________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપશાન્ત
૨ ૩પરામાં સમ્યક્ત્વ-આત્માના શ્રદ્ધાન ગુણને આવર નાર ત્રણ દર્શનમાનીય અને ચાર અનંતાનુબંધિ કષાય એ સાત કર્મપ્રકૃતિએ રાખવડે ઢાંકેલા અગ્નિની માફ્ક થતાં આત્માને જે શ્રદ્ધાળુણુ પ્રગટે તે શ્રદ્ધાગુણુનું નામ આપશમિક સમ્યક્ત્વ કહેવાય. આ સમ્યક્ત્વ અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને અને અપ્રમત્ત મુનિને ઉપશમ શ્રેણિ ચઢતી વખતે પ્રાપ્ત થાય, અને આખા સંસારચક્રમાં પાંચ વારજ પ્રાપ્ત થાય.
ર
૨ ક્ષચોપરામ મુખ્યત્વ—આત્માના શ્રદ્વાન ગુણને આવરનાર મિથ્યાત્વ માહનીય, મિશ્ર મેાહનીય અને ચાર અનંતાનુ બધિ એ છ કર્મને પ્રદેશેાય અને સમ્યક્ત્વ મહુનીયના વિપાકાયયુક્ત પ્રદેશય વર્તતાં અથવા એ સાતે કર્મપ્રકૃતિને ક્ષયાપશમ વર્તતાં આત્માને જે શ્રદ્ધા ગુણુ પ્રગટ થાય તે ક્ષયે પશમ સમ્યક્ત્વ કહેવાય, આ સમ્યક્ત્વ અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનવતી જીવાને હાય છે, એના પ્રારંભ સિદ્ધાન્તમતે અનાદ્વિ-સાદિ મિથ્યાદ્રષ્ટિને અને કર્મગ્રથના મત પ્રમાણે સાદિ મિથ્યાદ્રષ્ટિને હાય છે; અને અસંખ્યવાર પ્રાપ્ત થાય છે.
૧ યથાપ્રવૃત્તાદિ કરષ્કૃત અને અકરણુકૃત અથવા અનુયરૂપ એમ ઉપશમ એ પ્રકારના છે.
૨ ઉદયાનુંવિદ અને શુદ્ધ એમ યેાપશમ બે પ્રકારે છે. તેમાં સર્વાતિ પ્રકૃતિને સયામ શુદ્ધ ક્ષયાપયમ હાય અને દેશઘ્રાતિ પ્રકૃતિએને યાપશમ ઉદયાનુવિદ્ઘ હાય એટલે ઉદ્ય અને ક્ષાપામ એ બન્ને માથે ચાલે. અહિં જે દેશાતિ પ્રકૃતિએ હોય તેને રસ સર્વાતિ અને દેશાતિ એ એ પ્રકારના હાય અને સર્વાતિ પ્રકૃતિના રસ સવંદ્યાતિ હાય; તેમાં જે વખતે દેશાતિ પ્રકૃતિને સર્વાતિ રસ દેશઘાતિ રૂપ થઈ ઉદયાવલિકામાં આવી ક્ષય પામતા જાય તે ક્ષય અને જે રસ ઉદયાવલિકામાં નથી વર્તતા તે રસસ્પર્ધાના અનુદયરૂ૫૩પરામ કહેવાય,એ પ્રમાણે બન્ને ભા જેમાં વર્તતા હાય ભાવનું નામ ક્ષચોપરામ કહેવાય. મતિ શ્રુત જ્ઞાનાંવરણુ અને ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણુના દેશાતિપણે પરિણમેલા સર્વદ્યાતિ
For Private And Personal Use Only