________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 15 (3) સવિતા ૨–સર્વ એકેન્દ્રિયેને મિથ્યાત્વ હોય છે પરંતુ કેઈક જીવ ઉપશમ સમ્યકત્વથી પતિત થતાં મરણ પામી પૃથ્વી, જળ, અને પ્રત્યેક વનસ્પતિમાં લબ્ધિપર્યાપ્તપણે ઉત્પન્ન ચાય છે, તે તેવા એકેન્દ્રિાને ભવના પ્રારંભમાં અલ્પકાળ સાસ્વાદન સમ્યકત્વ પણ હોય છે. એ કર્મગ્રંથને મત છે, અને સિદ્ધાંત મતે સાસ્વાદન ન હોય. (4) સfશ ર–સ એકેન્દ્રિય અસંસિ હોય છે, કારણકે હેતૂપદેશિકી આદિ 3 સંજ્ઞામાંની એક પણ સંજ્ઞા એકેન્દ્રિયને નથી, અને આહારાદિ સંજ્ઞાથી સંક્ષિપણાની વિવક્ષા થઈ શકતી નથી, કારણકે તે વિશિષ્ટ વિજ્ઞાનાત્મક નથી. (4) દારા ૨–એકેન્દ્રિય જી પરાવમાંથી વક્રગતિએ આવતાં 1-2-3 સમય અનાહારી હોય, અને ત્યારબાદ ભવપર્યન્ત આહાર કરે છે માટે આહારી પણ છે. એ જીને શરીરઅપયાપ્ત અવસ્થામાં જ આહાર અને ત્યારબાદ લેમ આહાર હોય છે. દિશિ આહારમાંથી લેકને કિનારે રહેલાને 3-4-5 દિશિને આહાર હોય છે, અને લેકમાં રહેલાઓને 6 દિશિનો આહાર હોય છે, તેમજ સરિતાદિ ત્રણે પ્રકારનો આહાર છે, અને આભગિકાદિમથી એકેન્દ્રિયના ઓજ અને લેમ બને આહાર અનાગિક છે કહ્યું છે કે giામુvમાત્રા - આદિ તિઃ ઢોમાદાત્તત ધા-raનામોrvo દ કવ્યલોકઃ | અર્થ --એકેનિદ્રય જીવોને ઉત્પન્ન થતા માત્રમાં જ આહાર કહ્યો છે, અને ત્યારબાદ તેમાહાર હોય છે. વળી તે બને આહાર અનાગથીજ ઉત્પન્ન થયેલા છે. 1 હેતૃપદેશક અથવા દીધકાલિક સંજ્ઞાને અનુગત એ આહાર આભોગિક છે, એકેન્દ્રિયોને તે સંજ્ઞા ના અભાવે અનાભોગિક આહાર છે. ને સુધારૂપ અશાતા માત્રના ઉદયથી આહારસંસા રૂપજ છે. For Private And Personal Use Only