________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 446 (34) વાધના–પર્યાસસંરિ મનુષ્યવત. (ર) સ્થિતિ–જઘન્ય ભવસ્થિતિ અનહૂ, અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ યુગલિક મનુષ્ય અને યુગલિક તિર્યંચની અપેક્ષાએ 3 પલ્યોપમ છે. જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત છે, કારણકે અન્તર્મુહૂર્ત બાદ મરણ પામે તે સંઘયણનો અભાવ હોઈ શકે છે. અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કિંચિત્ જૂન 3 પલ્યોપમ છે. અહિં શરીર અપર્યાપ્ત અવસ્થા જેટલી કિંચિત ન્યૂનતા જાણવી. (રૂદ) નિ–તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ મળી 18 લાખ ચનિ છે. અને સચિત્તાદિ બાર ભેદમાંથી સચિત્તાચિત્ત, શીતષ્ણ, સંવૃતવિવૃત, કન્નતા અને વંશીપત્રા એ 5 એનિ છે. 2ષભનારાંચ અને નારાચ સંઘયણમાં. ઋષભનારાંચ અને નારાચ સંઘયણમાં 20 ધારે વર્ષભનારાજી સંઘયણ તુલ્ય છે, શેષ 16 દ્વારે નીચે પ્રમાણે છે - " (4) યોગ ૨૪–અહિં કાર્મણગ ન હોય, કારણકે કામણયેગ માર્ગમાં ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેવલિસમુદ્યાતમાં હોય છે તે ત્રણે અવસ્થામાં રાષભનારાચ એને નારાચ સંઘયણ નથી. (7) શાન –આ બે સંઘયણમાં કેવળજ્ઞાન ન હેવ માટે શેષ ચાર છે. (1) અમ 7 (૬)-પરિહાર વિશુદ્ધિ સર્વે સંઘયણવાળાને હોય, અને પ્રથમ સંઘયણીનેજ હોય એમ બન્ને અભિપ્રાય છે માટે. (20) રર –કેવળદર્શન વિના શેષ 3 દર્શન હેય. (29) મહિને ?–અહિં અનાહારીપણું ન હોય. કારણકે અનાહારીપણું માર્ગમાં અને કેવલિસમુઘાતમાં તથા અગી For Private And Personal Use Only