________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓજઆહાર નહિ,૧) (26) ગુજરાત –સુગમ છે. કારણકે વર્ષભનારામાં સર્વે ગુણસ્થાન વિગેરે હોય છે. (276 ૨-૨૨–ચૌદમાંના સંક્ષિ સંબંધિ 2 જીવભેદ છે, અને પાંચસે ત્રેસઠમાંથી 202 ગર્ભજ મનુષ્ય અને 10 ગજતિર્યંચ એ 212 જીવભેદ છે. (28) પfa 6, () પ્રાણ 20, (ર૦) સંજ્ઞા 4-2 (હેતુ. 50 વિના), (22) 3 2. (રર) ક - સુગમ છે. (23) બંધ ૮-૨૦–વજીભનારાચવાળા સંક્ષિ મનુષ્યને યથાગ્ય આઠે મૂળકર્મને અને 120 ઉત્તરકમને બંધ છે. (ર૪) 32 ૮-૨૦–સ્થાવર, એકેન્દ્રિય, સૂફમ, આતપ, સાધારણ, વિકલેન્દ્રિય, અન્ય સંઘયણ પ, અપર્યાપ્ત નામકર્મ, વઢિક, નરકપ્રિક, આનુપૂવ 4, એ 22 પ્રકૃતિ વિના શેષ 100 કમને ઉદય છે. અહિ લબ્ધિ અપર્યાપ્ત જીવોને કેવળ સેવાર્ત સંઘયણ હેવાથી અપર્યાપ્ત નામકર્મને ઉદય નથી, અને સંઘયણને ઉદય ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થયાબાદ પ્રથમ સમયથી હોય છે માટે માર્ગમાં ઉદય આવનારી આનુપૂવીનો ઉદય પણ નથી. (ર૧) ૩ીરના ૮-૦૦–ઉદયવતુ. (ર૬) સત્તા 8-48- સુગમ છે. (27) શરીર –વર્ષભનારાચ સંઘયણું જીવને પાંચે શરીર યથાસંભવ હોઈ શકે છે. અહિં સંઘપણ તે કેવળ ઔદારિક શરીરને જ હોય છે, પરંતુ તેવી અપેક્ષાનું અહિં પ્રયોજન નહિ હેવાથી સંઘયણવાળા જીવને શરીર પ્રાપ્તિ કહી છે. (28) વંતુ છ-૧૭, (2) દાન 26, 30) સંગા ? (પિતાનું), (2) સંથાન 6, (32) સમુદ્યત 7, (માય - (દેવગતિ અને નરકગતિ વિના)–સુગમ છે. 1. ઓજ આહાર શરીરઅપર્યાપ્ત અવસ્થામાં છે તે વખતે સંવરણ નામકર્મનો ઉદય છે, પરંતુ ( રચાયેલું) સંય તો શરીરપર્યાપ્તિ સમાન જ હોય. એ પ્રમાણે ત્રણ શરીર અને સંસ્થાન પણ જાણવાં. For Private And Personal Use Only