્ટિ –-એક ક્ષાયિકભાવનું સમ્યગ્રષ્ટિપણું છે. (2) વંધ –––કેવળજ્ઞાનીને મૂળ વેદનયરૂપ એક કર્મને બંધ છે. અને ઉત્તર પ્રવૃતિઓમાં કેવળ શાતાવેદનીયને બંધ છે, તે પણ અકાષાયિક બંધ હોવાથી પહેલે સમયે શાતાદનીય બંધાય, બીજે સમયે ભેગવાય, અને ત્રીજે સમયે નિર્જ રે. () 32 ક-ર--કેવળજ્ઞાનમાં મૂળ ચાર અઘાતિકર્મ (વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય )ને ઉદય છે, અને ઉત્તરભેદમાં 2 વેદનીય, 1 ઉચ્ચગેત્ર, 1 મનુયાયુષ્ય, અને નામકર્મની 38 મળીને 42 નો ઉદય છે.. (ર) કવીરા ર-રૂ-કેવળજ્ઞાનમાં ઉદયવત્ ઉદીરણ જાણવી, પરન્તુ 2 વેદનીય અને 1 આયુષ્ય એ ત્રણની ઉદીરણ 7 માં ગુણસ્થાનથી જ હોય નહિ, માટે 13 મે ગુણસ્થાને પણ ઉદયમાંથી એ 3 પ્રકૃતિએ જતાં મૂળકર્મ બની અને ઉત્તરભેદમાં 39 કર્મની ઉદીરણા છે. - (ર૬) સત્તા ૪-૮-મૂળળભેદમાં જ અઘાતિકર્મ અને ઉત્તરભેદમાં એજ 4 અઘાતિકર્મની પ્રતિભેદ પ્રકૃતિએ 85 સત્તામાં હોય છે. (ર૭) રરર રૂ–દારિક, તેજસ, અને કાર્મણ એ ત્રણ શરીર હેય. શેષ વૈક્રિય અને આહારકશરીર (લબ્ધિપ્રાજવાના અભાવે) ન હોય. (28) ધંતુ ૨-૭––મૂળહેતુ 1 એગ છે, અને ઉત્તરહેતુમાં (યોગદ્વારમાં કહ્યા પ્રમાણે) 7 યેગ હેય. (ર૬) દાન ૨––શુક્લધ્યાનના છેલા બે ભેદ હેય. શેષ ન હેાય. (રૂ) સં યા –વજીષભનારા નામે પ્રથમ સંઘયણ હોય. કારણકે શેષ 5 સંઘયણવાળે જીવ ક્ષપકશ્રેણિજ ન માંડી શકે તો કેવળજ્ઞાનની વાત જ શું ? (ઉપશમણિમાં 3 સંઘયણ અને ક્ષપકશ્રેણમાં 1 સંઘયણ હાય.) For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy