SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir se રૂ જ્ઞાયિક સમ્યક્ત્વ ઉપરાક્ત સાતે મેાહનીય કર્મપ્રકૃતિએને ક્ષય કરવાથી જીવને જે શ્રદ્ધાગુણુ પ્રગટ થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ. આ સમ્યક્ત્વના પ્રારંભક મનુષ્યા અને નિષ્ઠાપક ( ક્રિયા સમાપ્ત કરી પ્રાપ્ત કરનાર) ચારે ગતિના સન્નિપર્યાપ્ત જીવા છે. આ સમ્યક્ત્વ આખા ભવચક્રમાં એકજવાર પ્રાપ્ત થઈ પુનઃ ચાલ્યું જતું નથી પણ અનતકાળ સુધી કાયમ રહે છે માટે એ અપ્રતિપાતિ સમ્યક્ત્વ છે. * મિત્રનયથ—મિથ્યાત્વ મહુનીયના પ્રદેશેાદય મિશ્રમહુનીયના વિપાકાઢય રૂપે પ્રવર્તતાં જીવને સર્મ ઉપર રાગ રસસ્પર્ધકના વિપાકાયદ્રારા યે, દેશાતિપણે નહિ પરિણમેલા સર્વદ્યાતિ રસસ્પર્ધકના અનુયરૂપ ઉપશમે, અને દેશાતિપણે પરિણમેલા રસસ્પર્ધકના વિપક્રાદયે ઉદયાનુવિદ્ધ સયાપશમ હાય. તથા મન:પર્યવ અને અવધિ એ એના આવરણને સર્વાતિ રસ ઉયે વર્તે ત્યાંસુધી મન:પર્યવ જ્ઞાનાદિ ગુણુ પ્રગટ ન થાય પણ એ ત્રણતા સર્વાતિ રસ દેશધાતિપણે પરિણમી ઉદય આવી ક્ષય પામે ત્યારે પૂર્વોક્તરીતે ઉદયાનુવિદ્ધ યાપશમ હાય તથા પ્રથમના બાર કાય અને મિથ્યાત્વ એ તેર માહનીય સર્વાતિ છે, પણુ એ તેરને યેાપશમ ઉયાનુવિદ્ધ ન હોય પણ શુદ્ધ ક્ષયાપસમ હાય અર્થાત્ એ તેરને વિપાકાદય વર્તતા હોય ત્યારે કેપશમ ન હેાય પશુ પ્રદેશે દય વર્તે ત્યારે ક્ષયે।પરામ હાય અને વિપાકાય તથા પ્રદેશાય બન્ને ન વત ત્યારે ઉપશમભાવ હોય. તથા એ તેર સિવાયની શેષ માહ પ્રકૃતિ દેશાતિ હાવાથી રસાયે અને પ્રદેશેાયે પણ ક્ષયાપશમ ભાવવાળી હાય. હવે અહિં વિશેષ એ છે કે સમ્યક્ત્વમેહતીયા જે વિપાકાય તે મિથ્યાત્વ મોહનીયના પ્રદેશાય છે. માટે સમ્યક્ત્વ મેહતીયના વિષાક્રાદયેજ ક્ષયાપશમ સમ્યક્ત્વ હાય, અથવા સમ્યક્ત્વ માતા વિપાકાર્ય અને ક્ષયાપશમ સમ્યક્ત્વ એ મેને અન્વયવ્યતિરેક સંબંધ જાણવો. મિથ્યાત્વમેહતા પ્રદેશાય એ રૂપે થાય છે, ત્યાં એકતા મિત્ર સમ્યક્શ્ર્વ મેાહનીયના વિપાકરૂપે, અને બીજો સમ્યક્ત્વ માહતીયના વિપાકાયરૂપે થાય છે. માટે મિથ્યાત્વ મેહતા પ્રદેશદય જ્યારે મિશ્ર મેહનીય વિપાકરૂપે પરિણમે ત્યારે જીવને મિશ્ર સમ્યક્ત્વ હોય અને સમ્યક્ત્વ મહ વિપાકરૂપે પરિણમે ત્યારે યાપશમ સમ્યક્ત્વ હોય. For Private And Personal Use Only
SR No.008647
Book TitleSamvedh Chatrishi
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year1977
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy